________________
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૩ એનો પ્રાણ બને તો. અહીં આવા પ્રાણ સમું એક પ્રજ્ઞાચક્ષુ યુગલ છે. તે કરે છે. છે મુક્તાબહેન અને પંકજભાઈ ડગલી.
આજ સુરેન્દ્રનગરમાં એક શિક્ષણ ષિના દર્શન થયા, શ્રી તપસ્વિની મુક્તા બહેનને તો હું ગુજરાતની મધર ટેરેસા જ કહીશ. નાગજીભાઈ દેસાઈ, એમના શિક્ષણનું કબીરવડ અને એમનું શિક્ષણ એમના જીવન ઉપર લખાયેલું બકુલ દવે કૃત પુસ્તક “નેણમાં નવલ પ્રત્યેનું જીવન સમર્પણ જોઈને અમને તો મહર્ષિ કર્વે યાદ આવી ગયા. નૂર’ વાંચો તો જીવનની કપરામાં કપરી કસોટી કે તકલીફ આપણને આ રામ રોટી દાદા અને શ્રી નાગજીભાઈ વિષે ક્યારેક વિગતે દુ:ખદ તો ન જ લાગે, પણ એ દુ:ખોનું સુખોમાં પરિવર્તન થઈ જાય. વાત કરીશું, આ બે મહાનુભાવો બે લીટીના નથી, સામયિકની ભાષામાં જેમણે કરુણાને ચાહવી હોય, સેવાની ભાવના હોય, અને સમાજ સેવા તેઓ એક કવર સ્ટોરીના હીરો છે. કરવી હોય, અંધારામાં અજવાળું શોધવું હોય, સાચા તપને જાણવું “પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી અંકમાં પ્રગટ થયેલી “રે પંખીડા....” હોય અને બોલતા તીર્થોને જોવા હોય એમણે આ પુસ્તક વાંચવું જ લેખના અમને ઘણાં ચિંતનશીલ પ્રતિભાવો પત્ર અને ફોન દ્વારા મળ્યા રહ્યું–આ અંકના “પંથે પંથે પાથેય'માં આ વિગત છે-
છે, જે હવે પછીના અંકમાં પ્રકાશિત કરીશું. આ સંસ્થા સાથે જોડાયેલા સર્વ દાતાઓને મારા નમન છે, જે દાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અન્ય પ્રવૃત્તિઓમાંની એક “અનાજ કરે છે એનું ધન વધે છે, જે ધન સંચય કરે છે એનું ધન સુગંધ ગુમાવે રાહત યોજનાની વિગત ‘પ્રબુદ્ધ જીવન’ના એ જ અંકમાં વાંચીને આ છે. દાન તો કલ્પવૃક્ષ છે અને કામધેનુ પણ છે. ઉત્તરાધ્યન સૂત્રમાં સંસ્થા તરફ આ યોજના માટે દાનનો પ્રવાહ વહ્યો છે. એ સર્વેને અમારા જણાવ્યું છે કે “સેવા જીવન છે, સેવા તપ છે.”
નમન. સુરેન્દ્રનગરમાં આવું જ એક બીજું તીર્થ જોયું, રામ રોટી, અહીં તપ અને તીર્થનું ફલક અનેક અર્થમાં વિશાળ બનો, જીવનમાં રોજ પાંચસો કિલો બાજરામાંથી રોટલા ઘડાય છે, રોટલા ઘડવાવાળી ક્યારેય અમાસ ન પ્રવેશે, અને કર્મોદયે અમાસ પ્રવેશે તો પૂર્વ શુભ મહિલા અને અન્યોને રોજી તો મળે છે જ, ઉપરાંત આ બધાં રોટલાનું કર્મના પુનમનો ઉજાશ પ્રગટે. એ જ શુભ ભાવના. પશુ અને ગરીબોને વિતરણ થાય છે. એક દાદા ભરવાડ આ પુણ્ય કાર્ય
nડૉ. ધનવંત ટી. શાહ
drdtshah@hotmail.com
૨૪૦
#
૩૨૦
i રૂા. એક હજારના પુસ્તકો ખરીદનારને રૂા. ૫૦૦નું ડિસ્કાઉન્ટ, એટલે રૂા. ૫૦૦માં રૂા. ૧૦૦૦ના પુસ્તકો |
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશનો I ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા.1 ડૉ.રમણલાલ ચી. શાહ લિખિત ને સંપાદિત ગ્રંથો ૧૫ વંદનિય હૃદયસ્પર્શ (ઓલીવ) ૨૫૦ ૨૫ આર્ય વજૂવામી
૧૦ ૧ જૈન ધર્મ દર્શન ૨૨૦ ૧૬ શાશ્વત નવકાર મંત્ર ૧૫૦ ૨૬ આપણા તીર્થકો
૧૦૦ ૨ જૈન આચાર દર્શન
૧૭ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૫ ૧૫૦ ૨૭ સંસ્કૃત નાટકોની કથા ભા. ૧ ૧૦૦ ૩ ચરિત્ર દર્શન ૧૮ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૬ ૩૫૦
ડૉ. કલાબેન શાહ લિખિત ૪ સાહિત્ય દર્શન ૧૯ નમો તિત્થરસ
૨૮ ચંદ્ર રાજાનો રાસ
૧૦૦ ૫ પ્રવાસ દર્શન
૨૬૦ ૨૦ જ્ઞાનસાર
૧૦૦ ૬ સાંપ્રત સમાજ દર્શન
ડૉ. બિપિનચન્દ્ર હી. કાપડિયા લિખિત ૨૧ પાસપોર્ટની પાંખે ભાગ-૧થી૩ ૫૦૦ ૨૭૦
૨૨ સાંપ્રત સહચિંતન ભાગ-૪થી૧૪ ૩૯૦ ૨૯ જૈન ધર્મના પુષ્પ ગુચ્છ ૭ શ્રુત ઉપાસક ડૉ. રમણભાઈ શાહ ૩૨૦
૧૦૦) પ્રો. તારાબેન ૨. શાહ લિખિત ૩૦ જૈન ધર્મના સ્વાધ્યાય સુમન ૧૦૦ ८ जैन आचार दर्शन
૩૦૦ ૨૩ શ્રીમદ્ રાજચંદ્ર (પુસ્તિકા) - ૪
ડૉ. રશ્મિ ભેદ લિખિત ८ जैन धर्म दर्शन
૩૦૦
૨૪ પ્રબુદ્ધ ચરણે I૧૦ ગુર્જર ફાગુ સાહિત્ય ૧૦૦
૧૦૦ ૩૧ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૦ I૧૧ જિન વચન
૨૫૦. નવું પ્રકાશન ડૉ. રમેશભાઈ લાલન લિખિત
ડૉ. ફાલ્ગની ઝવેરી લિખિત I૧૨ જિન તત્ત્વ ભાગ-૧ થી ૯ ૫૪૦ મુંબઈ યુનિવર્સિટી માન્ય મહા નિબંધ ૩૨ જૈન પૂજા સાહિત્ય
૧૬૦I I૧૩ વીર પ્રભુના વચનો ભા. ૧ ૮૦
જૈન દંડ નીતિ
ડૉ. રેખા વોરા લિખિત I૧૪ વંદનિય હૃદયસ્પર્શ
. ૨૫૦
૩૩ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ૧૬૦ ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬ )
૧૫
• ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80).
• ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180).