________________
જુલાઈ ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન આલેખાયેલા છે.
લેખકે એ સમયની એમની ચિત્તસૃષ્ટિમાં સતત રમતાં ત્રણ પાત્રોનેઆર્ય મેતારની જેમ શૂદ્ર જાતિમાં જન્મેલા રોહિણેય પણ અપ્રતિમ ત્રિમૂર્તિને-અક્ષરદેહ આપ્યો છે. ‘વિક્રમાદિત્ય હેમુ'ના સર્જન પછી એની શારીરિક શક્તિ, તીવ્ર બુદ્ધિપ્રતિભા અને અપૂર્વ પરાક્રમ ધરાવે છે; બે આવૃત્તિઓ પ્રકાશિત થયા પછી લાંબા ગાળા બાદ ‘ભાગ્યનિર્માણ'ના પરંતુ જન્મજાત શૂદ્રતાની વાતને એ સ્વીકારી શકતા નથી. મગધના લેખનમાં વિલંબ થયો. લેખકે ઘણો પ્રયત્ન કર્યો, પણ એનો પ્રારંભ રાજવી જેવા જ એ શૂરવીર છે, તેમ છતાંય એમને જન્મને કારણે હીન થાય જ નહીં. જયભિખ્ખને લાગ્યું કે માણસ સાથે જેમ ભાગ્ય જોડાયેલું માનવામાં આવ્યા છે. આ રોહિણેયના મનમાં શૂદ્રનું કલ્યાણરાજ્ય છે, એમ પુસ્તકને પણ પોતાનું ભાગ્ય હોય છે, પણ પછી એવું બન્યું કે સ્થાપવાની કલ્પના હતી. ભગવાન મહાવીર સ્વામીના સમયની અણધારી ઝડપે એ કૃતિ લખાઈ ગઈ. લેખક નોંધે છે, “શેરને માથે સવાશેર ઘટનાઓને વણી લેતી આ કથામાં આજના યુગ માટેના પણ ક્રાંતિસર્જક છે, એમ ‘ભાગ્યનિર્માણને માથે પણ ભાગ્યનું નિર્માણ છે જ ને!'' (પ્રસ્તાવના, વિચારો મળે છે. જન્મજાત ઊંચ-નીચના ભેદમાં રચ્યાપચ્યા રહેતા ‘ભાગ્યનિર્માણ”) આનું કારણ ૧૯૪૮નો એ કોમી રમખાણનો સમય ભારતીય સમાજને “માનવમાત્ર સમાન'નો સંદેશ લેખક કલાત્મક હતો. કોમી એકતામાં દૃઢ શ્રદ્ધા ધરાવનાર લેખકને દેશની પરિસ્થિતિ રીતે આપે છે. હકીકતે આ નવલકથાની પાત્રસૃષ્ટિમાં ભગવાન મહાવીર જોઈને દારુણ વેદના થઈ. ચોતરફ ચાલતી હત્યા, દ્વેષ અને ત્રાસની અને રોહિણેયના પાત્રોનું ખૂબ આકર્ષક નિરૂપણ લેખકે કર્યું છે અને ઘટનાઓએ લેખકના હૈયામાં આગ નહીં, પણ “મહાદવ” જગાવ્યો, ગુજરાતી સાહિત્યના વિવેચક શ્રી અનંતરાય રાવળે નોંધ્યું છે કે, આથી એમણે ‘બિનસાંપ્રદાયિક' શાસનના ભૂતકાળમાં થયેલા એક ગુજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે જ તવારીખી પ્રયોગની વાત કરીને રાષ્ટ્રના એ પ્રકારના ભાગ્યનિર્માણનો હશે.”
સંકેત કર્યો.
(ક્રમશ:) આ કથામાં મહર્ષિ મેતારજની સાથોસાથ રોહિણેયનું કથાનક હોવાથી લેખકે એની ત્રીજી આવૃત્તિ સમયે એનું નામ બદલીને ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ સંસારસેતુ' રાખ્યું. આ રીતે ‘ભાગ્યનિર્માણ” અને “સંસારસેતુ'માં ૦૦૭. ફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫. મોબાઈલ : ૦૯૮ ૨૪૦૧૯૯૨૫
| શુભ આરંભ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ દ્વારા સર્વપ્રથમવાર યોજાનારો છ મહિનાનો હસ્તપ્રતવિધાનો સર્ટિફિકેટ કોર્સ હસ્તપ્રતવિદ્યા અંગે ગુજરાત યુનિવર્સિટીની માન્યતા ધરાવતા છ આ પૂર્વે ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ ૨૦૦ વિદ્યાર્થીઓ અને મહિનાના સર્ટિફિકેટ કોર્સનું બે સંશોધન-સંસ્થાઓના ઉપક્રમે આયોજન અધ્યાપકો માટે ત્રણ દિવસનો હસ્તપ્રતવિદ્યા વિશેનો રાષ્ટ્રીય સેમિનાર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સર્વ પ્રથમવાર હસ્તપ્રતવિદ્યા વિશે છ યોજ્યો હતો અને એ પછી ૫૦ વિદ્યાર્થીઓની પંદર દિવસની કાર્યશિબિર, મહિનાનો સઘન અભ્યાસક્રમ શરૂ થશે.
કરી હતી. | જૈન ધર્મના પ્રસારનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરતી ઈન્સ્ટિટ્યૂટ હસ્તપ્રતવિદ્યાના આ સર્વાગી અભ્યાસક્રમમાં ભારતીય લિપિઓની
ઑફ જૈનોલોજી અને ઈ. સ. ૧૯૪૦ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ઉત્પત્તિ, ભારતીય લિપિની વિશિષ્ટતા, ભારતીય અંકવિજ્ઞાન, હસ્તપ્રત સર્વપલ્લી રાધાકૃષણનને હાથે ઉદ્ઘાટન પામેલ ધર્મ, તત્ત્વજ્ઞાન અને લેખનસામગ્રી, વર્તમાન સમયમાં લહિયાઓ દ્વારા ચાલતી સંસ્થાઓ, | સંશોધનના પ્રતિષ્ઠિત કેન્દ્ર સમા ભો. જે. અધ્યયન સંશોધન લહિયાઓ દ્વારા ચાલતું શાસ્ત્રગ્રંથનું લેખન, સંશોધન અને સંપાદનની વિવિધ વિદ્યાભવનના સંયુક્ત ઉપક્રમે આગામી ૬ઠ્ઠી જુલાઈ, ૨૦૧૩ને પદ્ધતિઓ, હસ્તપ્રતમાં લેખનનું સ્વરૂપ, હસ્તપ્રતના પ્રકારો, હસ્તપ્રતમાં સંક્ષેપ, શનિવારથી આ કોર્સનો પ્રારંભ થશે.
હસ્તપ્રતના સંકેતો, ચિહ્નો, જ્ઞાનભંડારોમાં થતી હસ્તપ્રતની સંરક્ષણ પદ્ધતિ, | આ કોર્સમાં અનેકવિધ વિષયો પર ૨૦ થી વધુ તજજ્ઞો વક્તવ્ય હસ્તપ્રત બગડવાના કારણો, હસ્તપ્રતના કેટલોગિંગની વિવિધ પદ્ધતિ જેવા વિષયો આપશે તેમજ હસ્તપ્રતોનું એક વિશિષ્ટ પ્રદર્શન યોજવામાં આવશે ઉપર વક્તવ્યો આપવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને અન્ય સંશોધન સંસ્થાઓની મુલાકાતનું આયોજન આ કોર્સ અંગે વિશેષ માહિતી માટે નીચેની સંસ્થાઓનો સંપર્ક સાધશો. કરવામાં આવશે. હસ્તપ્રતના વાચન અને સંપાદન અંગે મૅક્ટિકલ (૧) ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, કામ કરાવવામાં આવશે અને વિદ્યાર્થીઓ પાસે એક અપ્રગટ હસ્તપ્રતનું આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. ફોન : સંપાદનકાર્ય પણ કરાવવામાં આવશે.
૨૬૭૬ ૨૦૮૨-સમય : બપોરે ૧૨-૦૦ થી ૫-૦૦). આ અભ્યાસનો હેતુ ગુજરાતના તેમ જ દેશના ગ્રંથભંડારોમાં (૨) ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન, (એચ. કે. કૉલેજ કેમ્પસ | અભ્યાસુઓની રાહ જોતી હસ્તપ્રતોને પ્રકાશિત કરવાનું છે. ભો. જે. આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોન નં. ૦૭૯-૨૬૫૮ ૮૮૬ ૨. અધ્યયન-સંશોધન વિદ્યાભવનના ૧૪ હજારથી વધુ હસ્તપ્રતો સમય : ૧૫ જૂન સુધી સવારે ૮ થી ૧૨, ૧૬ જૂનથી બપોરના ૧૨ થી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુલભ બનશે.
પ-૦૦).