________________
જુલાઈ ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
ભાવ-પ્રતિભાવ |
(૧)
મળ્યો છે. જણાવતાં હર્ષ ઉપજે છે કે મારા પીએચ.ડી.ના ગાઈડ ડૉ. પ્રબુદ્ધ જીવન’ મે '૧૩ અંકમાંનો તમારો ફાર્બસ વિશેનો સંપાદકીય લેખ કલાબેને આ વિશેષાંક સુંદર રીતે રજૂ કરેલ છે. એમને જેટલા અભિનંદન
તમારા ઉપરોક્ત લેખ માટે તમને મારા હૃદયપૂર્વકના અભિનંદન. આપીએ તેટલા ઓછા છે. જે શાસનમાં આપણે રહીએ છીએ તે વીર રાજા ભોજ તો પંડિતોના એક એક નવા રચેલ શ્લોક ઉપર મુઠ્ઠી ભરીને પ્રભુના જીવનની વાતો સ્તવન રૂપે તેમ જ તેના ભાવાર્થથી વિશિષ્ટ સોનામહોરો આપતો. પરંતુ આપણા આનંદઘનજીએ એક સ્તવનમાં રીતે જાણવા મળી. આ સ્તવન અંકમાં તેના વિવેચનો સુંદર રીતે કંચન અને પાષાણને એક સમાન ગણનારની વાત કરી છે!
લેખકોએ રજૂ કરેલા છે તે સ્તુત્ય છે અને કહેવાનું મન થાય કે-“વીરનું મારી એક ખાસ અરજ; દર બે મહિને આવો એકાદ લેખ જરૂર શાસન વિશાળ છે.” આપો. હવે પછીદા.ત. મેક્સમૂલર, મેકોલે, હર્મન જેકોબી (જૈન દર્શનના આ પૃથ્વી પર પ્રાણી માત્રને પ્રેમ શીખવતી નિશાળ છે. જર્મન વિદ્વાન) વિશે તો લખો જ. એવા તો ઘણાં નામ મળશે. (દા. ત. જ્હોન અને અંતમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આ પત્રિકા ખરેખર દર વુડરોફ જેમણે ‘આર્થર એવલોન'ના તખલ્લુસથી આપણાં યોગશાસ્ત્ર-કુંડલિની મહિને કંઈક નવું નવું આપતી રહે છે. યોગ ઉપર બે અમર ગ્રંથો આપ્યા.
Dડૉ. હિંમતલાલ શાહ, મુંબઈ Dમાવજી સાવલા (ગાંધીધામ-કચ્છ) (૨).
‘પ્રબુદ્ધ જીવનમાં હંમેશાં પાછલા પાને જે સાચી ઘટનાઓ મેના ‘પ્રબુદ્ધ જીવનમાં અને ‘મનના મોજા', ‘રે પંખીડા' તમારા આપવામાં આવે છે તે બહુ પ્રેરણાદાયી હોય છે. ફેબ્રુઆરીના અંકમાં લેખ ઉપરનો પ્રતિભાવ વાંચ્યો. પ્રતિભાવોનો વિચાર કરનારા હોવા ‘પુત્રીતર્પણા’ શ્રી રમેશભાઈ તન્નાએ લખેલી સાચી વાત તમે છાપી છતાં એટલું જણાયું કે, એકલા થયા પછી કઈ પ્રવૃત્તિઓ કરવી કે, છે. મેં ભૂતકાળમાં આપને વિનંતી કરેલી અને ફરીથી પણ કરું કે, જેથી મન એમાં પરોવાયેલું રહે એ અંગે પણ લોકોના કેટલાય સૂચનો આવી સત્ય ઘટનાઓ પર્યુષણ વખતે એક નાના પુસ્તકના રૂપમાં પ્રગટ હશે, પણ હું મારો પોતાનો અનુભવ જણાવું કે, છેલ્લાં ૨૭ વર્ષથી હું કરવી જોઈએ. નાના પુસ્તકના રૂપમાં કે જે હાથમાં રાખીને વાંચી જાહેર સેનિટેશનનું જે કામ મારી સંસ્થા નાસા ફાઉન્ડેશન મારફતે કરું શકાય એવું હોવું જોઈએ. પર્યુષણ વખતે એટલા માટે કહું છું કે, છું, તે કામ અટકે એવું છે જ નહીં, કારણ કે આપણા સમાજમાં એ ધાર્મિક વાતાવરણમાં આવા પુસ્તકોની ૫-૧૦ હજાર નકલો હોય તો અંગેની માગ હંમેશાં વધતી જ રહેવાની છે. એટલે મોટી ઉંમરના લોકો પણ લોકો ૨૦-૨૫-૩૦ રૂપિયા આપીને લઈ જાય, અને તે એક ભેગા થઈને એક મંડળ બનાવે અને એટલું નક્કી કરે કે, લોકોને પુણ્યનું કામ પણ ગણાય. તમે ‘પ્રબુદ્ધ જીવનમાં આવી સાચી ઘટનાઓ સંડાસ અને પેશાબખાનું એવા એક યુનિટનો કુલ ખર્ચ દશ-બાર હજાર પ્રગટ કરો જ છો. એટલે આ કામ મુશ્કેલ નથી. સાચી કથાઓમાં જે થશે. એવા યુનિટો કેટલીક અગત્યની જગ્યાઓ ઉપર ઊભા કરવા માનવતા, ઉદારતા અને બીજાનું કરી છૂટવાની ઈચ્છા દેખાય તેવા જોઈએ. એવો વિચાર કરીને એક પ્લાન કરે અને એની જાહેરાત આપે લેખ હોય, તેવા લેખોમાંથી વાંચનારને ઘણી પ્રેરણા મળતી હોય છે. તો લોકો ૧૦૦% દાન આપશે. સંસ્થાની મારફતે આવા દાનનો આપણને ખબર નથી પડતી કે, એવી પ્રેરણા કોનામાં, ક્યારે કામ કરે ઉપયોગ કરવો અને લોકોને રોજ જરૂરત છે એવી આ વ્યવસ્થા ઊભી છે. જેમ એક સપુરુષને મળીએ અને તેની અસર આપણા મન ઉપર કરવી, અને તેને ચલાવવી તે એવું રચનાત્મક કામ છે કે, જેમાં નિવૃત્તિનો થાય અને તેની ખબર આપણે કયું કર્મ આગળ એવું કરીએ કે સમાજને સમય બધો જ ખરચાઈ જાય છે. મુંબઈ શહેરમાં તો કેટલાક ૬૫-૭૦ ઉપયોગી હોય ત્યારે જ ખબર પડે. વિષમતા જ્યાં વધતી જાય છે એવા વર્ષની આસપાસના નિવૃત્ત લોકો એક લત્તામાં ભેગા થાય તો શરૂઆત સમાજમાં અને જ્યાં ફક્ત પૈસાની જ બોલબાલા છે એવા સમાજમાં તરીકે આ પ્રવૃત્તિ કરે એમાં ઘણો સમય જશે. અને લોકોને બહુ જ આવી સાચી ઘટનાઓ તેના વાંચનારને જરૂર પ્રેરક બનશે. આ પુસ્તક ઉપયોગી એવું સાધન મળશે. લોકોએ પ્રતિભાવો આપવા માંડ્યા છે આકારે પ્રગટ કરવા માટે જે રકમની જરૂર હોય તે મુંબઈમાં ૧૦૦% એટલે પ્રોત્સાહન થયું છે અને આપણે એ પ્રોત્સાહનને આગળ કરવું મળી શકશે, અને ન મળે તો મને કહેશો તો ૧૦ (દસ) હજારનું
ભંડોળ હું પણ ઊભું કરી આપીશ. Hસૂર્યકાન્ત પરીખ-સ્વાતંત્ર્ય સેનાની-અમદાવાદ
સૂર્યકાન્ત પરીખ (સ્વાતંત્ર્ય સેનાની) અમદાવાદ (૩) ‘પ્રબુદ્ધ જીવન'નો એપ્રિલ ૨૦૧૩નો મહાવીર સ્તવન વિશેષાંક | ‘પ્રબુદ્ધ જીવન’ના મે અંકનું મુખપૃષ્ઠ કલાત્મક, અતિ સુંદર રહ્યું.