________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૩ વીણા-વાદિની સરસ્વતીની દક્ષિણ ભારતીય સાધના Backgroundના પ્રથમથી જ ક્ષમા યાચના. જો કે કોઈ વાર વ્યક્તિગત પરિચયથી પ્રભાવિત Purple Colourને કારણે ઉપસી આવી! આજુબાજુની Frameની મન ગુણ પ્રમોદથી ભાવનાશીલ થઈ વ્યક્તિના પરિચયનો લેખનમાં કોતરણી પણ અભુત રહી. કપાળનો લાલ ચાંદલો, ચારે હાથમાં અતિરેક થાય તેવો સંભવ છે. જો કે આ લેખમાં મારે તટસ્થ ભાવે વિવિધ અલંકારો, પાયની ભંગિમા, શ્વેત હંસ સાથે દેવીના ચહેરાના હકીકત જણાવવી છે જે વ્યક્તિગત નથી. ભાવ અદ્ભુત રહ્યા. જાંબલી કલરની પીછવાઈની Design પણ અછતી આ લેખમાં શાસ્ત્ર પ્રણાલી હોવા છતાં કંઈક ઉણપ કે અધૂરાશ ના રહી! અદ્ભુત મુખપૃષ્ઠ બદલ, સૌને અભિનંદન.
લાગે છે તે જણાવું છું. આવા લેખમાં વિચાર સ્વાતંત્ર્ય અને શાસ્ત્ર કલા, કવિતા અને કલ્પના, જીવનના રસને છલકાવતાં રહે છે. સંગતનું પ્રમાણ જળવાવું જોઈએ. આમાં કોઈ ટીકાનો આશય નથી. વાચકની બુદ્ધિ-પ્રભુતામાં ઉમેરો કરતાં રહે છે. ગુજરાતી ભાષાના પ્રથમ કોલમ, પ્રથમ પેરો. પૂરો પેરો જોવો. છેલ્લી લીટી સમય પાયાનાં દલપતરામને બિરદાવતો તંત્રી લેખ પણ ગમ્યો. ‘સત્ય, અહિંસા જતાં આ તીર્થકરોને લોકો અને શ્રમણો પૂજવા લાગ્યા! તીર્થંકર પૂજન અને ત્યાગ' એ ત્રણ મનુષ્ય જીવનના પાયાના પરિબળો ગણાય છે. તો જૈન દર્શનની મૂલ પ્રણાલી છે. તે સમય સાથે સંગત લાગતું નથી. જે મનુષ્યને આજીવન ટકાવી રાખવામાં ઉપયોગી થતાં રહે. “જે છે પેરો ૪, આ રીતે જૈન દર્શનમાં સ્વાભાવિક વિરોધ જણાય છે. અનુસંધાન તે', સત્ય, કોઈનું પણ મન, વચન કે કર્મથી બુરું ના ઈચ્છવું તે અહિંસા વિરોધ લાગવો તે એકાંત છે. જ્ઞાન-તત્ત્વ અને ભક્તિનો સુમેળ સમજવો અને અપરિગ્રહયુક્ત અનાસક્તિનો ભાવ, તે ત્યાગ, જે જીવનનો સ્થાયી જરૂરી છે. ભાવ બની રહેવો જોઈએ. શરીર ક્યાં આપણું છે? તે પણ “સરતું' પેરા પાંચમાં અનિશ્વરવાદી શબ્દથી જે વિગત આપી તે પણ અપૂર્ણ ‘તરતું રહે છે. તે દરમ્યાન, તેમાં રહેલા આત્માનું ઊર્ધીકરણ થતું છે. બંને પરંપરામાં ઈશ્વર કર્તાપણે નથી મનાયો. અસ્તિત્વથી, ઘણી રહેવું જોઈએ. Sublimation of Soul' કે જેથી ભાવિ પેઢીને તેનો વિશિષ્ટતાથી બંને દર્શન ઈશ્વર-ભગવાનની માન્યતા ધરાવે છે. તેમાં સૂક્ષ્મ લાભ મળતો રહે. ઈશ્વર, ખૂબ સૂક્ષ્મ એવો હૃદયાત્માનો ભાવ પૂજા વગેરે સાધના પદ્ધતિ છે. છે. એક હવા છે કે જેને આપણે સૌ શરીરમાં સંઘરીને બેઠાં છીએ! બીજી કોલમ ત્રીજો પેરો. જૈન દહેરાસરોનો ભારતભરમાં વધારો યથાકાળે, તે હવા, આત્મા, મુક્ત થયા વગર રહેવાનો નથી. તો તેને થયો. આ પેરામાં આગળનું જોવું. મહાવીરે જૈનોના ચાર ભાગ પાડયા. સમૃદ્ધ કરવામાં જીવનને ખર્ચવું રહ્યું કે જેથી પુનઃ જન્મ બહેતર બને. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. જેઓ તીર્થ સમાન છે નહીં કે ધાર્મિક
Tહરજીવન થાનકી, પોરબંદર સ્થાનો. વિગેરે. આ ચાર ભાગ નથી પણ ચારનું એકમ સંઘ છે. તે
મહાવીરના સમયમાં થયા તેમ નથી પણ પરંપરાથી તીર્થકરો તીર્થની રેશ્મા જૈનના મૃત્યુ વિષયક વિચારના અનુસંધાનમાં જણાવવાનું કે ‘જન્મ સ્થાપના કરતા રહ્યા છે. સ્થાવર અને જંગમ બંને તીર્થોનું સમન્વયકારી અને મૃત્યુ’ એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. Actual-Death is an End. માહાસ્ય સમજાવવું જોઈએ. પુરુષ-આત્મા-હવાનું, પ્રકૃતિ સાથેનું, સમયબદ્ધ જોડાણ!
મૂર્તિપૂજા અનંતર મોક્ષનો માર્ગ નથી, પાત્રતા માટેનું સાધન છે. મૃત્યુ (Death) જેવું કંઈ છે જ નહીં! જે કંઈ છે તે પરિવર્તન છે. આ કાળના શ્રેષ્ઠ અવલંબન જૈન મૂર્તિ અને જૈન આગમ છે. બંને માર્ગના ‘Form changes, but substance remains.' આપણું ધ્યેય કેવળ પૂરક સાધન છે, સાધ્ય તો અધ્યાત્મ – ભાવ શુદ્ધિ. રત્નત્રયીનું અભેદ સમૃદ્ધ-આત્માઓનું સર્જન કરવાનું હોવું કે રહેવું જોઈએ. પરિણમન છે તે સાચું છે. જેમ ગંતવ્ય સ્થાને જવા માર્ગનું જ્ઞાન અને ‘દિવ્યાત્માઓનો આવિર્ભાવ વત્ર, તત્ર, સર્વત્ર પ્રકાશ અને અંધકારનો ચાલવાનો ઉદ્યમ બંને આવશ્યક છે. નાશ.
પેરો , મૂર્તિ પૂજા અને મંદિરોમાં...લખ્યું છે કે જૈન દર્શન આ બે Tહરજીવન થાનકી, પોરબંદર દર્શન સાથે અમલમાં આવ્યું વિગેરે જૈન આગમ કે ઇતિહાસ સાથે
સંગત થતું નથી. તીર્થકરોના જન્મ ભગવાન દ્વારા ઉજવાય છે તે બરાબર વિષય અંક-૫, મે માસ ૨૦૧૩, “પ્રબુદ્ધ જીવન'
નથી, ઈન્દ્રિયાદિ દ્વારા ઉજવાય છે. (કદાચ પ્રિન્ટની ક્ષતિ હોઈ શકે.) લેખ: જૈન પદ્ધતિમાં ભક્તિનું સ્થાન.
આ જ માસિકમાં શ્રી કુમારપાળ દેસાઈનો “નેમ-રાજુલ” કથાના લેખક : શ્રી કામિની ગોગરી, અનુવાદ : પુષ્પા પરીખ
લેખમાં પણ જૈન દર્શનની પ્રણાલીના કંઈક સમયોચિત ઉલ્લેખ છે. તે આપના માર્ગદર્શન હેઠળ પ્રબુદ્ધ જીવનમાં ઉત્તમ સાહિત્ય સંપન્ન શાસ્ત્રીય અને સપ્રમાણ છે. જૈન હોવાને કારણે નહિ પણ અભ્યાસપૂર્ણ થાય છે. વિચાર વહનનું સ્વાતંત્ર્ય, વર્તમાનમાં વહેણ સાથે સુસંગત, જણાય છે. કોલમ-૨, વિરોધના મુદ્દાઓમાં પેરા નં. ૨ હિંસા-અહિંસા અર્વાચીન, પ્રાચીન શૈલીનું ઘણું સાહિત્ય દર્શન મળે છે.
આ બે વિગત તો સંપ્રદાય ભેદથી છે. જીવ માત્રનું જીવન પૃથ્વીકાયાદિના આપ ખૂબ જ વિચારવંત, ઉમદા દિલ અને અભ્યાસી છો તેથી ભોગ સાથે જોડાયેલું છે. પૂર્ણ અહિંસા તો ચોદ ગુણસ્થાનક પછી કેટલુંક ટૂંકમાં જણાવીશ. યદ્યપિ મારી અલ્પતાથી સમજફેર હોય તો પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સાંસારિક અને ધાર્મિક જીવનમાં વિવેકની