________________
જૂન, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
૨ ૫.
જયભિખુ જીવનધારા : ૫૦
| ડૉ. કુમારપાળ દેસાઈ [ ગુજરાતી સાહિત્યમાં નવલકથાઓ અને નવલિકાઓના સર્જક જયભિખ્ખએ પ્રવાહી શૈલી, ભાવનાની પૃષ્ઠભૂમિ અને ઉન્નત કલ્પનાશક્તિથી આગવી ભાત ઉપસાવી હતી. પ્રત્યેક સર્જકના જીવનમાં અપાર મનોમંથનો સર્જાતાં હોય છે અને આંતર-બાહ્ય સંઘર્ષોની ભીંસ અનુભવાતી હોય છે. એ સંઘર્ષોના વલોણામાંથી મળેલું નવનીત એમની જીવનરીતિમાં અને કવનમાં પ્રગટ થતું હોય છે. જયભિખ્ખના જીવનમાં આવેલા મનઃસંઘર્ષની વાત જોઈએ આ પચાસમાં પ્રકરણમાં. ].
કેવો સુંદર ભવ્ય ધર્મ! જિંદગીની રફ્તારમાં હું તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો ! પોતાની જયભિખ્ખની ઉત્કંઠાની ભૂમિ પર સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની જીવનકિતાબના પાછલાં પૃષ્ઠો જોતાં યુવાન જયભિખ્ખું પરમ આશ્ચર્યમાં “સરસ્વતીચંદ્ર' મહાનવલે આદર્શનો અમૃતરસ સીંચ્યો. સાવ નવીન, ડૂબી જાય છે.
વણવિચારેલો ને વણખેડેલો રસ્તો જડી ગયો અને એની સાથે જિંદગીના પ્રારંભે તો ચિત્તમાં કોઈ ખૂણેય લેખક બનવાનો વિચાર માર્ગભોમિયો પણ મળી ગયો. અંતઃસ્કુરણાના બળે સંસ્કૃત-પ્રાકૃતનો નહોતો. નજર સામે નહોતું કોઈ સાહિત્ય કે નહોતા કોઈ સાહિત્યકાર. અભ્યાસ કરનારા યુવાને ગુજરાતી ભાષામાં લેખન-પ્રારંભ કર્યો. આ કૌટુંબિક વાતાવરણ પણ એવું કે વિદ્યાની ઉપાસનાને જીવનના સૌથી માટે કોઈ તાલીમ લીધી નહીં કે કોઈની પાસે શીખ્યા નહીં, બસ, ઊંચા આસને આરૂઢ કરી હતી, પણ અક્ષરની ઉપાસના કરીને આજીવિકા ભીતરમાંથી ‘કશુંક' આવવા લાગ્યું અને ખડિયાની શાહીમાં કલમ રળવાની કે સર્જક થવાની કોઈ કલ્પના કરતું નહીં.
ઝબકોળીને કાગળ પર પ્રગટ થવા માંડ્યું. ચૌદ ચૌદ વર્ષ સુધી જયભિખ્ખએ સંસ્કૃત સાહિત્યનું અને આસપાસના સમાજનાં વેપાર અને ઉદ્યોગમાં ગળાડૂબ રહેનારા ધર્મશાસ્ત્રોનું ગાઢ અધ્યયન કર્યું. એ સમયના મધ્ય હિંદમાં આવેલા સ્વજનોને આવા લેખન પર નિર્ભર જીવનનો વિચાર મનમાં વસ્યો ગ્વાલિયર પાસેના શિવપુરીની પાઠશાળામાં ધાર્મિક જ્ઞાનનો મહિમા નહોતો. પત્નીના પિયરપક્ષના પરિવારજનો વેપારમાં સુખી હતા, પણ હતો, પણ એ માત્ર સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો સુધી જ સીમિત હતો. આ યુવાન લેખકને સંપત્તિ કે સુવિધાની કોઈ તમા નહોતી. એક વાર વળી ગુજરાતથી આટલે દૂર ઘનઘોર જંગલની વચ્ચે સર્જેલા શિવપુરીમાં જે રસ્તે સંકલ્પપૂર્વક આગળ ડગ માંડ્યા, ત્યાંથી પાછા હઠવાનું ગુજરાતી ગ્રંથો તો ક્યાંથી જોવા મળે?
જયભિખ્ખના સ્વભાવમાં નહોતું. સંપત્તિ કે સમૃદ્ધિને બદલે મિજાજેજૈન ગુરુકુળમાં સાધુઓ અધ્યયન કરાવતા હોવાથી દાર્શનિક મસ્ત રહેવાનું વધુ પસંદ હતું. આ સમયે એક વાતની તો મનમાં પાકી નૈપુણ્યની આબોહવા ચોતરફ પ્રવર્તતી હતી. વળી શિવપુરીના ગુરુકુળમાં ગાંઠ વાળી હતી કે ગમે તે થાય, પણ “પંડિત” કે “પંતુજી' તો થવું જ જયભિખ્ખના જીવનનો ઘાટ ધાર્મિક શિક્ષક કે ધર્મપ્રચાર કરતા નથી. ભૂતકાળના અનુભવો પણ આવી અરુચિ કે અણગમાનું કારણ પંડિતજીના જેવો ઘડાઈ રહ્યો હતો. સમગ્ર જીવનશિલ્પ અમુક ઢાળામાં બન્યા હતા. આમ જે સહજ પ્રાપ્ય હતું. એ ત્યજીને તેમણે કષ્ટસાધ્યને અમુક ટાંકણાથી ઘડાતું હતું. જયભિખ્ખએ ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ અપનાવ્યું. કર્યો, “ન્યાયતીર્થ’ અને ‘તર્મભૂષણ'ની પદવી પણ મેળવી, પરંતુ અહીં લેખકને પૂર્વે સાહિત્યિક વાતાવરણનો કોઈ સ્પર્શ નહોતો. દિગ્ગજ ગુજરાતી ભાષાય ગુજરાતથી અભ્યાસાર્થે આવેલા થોડાક વિદ્યાર્થીઓમાં સાહિત્યકારનું ઉષ્માભર્યું પડખું નહોતું. સાહિત્યિક સંસ્થાઓના આરંભે માંડ સાંભળવા મળે, ત્યાં તેના સાહિત્યની તો વાત જ શી? જ એવા રંગ-ઢંગ જોયા કે એને તો નવ ગજના નમસ્કાર કર્યા. જીવ
આવી પરિસ્થિતિમાં અણધાર્યો ચમત્કાર થયો. અશક્ય શક્ય બન્યું. પણ એવો અલગારી કે કોઈ હેતુસર કોઈને મળવા જાય નહીં. મસ્તી જયભિખ્ખું લખે છે, “એકાએક ન જાણે કયા પ્રેરકબળે ગુજરાતીમાં અને ખુમારી એવા કે પોતાના સંકલ્પ પ્રમાણે ચાલવું, પછી ભલે એ લખવાની ઉત્કંઠા જાગી અને ‘ઉપવન' વાર્તાસંગ્રહની વાર્તાઓ સર્જાઈ. માર્ગે ચાલતાં પથ્થર ખાવા પડે કે પુષ્પમાળા મળે! સામાજિક અને આમાં એકેય કથા કાલ્પનિક નથી.” વળી લેખક લખે છે: “પુરાણ કાળથી ધાર્મિક સાપ્તાહિકોના લેખન અને કવચિત્ સંપાદનથી લેખનકાર્યના લઈને આજના કાળના અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી લઈ ગાંધીજી, શ્રીગણેશ મંડાયા, પરંતુ જયભિખ્ખ આવા “ઘસડબોળા'માં પણ ગોખલે કે ગજાનન સુધીના પુરુષોના જીવન-ઇતિહાસના કોઈ બહુ સ્વાધ્યાય માટેનો સતત અને નિયમિત અવકાશ શોધી લેતા. અપ્રગટ ભાગને આમાં સ્પર્શ કરવામાં આવ્યો છે એટલે આ સંગ્રહને કોઈ પણ હિસાબે અમદાવાદમાં એકલે હાથે ઘર ચલાવવાનું હતું. ઇતિહાસની વાર્તાનો સંગ્રહ પણ કહી શકાય. (‘ઉપવન' વાર્તાસંગ્રહની જીવનની આવશ્યકતાઓ મર્યાદિત હતી, પણ સંસાર માંડ્યો હોવાથી પ્રસ્તાવના)
પૂર્ણ તો કરવી જ પડે. વળી આજીવિકાનો એક માત્ર આધાર લેખન