________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન ઃ ગણધરવાદ વિશેષાંક
************************************** જાતિવાળા નારકીઓ તો પ્રત્યક્ષથી જણાતા નથી તો એને કેમ જ હોય છે. તિર્યંચોમાં ગરમી, ભય, ક્ષુધા, તૃષા વગેરે બહુ
*
*
*
* મનાય ? પરંતુ અન્ય જીવાદિ પદાર્થની જેમ નારકીઓ મને પ્રત્યક્ષ * છે. મારા જેવા સર્વ કેવળીઓને પ્રત્યક્ષ છે માટે પર પ્રત્યક્ષ માનીને એનો તું સ્વીકાર કર. મારું પ્રત્યક્ષ અતીન્દ્રિય છે માટે તને હું માનવામાં ખચકાટ થતો હોય તો તે અોગ્ય છે. તું માત્ર ઈન્દ્રિય *પ્રત્યક્ષને જ પ્રત્યક્ષ માને છે ? તો તે યોગ્ય નથી. કારણ કે ઈન્દ્રિય *પ્રત્યક્ષ તો ઉપચાર માત્રથી જ પ્રત્યક્ષ કહેવાય છે. કુંભની જેમ * ઈન્દ્રિયો મૂર્તિમાન હોવાથી પોતે વસ્તુને જાણી શકતી નથી પણ તે ઉપલબ્ધિના દ્વારો છે. વસ્તુને ઉપલબ્ધ કરનાર-જાણનાર તો જીવ છે કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર (સંત્રિકર્ષ) ન થાય તો પણ તે દ્વારા જાળેલ વસ્તુનું સ્મરણ થાય છે. અને ઈન્દ્રિયોનો વ્યાપાર * થવા છતાં પણ કોઈ વખત અનુપયોગ હોય તો વસ્તુનો બોધ * થતો નથી. એથી પાંચ બારીએથી જાણનાર તેથી ભિન્ન વ્યક્તિની જેમ ઈન્દ્રિયથી ભિન્ન કોઈ જ્ઞાતા છે. ખુલ્લા આકાશમાં જોનારની * જેમ સર્વ આવરણ રહિત જે જીવ છે તે અતીન્દ્રિય હોવાથી સેન્દ્રિય * જીવ કરતાં વધારે જાણે છે માટે અતીન્દ્રિય પ્રત્યક્ષ શ્રેષ્ઠ છે.
દુઃખ અને અલ્પ સુખ હોય છે. મનુષ્યોને શરીર અને મન સંબંધી અનેક પ્રકારના સુખ-દુઃખ હોય છે અને દેવોને તો કેવળ સુખ જ હોય છે. દુ:ખ તો તેઓને બહુ અલ્પ હોય છે. આ પ્રમાણે હોવાથી કે ભદ્ર નારકીઓ છે એમ માનવું યોગ્ય જ છે. શબ્દ પ્રમાાથી પણ નારકી સિદ્ધ છે. તમને ઈષ્ટ એવાદ જૈમિનીય આદિ સર્વજ્ઞના વચનની જેમ હું પણ સર્વજ્ઞ હોવાથી મારું વચન સત્ય છે. તેમજ ભય, રાગ, દ્વેષ અને મોહના અભાવે જ્ઞાયક મધ્યસ્થ પુરુષના વચનની જેમ મારું વચન સર્વ દોષ રહિત * હોવાથી સત્ય છે. કદાચ તને થશે તમે સર્વજ્ઞ છો એની શી પ્રતીતિ * છે? એના જવાબમાં એ જ કહેવાનું કે પ્રત્યક્ષપશે તારા સર્વ સંશયનો છેદ કરું છું. બીજો પણ જે કોઈ સંશય હોય તે પૂછી શકે છે. માટે મારું વચન શબ્દ પ્રમાણ છે. એનાથી પણ નારકી સિદ્ધ છે.
*
*
*
*
તને જે શંકા થઈ તે ન ી કેલ્થ વાળા ચરિત' પદનો અર્થ યોગ્ય રીતે ન કર્યો માટે થઈ છે. તેનો અર્થ આ પ્રમાણે છે. * ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનથી અતીન્દ્રિય પ્રત્યક્ષ કરતાં વધારે જોઈ શકાય પરલોકમાં કોઈપણ નારકીઓ મેરૂ આદિની જેમ શાશ્વતા નથી. પણ જે આ લોકમાં ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને નારકી થાય છે. (માટે કોઈએ પણ એવું પાપ ન કરવું કે જેથી પરભવમાં નારકી થવું પડે.) આ પ્રમાણેનો અર્થ ધારણ કરવાથી તારી શંકાનું નિર્મૂલન થઈ જશે.
*
*
છે એવી તારી માન્યતા ભૂલભરેલી છે. પાંચ બારીવાળા ઘરમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ કરતો ખુલ્લા મેદાનમાં રહીને વસ્તુ * *જોનાર વ્યક્તિ વધુ સારી રીતે જોઈ શકે છે. તેમ ઈન્દ્રિયજન્ય શાનવાળા જીવ કરતાં અતીન્દ્રિય કેવળજ્ઞાન યુક્ત શુદ્ધ સ્વરૂપવાળો જીવ વધારે સારું જુએ છે. તેથી કેવળજ્ઞાનાદિ * અતીન્દ્રિય જ્ઞાનથી નારકીનું પ્રત્યક્ષ અન્યને થઈ શકે છે. એ * પરપ્રત્યક્ષથી નારકીના જીવો સિદ્ધ છે. મને નારકીના જીવો પ્રત્યક્ષ દેખાય છે. નારકીના જીવો પ્રત્યક્ષ દેખાય છે માટે નારકીના જીવો % છે એ વાત સિદ્ધ થાય છે જેનો તું સ્વીકા૨ ક૨.
પ્રભુનો તર્ક સહિત પ્રમાણ સહિત જવાબ સાંભળીને તે અકંપિત આચાર્યની શંકા દૂર થઈ અને પોતાના ૩૦૦ શિષ્યો * સાથે પોતાની ૪૮ વર્ષની ઉંમરે ભગવાનને સમર્પિત થઈ ગયા. * ત્યાર પછી નવ વર્ષે તેમને કેવળજ્ઞાન થયું અને ગણધરોમાં સૌથી *
*
વધારે કેવળી પર્યાય ૨૧ વર્ષનો પાળીને ૭૮ વર્ષની ઉંમરે નિર્વાણ *
પામ્યા.
*
ગણધર અકંપિત મહાપંડિત હતા છતાં પણ પરસ્પર વેદ વિધાનને કારણે એમને સંશય થયો અને નારકી પ્રત્યક્ષ ન હોવાને કારણે તર્ક દ્વારા એમની માન્યતાને પુષ્ટિ પણ મળી. પરંતુ ભગવાન મહાવીરને દુનિયાનું સ્વરૂપ સર્વજ્ઞ હોવાને કારણે હાથમાં રહેલા આંબળાની જેમ સ્પષ્ટ દેખાય છે. જેમાં અોલોકમાં નારકીના સ્થાન છે એ પ્રત્યક્ષથી જાણે છે માટે એમણે પ્રમાણ સહિત જવાબ આપીને એના સંશયને છેદી નાખ્યો.
અહીં આપાને પણ તર્ક થાય કે શું નરક હશે ખરૂં? નરક ન માનીએ તો શું વાંધો આવે? ત્યારે અંદરથી તર્કસંગત જવાબ મળે છે કે જેમ અહીં કોઈ ચોરી, લૂંટ, ખૂન, બળાત્કાર વગેરે અપરાધ કરે તો એને સજા થાય છે, જો સજાની વ્યવસ્થા ન હોય
*******************************************
*
*
અનુમાન પ્રમાણથી પણ નારકી વિદ્યમાન છે. જેમ જઘન્ય * મધ્યમ પાપનું ફળ ભોગવનાર તિર્યંચ અને મનુષ્યો છે તેમ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર પણ કોઈક છે અને તે નારકીઓ છે. કદાચ તને એમ થાય કે જે અત્યંત દુઃખી તિર્યંચ-મનુષ્યો છે. તે જ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર હોવાથી તેમને જ નારકી
*
કહેવામાં શું વાંધો છે ? તારી આ માન્યતા બરાબર નથી. કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા હોય તે સર્વ પ્રકારે દુ:ખી જ હોવા જોઈએ એવું સર્વ પ્રકારનું દુઃખ તે તિર્યંચ વગેરેને *નથી હોતું. કારણ કે પ્રકાશ-વૃક્ષની છાયા-શીતળ પવન-નદીદ્રહ વગેરે સુખના સાધનો તેઓને હોય છે પણ ભોંકાવું, રૂંધાવું, બળવું, કંટકમાં ચાલવું, શીલાઓ પર પછડાવું વગેરે નરક પ્રસિદ્ધ * ભયાનક દુઃખો તેઓને નથી હોતાં. તેવા દુઃખો તો નારકીઓને
*
૪ ૭
*
*
*
*
*
.
*
*
*
*