________________
એપ્રિલ, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
|
૨ ૫.
ઊભો મદ મોડી
| ડૉ. પ્રફુલ્લા વોરા [ડાં. પ્રફુલ્લાબહેન વોરા એમ.એ., પીએચ.ડી. થયા પછી ભાવનગરની બીએડ. કોલેજમાં ૨૮ વર્ષથી પ્રાધ્યાપિકા તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેઓ જૈન પાઠશાળામાં ૨૪ વર્ષથી માનદ્ સેવાઓ આપે છે. તેમણે પાંચ પુસ્તકો પ્રકટ કર્યા છે. (૧) ગોડીજી પાર્શ્વ પરિમલ (૨) તીર્થકર ચરિત્ર (૩) નવકાર છત્રીસી (૪) શ્વાસનો પર્યાય-સ્વરચિત ગઝલ-કાવ્યોનો સંગ્રહ (૫) ઉડ્ડયન નિધિ (નિબંધ-સંગ્રહ), તેઓ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મુંબઈ અને વિવિધ સ્થળોએ વ્યાખ્યાન આપે છે. રાજકોટ રેડિયો અને અમદાવાદ દૂરદર્શન પર કાવ્યો અને શૈક્ષણિક વાર્તાલાપો રજૂ કરે છે. “જીવનકલા' ધોરણ ૪ના પાઠ્ય પુસ્તકનો અનુવાદ કર્યો છે.].
૧.
ઇ .
શ્રી કાંતિવિજયજી કૃત
વીરજી ચારિત્ર્ય લેય્ મેં પામી, અવસર આપણો રે લો; મા. | (૧૧ ૧૬)
વીરજી કેવળ લહી સીધો લીધો, સાસ્વત સુખ ઘણો રે લો. ૯ વીરજી ઊભો મદ મોડિ, બે કરજોડી અરજ કરૂં રે લો;
પ્રેમે જે ધ્યાવે ગાવે, જિનગુણ આદરી રે લો; મા. મહારા વીર પીઆરા રે લો, વીરજી રાજેસર રાણા.
કાંતિવિજય જય બાળા, માળાને વરી રે લો. મારા. ૧૦ આણા તાહરી શીર ધરૂં રે લો...મારા. ૧
| XXX વીરજી મીઠલડે વયણે નયણે, ઇણ રાચી રહું રે લો; મા.
અઘરા શબ્દોના અર્થ : વીરજી વાતો મનરૂષની સુખની, તુજ આગે કહું રે લો. મા. ૨ મદ-અભિમાન, મોડિ-મરડી, પીઆરાં-પ્યારા, આણા-આજ્ઞા, વયણેવીરજી પિત્ર પરલોકે ગયા, તિણ શોકે દીહા ગમે રે લો; મા. વચને, જિમ-જેમ, દીહા-ડુબેલા, આમંગળો-હૃદયમાં થતી વેદના, વીરજી ચિંતાતુર નિજ મો ચિત્તમાં, જિમ શૂનો ભયું રે લો. ૩. ઉધાંધલો-આકુળ-વ્યાકુળ. વીરજી તુજ વિરહે મોટિકો, વળી છેહ દેઈ રે લો; મા.
કવિ પરિચય : વીરજી સંજમ જો લેશો દેશ્યો, ગુંબડ ખાર તઈ રે લો. મા. ૪ આ કૃતિના રચયિતા કવિ કાંતિવિજયજી છે. તેમના વિષે વિશેષ માહિતી વીરજી ભોજન નવિ ભાવે થાવે, અતિ આમંગળોરે લો; મા. ઉપલબ્ધ નથી. વિવિધ સંદર્ભોને આધારે એટલું જણાય છે કે તેઓ વીરજી નિંદરડી નાવે ધ્યાવે, મન ઉધાંધલો રે લો. મા. ૫ વિજયપ્રભસૂરિજીના શિષ્ય પ્રેમવિજયના શિષ્ય હતા. તેથી તેઓ ‘પ્રેમ વીરજી છાતિમાં ઘાતી કાતી; જેણે સારની રે લો; મા.
વિબુદ્ધ શિષ્ય'ના નામે ઓળખાય છે. તેમના જન્મસ્થળ, સમય કે પરિવાર વીરજી પીડા વિણ વાગે લાગે, મોટી મારની રે લો. મા. ૬ વિશે જાણવામાં આવ્યું નથી. પરંતુ તેમની રચનાઓ વિશે જે ઉલ્લે ખો વીરજી વેદન નવિ જાણે ટાણે, આણે કઠિન હીયો રે લો; મા. મળે છે તેના આધારે તેમનો પરિચય પ્રાપ્ત થાય છે. એ સમયના વીરજી થાવો કરૂણાળા વાલ્હા, વ્રત ના મૂકિ દિયો રે લો.મા.૭ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ખેડાણ થયું હતું આવું ખેડાણ શ્રી વીરજી વિનવ્યા ઈમ આઈ ભાઈ, ભાઈ નંદીવર્ધને રે લો; મા. કાંતિવિજયજીએ પણ કર્યું હતું. સં. ૧૭૭૮ પહેલાં તેઓએ ચોવીશીની વીરજી ભીના નહિ મન શું ધન શું, પોષ જગતને રે લો. ૮ રચના કરી હતી. તેના આધારે થોડીક માહિતી પ્રાપ્ત થઈ છે.
રચના વર્ષ :
પરમ ઉપકારી છે; જેઓ જગતના જીવો પર કરુણાની જલધારા વહાવી અહીં જે સ્તવન પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તે સ્તવનનો રચનાકાળ રહ્યા છે તે, એટલે કે પરમકૃપાળુ પરમાત્માનો સાથ છૂટી જાય તો ઉપલબ્ધ બન્યો નથી. પરંતુ શ્રી કાંતિવિજયજીએ ચોવીશીની રચના સં. ભક્તહૃદય કેવું દુ:ખ અનુભવે એ વ્યક્ત કરવું અઘરું છે. પરમાત્મા ૧૭૭૮ પહેલાં કરી છે, એમાંથી આ સ્તવન લેવામાં આવ્યું છે. પ્રત્યે અવિરત, અવિનાશી અને અનન્ય પ્રેમ હોય, તેમના ગુણો પ્રત્યે સ્તવનનું વિષયવસ્તુઃ
અનુરાગ હોય, એવા પરમ ભક્તને પ્રભુ સાથેથી જરા પણ અલગ સાંસારિક સંબંધોમાં જ્યારે પાંચ દ્વેષ જન્મે છે, ત્યારે મન બેચેન થવાનું થાય ત્યારે ભક્ત હૃદયની વેદના અપાર હોય છે. હૃદયના શુદ્ધ બની જાય છે. એમાં પણ જ્યારે સ્નેહી-સ્વજનનો સાથ છૂટે ત્યારે થતી ભાવોમાં તે પરિણમે છે અને આંસુઓના ધોધ બનીને ઉભરાવા લાગે વ્યથા હૃદયને હચમચાવી દે છે. જો તે સમયે મુખમાંથી શબ્દો સરી પડે છે, ત્યારે જે ભાવો બાની બનીને શબ્દદેહ ધારણ કરે, ત્યારે આ રચના કે એ ભાવોનું નિરૂપણ કોઈ રચનામાં થાય તો તે રચના ભાવકને ભાવકને પણ એ સ્થિતિમાં મૂકી દે છે. સ્પર્શી જાય છે. જો માત્ર સાંસારિક સંબંધો કે જે ખરેખર તો ભ્રામક શ્રી કાંતિવિજયજી કૃત પ્રસ્તુત શ્રી મહાવીર જિન સ્તવનમાં આવી અને નાશવંત છે, તે સંબંધી વિરહવેદના આટલી દુ:ખદ હોય તો જે પ્રભુ વિરહની વેદના વ્યક્ત થઈ છે. એથી પ્રસ્તુત સ્તવનનું આ વિષયવસ્તુ