________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
૧૭
*
* * * * * * * * * * * * * * * * * *
માત્ર ભાષાંતર કરેલું છે, કોઈ વિવેચન નથી.
રાગ-દ્વેષ રૂપી શત્રુઓને જીતી જ લધા છે, સાથે સાથે બીજાને , (૬) પ્રકીર્ણ
પણ જીતાડનારા છો. આવા જિનેશ્વર ભગવાનને કોઈને પણ ૮ * શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં ગાથા ૨૦૧ થી ૨૦૪ સુધી વાદ-વિવાદમાં હરાવવાનું અભિપ્રેત ન હતું. એ તો અરિહંત જ
ગણધર ચરિત્ર'નું સંક્ષિપ્ત વર્ણન છે જેનું વાંચન પર્યુષણના બની ગયા હતા. પોતે સર્વજ્ઞ હતા અને સત્યને પ્રત્યક્ષ જાણતા - છઠ્ઠા દિવસે કરવામાં આવે છે.
હોવા છતાં એમણે કોઈને અજ્ઞાની નથી કહ્યા. ભગવાને તો , છે. આ સિવાય શ્રી અજીતશેખર વિજયજી મ.સા., પં. શ્રી બધા જ પંડિતોને અત્યંત વાત્સલ્યથી આવકાર્યા હતા અને આ * ચિદાનંદજી મ.સા. આદિના પણ ગણધરવાદ પર અભ્યાસપૂર્ણ સહજતા તથા સરળતાથી પંડિતો સમજે એ જ ભાષામાં બધાની જ લેખો-પ્રવચનો પ્રકાશિત થયા છે.
શંકાઓ દૂર કરી સત્ય પ્રગટ કર્યું હતું. ભગવાને કદી પણ એવો : ‘ગણધરવાદ' ઉપર સ્વતંત્ર લેખો આદિ પણ છે. એમાં શ્રી આગ્રહ નહોતો રાખ્યો કે પ્રશ્નકર્તા ભગવાનની જ વાતનો સ્વીકાર ,
સુરેશ ગાલાએ ‘મરમનો મલક' (શ્રી મું. જૈન યુવક સંઘનું પ્રકાશન- કરે. પ્રત્યેક પંડિતને વેદવાક્યોમાં એક એક શંકા હતી એનું 2 * ૨૦૧૩) પુસ્તકમાં ગણધરવાદ ઉપર ચિંતનાત્મક પ્રકરણ લખ્યું નિવારણ ભગવાને વેદવાક્યનું જ સમીચીન અર્થઘટન કરીને જ * છે. શ્રી સુમનભાઈ શાહે “શ્રી જિનેશ્વર સ્તુતિ' (વડોદરા-૨૦૦૧)માં કર્યું હતું. એમનું વલણ હંમેશ સમન્વયાત્મક જ રહ્યું હતું. આમ ગણધરવાદ ઉપર સંક્ષિપ્તમાં મનનીય પ્રકરણ લખ્યું છે.
ગણધરવાદની શરૂઆત વેદવાક્ય અને અંત પણ વેદવાક્ય તથા અત્રે એક વાતનો ઉલ્લેખ કરવો જોઈએ. ગણધરવાદ વીરવચન સાથે થાય છે. * વિષય બહુધા શ્વેતાંબર મૂર્તિપૂજકોમાં જ વધુ પ્રચલિત છે. શ્રી જિનેશ્વરદેવ પાંત્રીસ વચનાતિશય સંપન્ન હોય છે. એમની * દિગંબર, સ્થાનકવાસી કે તેરાપંથી સંપ્રદાયોમાં એની વિશેષ વાણી વિષે શ્રીમદ્ રાજચંદ્ર સુંદર લખ્યું છે – ચર્ચા નથી.
‘અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, - શ્રીમદ્ રાજચંદ્ર ગણધરવાદ પર કશું લખ્યું નથી, પણ એમના અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે...' * દ્વારા રચિત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છ પદો દ્વારા આત્મા ભગવાન મહાવીરે પોતાના નિરાવરણ અતિન્દ્રિય જ્ઞાનથી, જ તથા મોક્ષના અસ્તિત્વને સિદ્ધ કરવામાં આવ્યું છેઃ આત્મા છે, તે વાણીની વિશેષતાથી, વાત્સલ્ય અને સહૃદયતાથી, પ્રત્યક્ષ, નિત્ય છે, તે નિજકર્મનો કર્તા અને ભોકતા છે, મોક્ષ છે અને એનો અનુમાન, ઉપમાન, આગમ અને અર્થપત્તિ આદિ અનેક પ્રમાણો : ઉપાય છે.
દ્વારા પ્રત્યેક ગણધરની શંકા દૂર કરી હતી. (૧૦) ઉપસંહાર
અંતમાં એટલું જ લખવાનું કે ગણધરવાદ દ્વારા ભગવાન જ * ભગવાન મહાવીર વીતરાગ થઈને સર્વજ્ઞ બની ગયા હતા. મહાવીરે માત્ર ગણધરોની જ શંકા દૂર કરી ન હતી, પણ જૈન
એ તો પ્રત્યક્ષ નિરાવરણ જ્ઞાનસાગરના તરવૈયા હતા. કોઈ ધર્મનું હાર્દ અને જૈન દર્શનના પાયાના સિધ્ધાંતો સમજાવ્યા ૧ ચમત્કાર કે ખંડન-મંડનના ખાબોચિયામાં છબછબિયાં કરવાનું હતા. * કે વાદ-વિવાદમાં કોઈને હરાવવાનું એમને અભિપ્રેત ન હતું.
* * * એ તો સ્વયં “જિન” હતા. કષાય-કર્મરૂપી શત્રુઓને જીતનારા “અહમ', પ્લોટ નં. ૨૬૬, રોડ નં. ૩૧/A, સીકાભાઈ પ્રેમજી હતા, એટલે જ એમની સ્તુતિમાં ઇન્દ્ર કહે છે કે, “હે પ્રભુ! હોસ્પિટલ સામે, સાયન (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૨૨. આપ તો “જિણાણે જાવયાણ' છો.” અર્થાત્ આપે સ્વયં તો ટેલિફોન : ૨૪૦૪૨૦૩૨/૩૩. મોબાઈલ : ૯૮૨૧૬૮૧૦૪૬.
| ઓ અંકના સંપાદક અને આ વિદ્વતાપૂર્ણ લેખના લેખક માનનીય ડૉ. રશ્મિભાઈ ઝવેરી લખે છે... | ‘જૈન ધર્મના પ્રખર વિદ્વાન અને વક્તા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ બે વર્ષ પહેલાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ દ્વારા આયોજિત T| ત્રિ-દિવસીય ‘ગોતમકથા'માં ભગવાન ગૌતમસ્વામીની અદ્ભુત જીવનગાથા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી. એમાં
એમણે ‘ગણધરવાદ'નું પણ મનનીય વર્ણન કર્યું હતું. આ પ્રસંગની ત્રણ ડી.વી.ડી. ‘ગોતમકથા' શીર્ષકથી ઉપલબ્ધ છે. * ‘આ વિશેષાંકમાં એમના અત્યંત મનનીય એવા ગણધરવાદ વિષેના લેખમાં ગણધરવાદની શરૂઆત કેમ થઈ એનું સચોટ : જ વર્ણન એમના વિદ્વતાભર્યા વિવેચન સાથે આપેલું છે, એટલે એ વિગતોની ચર્ચાઓ મારા લેખમાં નથી કરી.”
* * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * *
* * - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - -