________________
८
પ્રબુદ્ધ વન: ગાધરવાદ વિશેષાંક
****************************************
*
બૃહવૃત્તિમાં કરેલા વિવરણના આધારે આજે ‘ગણધરવાદ’(૨) આગમવાદી આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રચલિત છે.
*
વિશેષાવશ્યકભાને ‘જૈનજ્ઞાન મહોદધિ'ની ઉપમા આપવામાં * આવી છે. આની ૩૬૦૬ ગાથાઓમાંથી ૧૫૪૯ થી ૨૦૨૪ *સુધીની ૪૭૬ ગાથાઓ ગણધરવાદ પર છે.
*
*
ગણધ૨વાદનો સૌથી વધારે વિસ્તાર આ વિશેષાવશ્યકભાષ્યમાં જ છે. તેના ઉપરથી કલ્પસૂત્રની વિનયવિજયજી રચિત ટીકામાં ધો સંક્ષિપ્ત ગાધરવાદ છે, જે ભાદરવા સુદ બીજના દિવસે બોરના વ્યાખ્યાનમાં વંચાય છે.
* શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપર ગ્રંથકર્તા શ્રી જિનભદ્રગણિજીની * પોતાની જ રચેલી સ્થાપશ ટીકા, કોલાચાર્યજીની ટીકા અને # . શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજીની રચેલી ટીકા, વગેરે ઘણું સાહિત્ય *રચાયેલું છે. પ્રથમની બન્ને ટીકા સંક્ષિપ્ત અને કંઈક કઠીન છે. *જ્યારે મલધારીજીની ટીકા વિસ્તૃત, સ૨ળ અને સુખબોધ છે. આ ટીકાની * રચના થતાં પ્રથમની બે ટીકાઓ પઠનપાનનો વિષય બની ગઈ.
* મલધારીજીની ટીકા ૨૮૦૦૦ શ્લોક ૧૯૪૭૬ ગાથાઓ ગણધરવાદ પર છે. પ્રમાણ છે. વિશેષાવશ્યકભાષ્યના સર્વ વિષયોને સરળ રીતે ન્યાયયુક્ત ભાષામાં વિસ્તૃતપણે રજૂ કરનારી આ ટીકા છે. તેમાં જ આ ગણધ૨વાદ સારી રીતે ચર્ચેલો છે. આ રીતે આ * ગાધરવાદના વિષયને નીચેના ચાર ગ્રંર્થો સાથે પૂર્વાપર સંબંધ
છે.
#
*
*
*
આચાર્ય ભદ્રબાહુગણિ (દ્વિતીય)
* *
ભદ્રબાહુ નામના એકાધિક પ્રભાવક આચાર્યો થઈ ગયા. ભદ્રબાહુ પ્રથમ (વી.નિ. ૯૪ શ્રી વી. નિ. ૧૭૦) પાંચમા અને * અંતિમ શ્રુતધર હતા. આચાર્ય ભદ્રબાહુ (દ્વિતીય) (વી. નિ. દસમી અગિયારમી શતાબ્દિ) જેનાગમના નિર્યુક્તિકાર તરીકે પ્રસિદ્ધ છે. એમણે આચારાંગ, સૂત્રકૃત્રાંગ, આવશ્યક આદિ દસ આગમોની નિયુક્તિઓની રચના કરી હતી, જેનો લાભ આજે પણ મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ પાર્શ્વનાથ સ્તોત્ર 'ઉવસગ્ગહરં'ની રચના પણ એમણે કરી હતી. તેઓ સુપ્રસિદ્ધ જ્યોતિર્વિદ વરાહમિહિરના વડીલબંધુ હતા. પ્રસ્તુત વિષય ‘ગણધરવાદ’નું મૂળ એમણે રચેલી આવશ્યક નિર્યુક્તિમાં મળે છે.
*
*
*
આગમોના અદ્વિતીય વ્યાખ્યાકાર આચાર્ય નિભગા (વિ. સં. ૫૪૫-૬૫૦) ને આગમવાણી માટે અગાધ શ્રદ્ધા હતી. એમણે રચેલા ‘વિશેષાવશ્યકભાષ્ય’ આદિ દસ ભાષ્યો આગમ અને નિર્યુક્તિઓના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે. ચૂર્ણિકાર સિદ્ધસેનગણિ, મુનિ ચંદ્રસૂરિ, ટીકાકાર મલયગિરિ, આચાર્ય હેમચંદ્ર, આદિ આચાર્યોએ એમને યુગપ્રધાન, શ્રુતજ્ઞાનમાં દશ, * જનમુદ્રા સમાન અને શાનના સમુદ્ર વિશેષોથી નવાજ્યા છે. એમની ચિંતન-વિદ્યા મૌલિક હતી. એ જિનાગમ સિંધુ હતા. * વિશેષાવશ્યકભાષ્યમાં નય, નિક્ષેપ, પ્રમાણ, સ્યાદ્વાદ આદિ * દાર્શનિક વિષયો પર ગૂઢ પરિચર્ચા, કર્મશાસ્ત્રનું સૂક્ષ્મ પ્રતિપાદન, જ્ઞાન-પંચકના ભેદ-પ્રભેદો સાથે વ્યાખ્યા, શબ્દશાસ્ત્રના અ વિસ્તારથી વિવેચન અને ઔદારિક આદિ સાત પ્રકારની વર્ગણાઓ સંબંધમાં નવા તથ્ય મળે છે. વિશેષાવશ્યકભાષ્યને જૈતજ્ઞાન મહોદધિની આ સામાયિક ભાષ્યના શ્રવણ, ઉપમા આપવામાં આવી છે. આની 3505 * અધ્યયન મનનથી બુદ્ધિ પરિમાર્જિત ગાથાઓમાંથી ૧૫૪૯ થી ૨૦૨૪ સુધીની થાય છે. એથી ભાષ્ય સાહિત્યમાં વિશેષાવશ્યકભાષ્યનું મહત્વપૂર્ણ સ્થાન છે. જૈન આગોના વિવિધ વિષયોનો આ પ્રતિનિધિ ગ્રંથ છે. * ગણધ૨વાદ માટેનો આ આધાર ગ્રંથ છે કારણ એમાં ગણધરવાદનું સર્વાંગપૂર્ણ વિવેચન છે. (૩) મળધારી આચાર્ય હેમચંદ્ર
*
મધારી હેમચંદ્ર (વિક્રમની બારમી શતાબ્દિ) તત્કાલીન યુગના વિશિષ્ટ વ્યાખ્યાતા હતા અને કલિકાલ સર્વજ્ઞ આચાર્ય * * હેમચંદ્રના પૂર્વવર્તી હતા. તેઓ સંસ્કૃતના પંડિત હતા. સ્વાધ્યાય, * યોગ તથા ધ્યાનમાં એમની સાજ ચિ હતી. તેઓ પ્રવચનકાર પણ હતા અને સાહિત્યકાર પણ. વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિના * અંતમાં એમણે સ્વ-રચિત દસ ગ્રંથોની સૂચના આપી છે જેમાં આવશ્યક ટિપ્પાથી વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિનો સમાવેશ થાય છે.
*
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
(૧) શ્રી ગજાધરભગવંત ચિત આવશ્યક સૂત્ર (૨) શ્રી ભદ્રબાહુસ્વામીજી રચિત-આવશ્યક નિર્યુક્તિ (૩) શ્રી જિનભગશિ રચિત-વિશેપાવશ્યકભાષ્ય (૪) મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય રચિત સંસ્કૃત ટીકા ગ્રંથકર્તાઓનો પરિચય
*
ચૌલુક્ય ચૂડામણિ સિદ્ધરાજ જયસિંહ એમના વ્યક્તિત્વથી અધિક પ્રભાવિત હતા. એમના કહેવાથી સિદ્ધરાજે એક વર્ષમાં ૮૦ દિવસ ‘અમારિ'ની ઘોષણા કરાવી હતી. (૪) મૂળ આધારગ્રંથ-વિશેષાવશ્યકભાષ્યની શૈલી
પ્રાચીન ઉપનિષદોમાં ભગવદ્ગીતામાં જે પ્રકારની સંવાદાત્મક શૈલી જોવામાં આવે છે અથવા તો જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકમાં જે વિવિધ સંવાદોની રચના કરવામાં આવી છે તે પ્રકારના સંવાદોની રચના કરીને આચાર્ય જિનભદ્રે ‘ગણધરવાદ’
નામના પ્રકરણની રચના કરી નથી, પણ તત્કાળમાં પ્રસિદ્ધ
*
黃
*
*
*
*
* *
*
*
*
********************************************