________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન ઃ ગણધરવાદ વિશેષાંક
**************************************
તેવા જ્ઞાનવાળો આત્મા પણ અવિત છે.
*
*
*
કોઈપણ એક જ્ઞાન એક વિષયને જ જાણનારું હોય અને * સામાત્ર સ્થાયી હોય તે જ્ઞાન સર્વકાલના સર્વ પદાર્થોની વિંશકતાને કેવી રીતે જાણે ? તેથી પ્રમાતા એવા આત્મામાં થતું આ જ્ઞાન અક્ષણિક (ચિરકાલસ્થાયી) માનવું જોઈએ અને * જ્ઞાન એ ગુણ્ણા હોવાથી તેને અનુરુપ ગુણી એવા આત્મદ્રવ્ય વિના આ જ્ઞાન થઈ શકે નહીં. તેથી તે જ્ઞાનગુજાવાળો શાની એ = શરીરમાં જ રહેલો છે અને શરીરથી જુદો છે એમ સ્વીકારવું * જોઈએ.
આત્મા પણ ચિરકાલથાર્થી = નિત્ય માનવી પડશે, તથા
*
*
અર્થ જૈનોએ આત્મદ્રવ્ય આવા પ્રકારનું માન્યું છે. સ્થિતિ, * સંભૂતિ અને ડ્યૂતિ ધર્મયુક્ત એવો વિજ્ઞાનમય આ આત્મા છે. * સ્થિતિ એટલે ધ્રુવતા, સંભૂતિ એટલે ઉત્પત્તિ અને સ્મ્રુતિ એટલે *વિનાશ. આ ત્રણ ધર્મવાળું જે વિજ્ઞાન છે તેવા વિજ્ઞાનમય આત્મદ્રવ્ય છે. વ્યરૂપે સદા હોવાથી કર્યચિદ ધ્રુવ છે. ઉત્તર પર્યાયસ્વરુપે ઉત્પત્તિ પામતું હોવાથી કથંચિત્ ઉત્પાદવાળું છે * અને પૂર્વ પર્યાયસ્વરૂપે વિનાશ પામતું હોવાથી ચિદ્ * વ્યધર્મવાળું પણ તે વિજ્ઞાન છે. આ રીતે ત્રિપદીમય જે વિજ્ઞાન *છે તે સ્વરૂપવાળો આ આત્મા છે. આમ માનવામાં અન્વય પણ ન છે જેથી સ્મરણાદિના વ્યવહારો સારી રીતે સંભવે છે અને ઉત્પાદ
*
વ્યય પણ છે. જેથી વિજ્ઞાન ભિન્ન ભિન્ન વિષયવાળું પણ બને છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ આ ત્રણ ધર્મોથી યુક્ત, શરીરથી ભિન્ન * અને શરીરની અંદર જ રહેલો એવો અમારો માનેલો આ આત્મા * છે. આવું અમારું કહેવું છે. આ વાત સમસ્ત વ્યવહારોની સિદ્ધિ
માટે નિર્દોષ છે. આમ તમે સ્વીકારો. ત્રિપદીમય વિજ્ઞાન અને - ત્રિપદીમય આત્મા સ્વીકારવામાં કોઈ દોષ આવતો નથી.
*
જો આત્મા દેહથી ભિન્ન છે તો તે આત્મા શરીરમાં પ્રવેશ એવો આત્મા છે. કરો કે નીકળતો દેખાતાં કેમ નથી? કે ગૌતમગોત્રીય
વાયભૂતિ! તે અનુપલબ્ધિ બે પ્રકારની હોય છે. એક ખરશ્રૃંગની * જેમ સતુ વસ્તુની અને બીજી દૂરાદિભાવથી સત્ વસ્તુની પણ * અનુપલબ્ધિ હોય છે. કર્મથી વ્યાપ્ત એવો જીવ સૂક્ષ્મ અને અમૂર્ત હોવાથી પ્રવેશ અને નિર્ગમન કરતો હોવા છતાં દુષ્ટિગોચર
થતો નથી.
*
*
દેખાતો નથી. અને તેની સાથેનું તેજસ-કાર્યણ જે શરીર છે તે અતિશય સૂક્ષ્મ છે. માટે અતિસૂક્ષ્મ નામના ત્રીજા કારણથી દેખાતું રહ નથી. આ રીતે આત્મા અમૂર્ત હોવાથી અને તેજસ-કાર્મા શરીર અતિશય સૂક્ષ્મ હોવાથી – હોવા છતાં પણ તે જણાતા નથી. પરંતુ તે આત્મા અને તેજસ કાર્મા શરીર ખરશ્રુંગ અને આકાશપુષ્પાદિની જેમ અસત્ છે માટે નથી દેખાતાં એમ નથી. સત્ છે પણ અમૂર્ત અને સૂક્ષ્મ હોવાથી દેખાતાં નથી.
*
*
વેદમાં કહેલાં કેટલાક પદોથી પણ શરીરથી ભિન્ન એવા
*
*
33
આત્માની સિદ્ધિ થાય છે. તે જણાવતાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે જો આ જીવદ્રવ્ય દેહથી ભિન્ન ન જ હોય અને દેહ એ જ જીવ હોય તો સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા * જોઈએ. આવું જે વેદશાસ્ત્રમાં વિધાન છે તે ઘટશે નહીં. કારણ કે દેહ એ જ જો જીવ હોય તો દેહનો તો અહીં જ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એટલે દેહ તો બળીને રાખ થઈ જાય છે અને દેહથી ભિન્ન જીવ જો ન હોય તો અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા સ્વર્ગમાં જશે કોણ? સ્વર્ગના ફળ ભોગવશે કોણ? સ્વર્ગમાં જનાર કોઈ રહ્યું જ નહીં. તેથી વૈદપોનું વિધાન વ્યર્થ થશે. તથા આ લોકમાં દાન-પોપકાર, લોકસેવા આદિ વ્યાવહારિક એવાં ધર્મનાં જે જે કાર્યો કરવા-કરાવવામાં આવે છે તેના ફળને ભોગવનારો કોઈ જ નહીં હોવાથી તે અનુષ્ઠાનો પણ નિષ્ફળ જશે. દાનાદિ ધર્મક્રિયાનું ફળ કોને પ્રાપ્ત થશે ? * દાનાદિ કરો કે હિંસાદિ પાપકાર્યો કરો, તેનું કંઈ ફળ રહેશે નહીં. અને જો આમ જ હોય તો આ જગતમાં પાપ-પુણ્યની વ્યવસ્થા જ રહેશે નહીં. દાનાદિ કરો કે હિંસાદિ કરો પાછળ કંઈ ફળ છે જ નહીં. આમ માનવાથી આ સંસારમાં ઘણી જ અવ્યવસ્થા થાય.. માટે પણ હૈ વાયુભૂતિ! તમારે સમજવું જોઈએ કે શરીરથી ભિન્ન
*
*
*
* આ સંસારમાં જે વસ્તુ વિદ્યમાન હોય છતાં ચતુથી ન દેખાય, તેના એકવીસ કારણો છે. તેમાંથી શરીરમાં પ્રવેશ કરતો અને નીકળતો આત્મા સત્ છે અને તે પણ તેજસ-કાર્યણ શરીર સાથે છે. અર્થાત્ સૂક્ષ્મ શરીરોથી અશરીરી છે. છતાં જે નથી દેખાતો તેનું કારણ એ છે તે આત્મા અમૂર્ત છે. માટે એકવીસમા કારણથી મો. નં. ૦૯૯૯૮૩૩૬૯૯૨,
*
***********************************
૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
*
*
*
નિત્ય જ્ઞાનમય અને વિશુદ્ધ એવો આત્મા સત્ય વર્ડ, તપ વર્ડ અને બ્રહ્મચર્ય વડે પ્રાપ્ત કરવા લાયક છે. સંયમી છે આત્મા જેનો એવા ધીર સંયમી પુરુષો જે આત્માને જોઈ શકે છે. આ પાઠ ભૂતોથી ભિન્ન આત્મા છે. આમ સ્પષ્ટ સિદ્ધ કરે છે.
*
*
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની તર્કયુક્ત અમૃતવાણી સાંભળીને વાયુભૂતિનો સંશય છેદાયો. તથા ભગવાનની વાણી સાંભળીને શ્રમણા એવા વાયુભૂતિ દીક્ષિત થયા.
*
.
*****
******