________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
૨ ૫ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
'બીજા ગણધર શ્રી અગ્નિભૂતિ Íતમાં
| | ડૉ. રતનબેન ખીમજી છાડવા | | ડૉ. રતનબેન ખીમજી છાવડા જૈન વિદ્યા તથા સંસ્કૃતમાં M.A. છે. ૨૦૦૯માં Ph.D.ની ઉપાધિ મળેલી છે. ૨૦૦૩થી જૈન સાહિત્ય પર વિવિધ સામયિકોમાં લેખો લખે છે. ]
શ્રી અગ્નિભૂતિ ગણધરની જીવન-ચરિત્રની ઝલક : યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ) ચાર ઉપાંગ (મીમાંસા, ન્યાય, જન્મસમય : ઈ. સ. થી ૬૦૩ વર્ષ પૂર્વે
ધર્મશાસ્ત્ર અને પુરાણ) છ વેદાંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, | જન્મ સ્થળ : મગધદેશમાં આવેલ ગોમ્બર ગ્રામ
નિરુક્ત, છંદ અને જ્યોતિષ) ગોત્ર અને જાતિ : ગોતમ ગોત્રીય-બ્રાહ્મણ
ઉપરોક્ત ચોદ વિદ્યામાં પારંગત હતા. જન્મ નક્ષત્ર : કૃતિકા
શંકા : પુરુષાદ્વૈત (કર્મ છે કે નહિ?) | પિતાનું નામ : વસુભૂતિ ગૌતમ. માતાનું નામ : પૃથ્વી દીક્ષાગ્રહણ : ૪૭ મા વર્ષે, છદ્મસ્થ અવસ્થા-૧ ૨ વર્ષ, કેવળી | ભાઈઓના નામ : મોટાભાઈ- ઈન્દ્રભૂતિ, નાનાભાઈ- પર્યાય-૨૬ વર્ષ વાયુભૂતિ
નિર્વાણ : ૭૪ વર્ષે રાજગૃહીમાં ૧ માસની સંલેષણા કરી સિદ્ધ| શિક્ષા : સંપૂર્ણ ચૌદ વિદ્યાઓનું અધ્યયન. ચાર વેદ ઋગ્વદ, બુદ્ધ-મુક્ત થયા.
*************************************
છે. અઢી હજાર વર્ષ પહેલાંનો ચોથા આરાનો પવિત્ર દિવસ વેદ પદો- જેમ ‘વવામો નોગુડ્ડયા' અર્થાત્ જેને સ્વર્ગ . જ એટલે વૈશાખ માસની એકાદશી. અપાપાનગરીમાં મહસેન મેળવવાની ઈચ્છા હોય છે તે અગ્નિહોત્ર યજ્ઞ કરે છે, (૨) ૧૮ * ઉદ્યાનના સમવસરણમાં ભગવાન મહાવીર દેશના આપી રહ્યા અનુવાદક દર્શક વેદ પદો- ‘દાશમાસી સંવત્સર:” અર્થાત્ બાર જ છે. આ બાજુ અગ્નિભૂતિને સમાચાર મળ્યા કે મોટાભાઈ મહિનાનું એક વર્ષ થાય છે, (૩) સ્તુતિ દર્શક વેદ પદો- ‘નને જ . ઈન્દ્રભૂતિએ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યારે આ અશક્ય અને વિષ્ણુ સ્થને વિષ્ણુ: વિષ્ણુ પર્વતમસ્તા સર્વ પૂતમયો વિપુસ્તસ્માવિષકુમયે . જ અસંભવ બીના સાંભળી અગ્નિભૂતિને થયું કે ચોક્કસ એ નાII” અર્થાત્ જળમાં વિષ્ણુ છે, ભૂમિમાં વિષ્ણુ છે, પર્વતના જ * કહેવાતા સર્વજ્ઞએ મારા ભાઈને ધાર સંસારને જોતાં એમાં અનેક પ્રકારની વિચિત્રતા |
, te= શિખર પર વિષ્ણુ છે. સર્વ : ઠગ્યો હશે. હવે હું ત્યાં જઈને આપણને નજરે પડે છે. જડ-ચેતન બન્ને ભિન્ન ભિન્ન
ભૂતમય વિષ્ણુ છે. એટલે સમગ્ર - એ સર્વજ્ઞનો પરાભવ કરીને, સ્વતંત્ર દ્રવ્યો હોવા છતાં આ સંસારમાં સાથે રહે છે.
વિથા વિષ્ણમય છે. આ * વાદમાં હરાવી મારા જs દ્રવ્યને ઘર બનાવીને ચેતન આત્માઓ રહ્યાં છે.
વેદપદોમાં વિષ્ણુનો મહિમા * મોટાભાઈને પાછા લઈ આવું. આ સંસાર ઉપર દષ્ટિપાત કરીને જોવાથી મુખ્યપણે
બતાવી વિષ્ણુની સ્તુતિ : * આમ વિચારી અગ્નિભૂતિ ; ત્રણ જાતના ભેદ નજરે પડે છે.
કરવામાં આવી છે. એનો અર્થ .. પોતાના ૫૦૦ શિષ્યો સાથે
એવો નથી કે વિષ્ણુ સિવાયની - * ભગવાન પાસે આવ્યા. ભગવાને અગ્નિભૂતિને પણ નામપૂર્વક કોઈ વસ્તુ આ જગતમાં છે જ નહિ? તેવી જ રીતે ઉપરના પદમાં આ * બોલાવી એમની શંકા બતાવી કે તમને ‘પુરુષ એવ ઇદ...જે પણ આત્માની સ્તુતિ કરવામાં આવી છે. પરંતુ એનાથી કર્મની * કાંઈ હતું...છે, થશે તે બધું પુરુષ થકી જ છે. એવા માત્ર સત્તા નથી એવો કોઈ નિર્દેશ થતો નથી. લોકો ભાગ્ય પર બધી ,
પુરુષાર્થને જ આગળ કરતાં વેદવચનથી શંકા થઈ છે કે જગતમાં વાતો છોડી દઈ ધર્મ પુરુષાર્થમાં પાછા ન પડે એ માટે : જ કર્મ જેવું તત્ત્વ છે કે નહિ.
- પુરુષાર્થની પ્રધાનતા દર્શાવવા ઉપરોક્ત વચન છે. બાકી તો - * ભગવાન મહાવીરે અગ્નિભૂતિની આ શંકાનું સમાધાન વેદપદોના કર્મને માન્યા વિના ચાલે એમ નથી. * આધારે ખૂબ સરળતાથી સમજાવતાં કહ્યું કે, આ પદ પુરુષની જ્યારે શ્રી અગ્નિભૂતિ ગૌતમે કર્મ શું છે? તેની સત્તા કેવી ;
મહત્તા બતાવતું પુરૂષાર્થની પ્રધાનતા દર્શાવવા સ્તુતિ રૂપે રીતે? કર્મ કેવા હોય? વગેરે કર્મના વિષયનું વાસ્તવિક યથાર્થ છે ૧૮ બોલાયેલું છે. વેદ પદો મુખ્ય રૂપે ત્રણ પ્રકારના છે. (૧) વિધિદર્શક જ્ઞાન જાણવાની જિજ્ઞાસા બતાવી ત્યારે ભગવાન મહાવીરે કર્મની ૨૮
* * * * *
* * * * *