________________
૬૮
ચારે આહારના ત્યાગ સાથે કરી હતી અને ક્યારેય એક ઉપવાસ કે લગાતાર આહાર કર્યો નથી.
પ્રભુ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
* કરે કરાવે પાપ નહીં ને, ના કદી અનુમોદતા, ગૃહસ્થોના ભોજનમાંથી નિર્દોષ આહાર શોધતા; ભૂખ્યા કાગડા પક્ષીઓને ચાનાં જોઈને પ્રભુ, વિઘ્ન ના પડે તેમને એમ ભિક્ષાએ જાતા લીધું. (૧૭) * ધમા બ્રાહ્મણ ભિખારી કે ચાંડાલ કૂતરા બિલાડી,
ગર્વધા કરી આહારની, ના કોઈના ભોજનમાં છંદ પાડી; શુષ્ક અને વાર્સી મળે, કયારેક મને વ્યંજન રસાળ, તન્મય બન્યા સંયમમાં,પ્રભુએ રાખ્યું છે મન વિશાળ... (૧૮) અહીં ભગવાનની એષણા સમિતિ અંગે વિશિષ્ટ સાવધાની અને અહિંસક વૃત્તિનું આબેહુબ વર્ણન છે. તીર્થંકરે પણ સાધક અવસ્થામાં સમિતિ અને ગુપ્તિનાં વિધિ નિયમોની આરાધના કરવાની હોય છે. * વિવિધ આસનોમાં બેસી, સ્થિર ચિત્તને કરતા,
જીવ અજીવ આદિ ત્રણ લોક વિશે, સ્થિત ધ્યાનને ધરતા; વિષયોમાં અનાસક્ત ભાવ, આત્માની શુદ્ધિ કરી, પ્રમાદ દોષ સેવન છોડી, સમ્યક સંયમ આચરી... (૧૯)
એપ્રિલ, ૨૦૧૩
રાખી સાધકને સાવચેત કર્યા છે. કોઈ પણ સંયોગોમાં કોઈ બહાનાં કાઢ્યાં ન હતાં. શમા, અહિંસા, સહનશીલતા, સહિષ્ણુતાના અર્મોધ શસ્ત્ર શૂરવીરતાથી લડ્યા અને વર્ધમાનમાંથી વીર અને વીરમાંથી મહાવીર
* સ્વયં તત્ત્વો જાન્ની લઈને, ત્રિયોગે રાખી જાગૃતિ, જાવજ્જીવ પાંચ સમિતિ પાળી, ત્રણ ગુપ્તિમાં નિવૃત્તિ; ધર્મધુરંધર વીર પ્રભુની, ના છે કેવળ કલ્પના, અનંતશક્તિનો સ્વાર્ગી કરે છે સ્વામી ઉપાસના...(૨૦)
ચાર ગતિ ચોવીરા દંડકનાં દુઃખો નથી વૈદવા, ગરવા ગુણો દેવાધિદેવના ગાઇએ એ છે દવા... (૨૩) * શૂરવીરતાનું પાન કરીએ આપના ગુણગ્રામથી,
મુક્તિનો નશો ચડે છે, ભાવભક્તિના જામથી; દોષમય છે સમજીવન ને ક્યાં તારું ઉજ્જવળ કવન ? શ્રદ્ધા છે કે મહાવીર માર્ગે, ટળશે સહુ આવાગમન.... (૨૪) ક્યાં મારા વીરપ્રભુનું નિર્મળ વન ચરિત્ર ? ને ક્યાં મારા જીવનની કરમ કહાણી? ક્યાં મારા વીરપ્રભુની પળે પળની જાગૃત્તિ ? ને ક્યાં
ધ્યાન માટે ઉક્કડુ, ગોદુહાસન, વીરાસન આદિ આસનોમાં સ્થિત થઈને, ત્રણ લોકના જીવ જીવાદિ પદાર્થોના વ્ય-પર્યાય,મારી યોક્ષણની પ્રમત્તતા ? તોયે... તો... સમ્યક્ શ્રદ્ધા છે કે પરમ
સખા પ્રભુ મહાવીર દયા, કરુણાની સખાવત કરી મારી કહાણીનો સુખદ અંત લાવશે... ।
નિત્યાનિત્યને ધ્યાનનો વિષય બનાવતા હતા અને સંકલ્પ-વિકલ્પોથી દૂર રહીને આત્મસમાધિને સાધતા હતો. ભગવાને ઇન્દ્રિયાદિના વિષષ્ઠમાં અમૂર્છિત બની, કાર્યોની ઉપશાંતતા કરી, કર્મ સામે સંયમનો યજ્ઞ માંડ્યો હતો.
ચોવીસમાં ચરમ તીર્થંકર ધર્મચક્રવર્તી એવા શ્રમણ ભગવાન મહાવીરની સ્તવના ચોવીશ ગાથા વડે કરીને, ચાર ગતિ, ચોવીશ દંડક અને ચોરાશીના ચક્કરને ચીરવા એક નવો ચીલો ચાતરી, શ્રી આચારાંગ સૂત્રનો નવમા અધ્યયનને મારા ક્ષર્યાપશમ પ્રમાણે હરિંગીન છંદમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડ... પાદટીપ :
બન્યા.
* દીર્ઘ તપસ્યા એકાંત ધ્યાને સંયમમાં લાગી લગન,
કષ્ટ પીયત ઉપસર્ગોની, જરી ન અડી એમને અગન; અષ્ટ કર્મને નષ્ટ કર્યા, વીરરસમાં થયા મગન, ગૌરવવંતા જિનશાસનની, ધજા ફરકે ઊંચે ગગન....(૨૨)
* ‘બોલેમિ ભંતે’ નહીં પરંતુ ‘કરેમિ ભંતે’ કરી કહ્યું, સાધકને સાવધાન કરે કહી પોતે જે છે અનુભવ્યું; ગૃહસ્થ કે ગૃહના ત્યાગમાં, ધ્યેયને ના છોડ્યું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું કારણ ના એમને નડ્યું. (૨૧) ભગવાન મહાવીરે પોતાના જીવનમાં અનુભવેલી અવસ્થાને સામે
* અનાદિકાળના પૂર્વ સંસ્કારોને હવે છૂંદવા, ભવભ્રમણ ચોરાશી ચક્કરોને હવે ભેદવા
પ્રભુએ સ્વતઃ તત્ત્વોને સારી રીતે જાણી લીધા હતા કારણ કે તીર્થંકર
પરમાત્મા સ્વયંબુદ્ધ હોય છે, તેમને કોઈ ગુરુ હોતા નથી. એવા જૈન (૧) ઇર્યા સમિતિ : જયણા રાખી, ઉપયોગ સહિત, ચાર હાથ જેટલું
પ્રમાણ જમીન, નજરે જોઈ ચાલવું તે.
ધર્મના શાસનપતિ ભગવાન મહાવીરે, જીવનપર્યંત અપ્રમત્તપણે તપધ્યાનની સાધના સંયમવિધિપૂર્વક કરી. આ કેવળ કલ્પના માત્ર નથી પરંતુ આત્માની અનંતશક્તિનો ઉપયોગ કરી યોગીમાંથી અયોગી (૩) અપ્રતિજ્ઞ : આહાર, નિવાસસ્થાન આદિ અંગે કોઈ અપેક્ષા, સંકલ્પ
(૨) એધણા સમિતિ ઃ સમ્યક્ પ્રકારે નિર્દોષ આહાર, આદિની ગવિધણા કરવી.
બન્યા હતા.
ન હોવો.
(૪) મહામાહણ : અહિંસક.
(૫) ગવિષણા : શુદ્ધિ-અશુદ્ધિની સાવધાની રાખવી તે.
૫/૫, સ્વામી લીલા શાહ સોસાયટી, ગાર્ડન લેન, સાંગાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬.
ફોન : ૨૫૦૦૪૦૧૦; મોબાઈલ : ૯૩૨૩૫૫૬૯૯૯