________________
૨૮
પુસ્તકનું નામ : Develpment &Impact of
Jainism in India & abroad
સંપાદઘ : ગુજાવંત બરવાળિયા પ્રકાશન ઃ અહંમ સ્પીરિચ્યુલ સેન્ટર્સ
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર
ઑફિસ નં. ૨, મેવાડ પાટણવાળા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ
૪૦૦ ૦૭૭. ફોન : ૦૨૨-૪૨૧૫૩૫૪૫ gunvantbasrvalia@gmail.com મૂલ્ય રૂા. ૩૦૦/-, પાના-૨૨૦, આવૃત્તિ-૧, માર્ચ-૨૦૧૩,
અર્હમ્ સ્પીરિચ્યુઅલ સેન્ટર-સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ
સેન્ટરના ઉપક્રમે બોજાયેલ જ્ઞાનસત્ર-માં આ પુસ્તકનું વિમોચન થયું. ૨૨૦ પાનાના ૩૧ લેખોમાં સંપાદકે સમગ્ર જૈન ધર્મ, દર્શન વગેરેના દેશ-વિદેશમાં થયેલ પ્રચાર-પ્રસાર અને વિસ્તારની સરસ રૂપરેખા આપી છે. પરદેશના વિદ્વાનો, હસ્તપ્રતો, પરદેશમાં જૈન મૂર્તિપૂજાની અસર, પરદેશમાં વસતી પ્રજાનું જૈન શાસનમાં પ્રદાન, જૈનધર્મની એશિયાના દેશોમાં અસર, વીરચંદ રાવ અને પશ્ચિમના દેશોમાં જૈન ધર્મની સાચી સમજ, બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડમાં શરા જાતિના મૂળ, ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, કેરલા, આંધ્ર પ્રદેશ, કચ્છ, ઓરિસ્સા, નામિલનાડુ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં જૈન ધર્મનો વિકાસ. વિષયક વિવિધ લેખો દ્વારા જૈન ધર્મના થયેલ પ્રચાર, અસર વગેરેની વિગતો આપી છે. જે વાચકના દિલોદિમાગને માહિતીસભર બનાવી દે છે.
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત
n ડૉ. કલા શાહ
મૂલ્ય-રૂા. ૨૫૦/-, પાના-૨૫૦, આવૃત્તિ-૧, છૂપો ડર હોવાને કારણે મૃત્યુ અાગમનો વિષય -માર્ચ-૨૦૧૩. હોય છે. પરંતુ જ્ઞાનીઓ મૃત્યુનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે છે. પણ તે આપણી સમજમાં આવતી નથી. જ્ઞાનીઓ કહે છે કે મૃત્યુનું સ્મરણ
પ્રત્યેક પળે જીવ માટે કલ્યાણકારક છે.
વ્યવહારે શ્રાવક, વેપાર વ્યવસાયી પણ અંતરથી સાધક, ચિંતક, સુધારક એવા સુરેસભાઈ ગાલાએ સ૨ળ એવા આ પુસ્તકમાં તેમના મૌલિક વિચારો વ્યક્ત કર્યા છે જે આપણાં ઘણાં ભરોને નોડે છે. જૈન ધર્મ બાહ્ય ક્રિયાકોડમાં અટવાઈ ગયો છે. અને ‘ધ્યાન’ની સાધના પદ્ધતિને વિસરી ગયો છે, એનું દુઃખ લેખક વ્યક્ત કરે છે. તેમના મતે તપ એટલે 'અનુષ્ઠાન દ્વારા આત્મભાવમાં લીને થવું.' ચૌદ ગુણસ્થાન વિશેના લેખમાં તેઓ થવું.' ચૌદ ગુણસ્થાન વિશેના લેખમાં તેઓ સાધકને આત્મવિકાસની દિશા બતાવે છે, છે આવશ્યકોનું મૌલિક અર્થઘટન સુરેશભાઈ કરે છે, ગદાધરવાદની વિશદ ચર્ચા કરે છે. અને એની ઐતિહાસિકતા પણ તપાસે છે. જૈન ભૂગોળની આધુનિક વિજ્ઞાન સાથે સરખામણી કરે છે. તેઓ માને છે કે જૈન ધર્મને બાવીસમી સદી સુધી લઈ જવો હશે તો જૈન આચારમાં કેટલાક વૈજ્ઞાનિક સુધારા કરવા પડશે.
આમ લેખક આ પુસ્તકના છ નિષેધોમાં એવા મલકમાં લઈ જાય છે જ્યાં ગહન પરમ સ્થાપિત છે. લેખક મરમને આપણી બુદ્ધિ અને હૃદય પાસે મૂકી દે છે. યથાર્થ શિર્ષક, ભાષા સરળ, અઢળક કાવ્યપંક્તિઓ અને દૃષ્ટાંતોનો ઉપયોગ લેખકની બહુશ્રુતનાની પ્રતીતિ કરાવે છે. વાંચવા અને વિચારવા તથા ધ્યાનસ્થ થવા જેવું પુસ્તક છે.
XXX
જુલાઈ, ૨૦૧૩
ગુણવંત બરવાળિયા લિખિત આ પુસ્તકમાં મૃત્યુ વિષય ગહન પણ સરળ ચિંતનનું આલેખન છે. જે હ્રદયસ્પર્શી તો છે જ અને વાચકને વિચારતા કરી મૂકે તેવું છે. મોટે ભાગે આપણે મૃત્યુ વિશે
વિચાર કરતા નથી. કદાચ આપણા મનમાં કોઈ
XXX
પુસ્તકનું નામ ઃ મૃત્યુનું સ્મરણ લેખક : ગુણાવંત બરવાળિયા
પુસ્તકનું નામ : મરમનો મલક
(જૈન ધર્મના કેટલાક વિષયોની આત્મ સાધનાની પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ
દૃષ્ટિએ છાવ)
પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
૩૩, મહંમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ૪૦૦૦૦૪. ફોન : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. email : shrimjys@gmail.com વેબસાઈટ :
www.mumbaijani yuvaksargh.com
અંતિમ અવસરને જો આપણે અન્ય મહોત્સવોની જેમ મૃત્યુ મહોત્સવ રૂપે જોઈતું નો સ્વજનની વિદાય પછી આર્તધ્યાનમાંથી બચી શકાશે. લેખક જ્ઞાનીઓના વચનની મહત્તા સમજાવે છે કે જ્ઞાનીઓના વચનોને આચરણમાં લઈશું તો આપણું જીવન અનાસક્તિના માર્ગે જશે અને આ નિર્લેપી દશા જીવને સમાધિમરણના રાજમાર્ગે લઈ જશે. મૃત્યુનું ચિંતન જ્ઞાન અને વૈરાગ્યની મંત્રી રચે છે અને આ મૈત્રી સનિ પ્રેરે છે.
XXX
પુસ્તકનું નામ : ‘આત્માનો વિકાસક્રમ’ નિર્ગાદી મોક્ષ સુધીની યાત્રા લેખક-સંપાદક : પૂ. મુ. સંયમકિર્તી મ.સા. પ્રકાશક-પ્રાપ્તિસ્થાન : શ્રી સમ્યક્ જ્ઞાન પ્રચારક સમિતિ
સેવંતીલાલ જૈન, અજયભાઈ, ડી-૫૨, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, ૧લી પાંજરાપોળ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન ઃ ૨૨૪૦૪૭૧૭. મૂલ્ય-રૂા. સદુપયોગ/-, પાના ઃ ૨૮+૫૮૦,
આવૃત્તિ-પ્રથમ, વિ. સં. ૨૦૦૮,
પ્રસ્તુત પુસ્તકમાં ભવ્યાત્માની નિગોદથી મોક્ષ સુધીની વિકાસયાત્રાના વિવિધ પડાવોની વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે.
નવભારત સાહિત્ય મંદિર
આ પુસ્તકમાં ૫ વિભાગ, ૨૩ પ્રકરણ અને ૪ પરિશિષ્ટો છે. અહીં ગુણસ્થાનકના ક્રમે ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ- મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે. તેમાં યોગની ૪૦૦૦૦૨. દૃષ્ટિઓને ગૂંથી લીધી છે. પ્રાપ્તિ સ્થાન : કસ્તુરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી ચીડ, અમદાવાદ૩૮૦૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૪૭૭૦.
સાર રૂપે લેખક કહે છે-પ્રભુની આજ્ઞા મુજબ જીવીશું તો આગલી મુકામ સુરક્ષિત અને ઉજ્જવળ બનશે અને પ્રભુની આજ્ઞાની ઉપેક્ષા કરીશું તો અસુરક્ષિત અને ભયંકર-અંધકારમય બનશે. પ્રભુએ આપણો સાચો મુકામ મોલ બનાવ્યો છે,
મૂલ્ય-રૂા. ૮૦/-, પાના ઃ ૧૧૬, આવૃત્તિ-ચોથી, એપ્રિલ-૨૦૦૯.