________________
જૂન, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
પટ્ટાચાર્યવર્ય મહાસ્વામીજી મૂડબીદ્રી, પ. પૂ. જગત ગુરુ કર્મયોગી સ્વસ્તિ આદિની રચના તથા મંત્ર-તંત્રના ચમત્કાર બતાવી જૈન સંસ્કૃતિની શ્રી ચારૂકીર્તિ ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામીજી શ્રવણબેલગોલા-આ રક્ષા કરી છે. ભટ્ટારકોએ પોતાના કલાકોશલ્ય, કાવ્યપ્રતિભા, ઉપરાંત લગભગ બધા જ મહાન તીર્થોમાં ભટ્ટારકોના મઠ છે અને આધ્યાત્મિકતા આદિને કારણે તત્કાલીન શાસકોને પ્રભાવિત કર્યા છે. ભટ્ટારકો ધર્મ પ્રચાર કરી રહ્યા છે.
તેઓ સંવત ૯મી ૧૦મી શતાબ્દિથી જૈન સાહિત્ય અને સંસ્કૃતિનો છેલ્લે સ્વ. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીના પુસ્તક “તીર્થકર મહાવીર અને પ્રચાર કરતા રહ્યા છે. તેઓ દ્વારા તીર્થકર મહાવીરની પરંપરા સુરક્ષિત તેમની આચાર્ય પરંપરાના એક ફંકરાથી મારો લેખ પૂર્ણ કરું છું. રહી શકી છે.”
‘પરંપરા પોષક આચાર્યો અંતર્ગત ભટ્ટારકોની ગણના કરવામાં પુષ્કા પરીખ, ૬-બી, ૧લે માળે, કેનવે હાઉસ, વી. એ. પટેલ માર્ગ, આવે છે. તેઓએ મૂર્તિ-મંદિર, પ્રતિષ્ઠા, પુરાણકથા, પૂજાપાઠ, સ્તોત્ર મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૨૩૮૭૩૬ ૧૧.
જૈન આચાર્ય મહાપ્રજ્ઞનું “ગીતા' પરનું મૌલિક મૂલ્યાંકન
શશીકાંત લ. વૈધ
શ્રીમદ્ ભગવદ્ ગીતા' હિન્દુ ધર્મનો સર્વગ્રાહી અને અદ્વિતિય ગ્રંથ છે. અધ્યાયનો ૧૯મા શ્લોકનો આધાર લે છે. આ રહ્યો તે શ્લોક.. જૈન ધર્મના પ્રજ્ઞાપુરુષ આદરણીય પૂજ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞએ વિષયા વિનિવર્તતે નિરાહાર0 દિન: ગીતા'—સંદેશ અને પ્રયોગ પુસ્તકમાં આ ધર્મગ્રંથની સમીક્ષા ખૂબ રસવર્ન રસોધ્યસ્થ પરં દૃષ્ટા નિવર્તતે || તટસ્થ રીતે કરી છે. પ્રજ્ઞા પુરુષ જૈન આચાર્ય દ્વારા જે મૂલ્યાંકન થયું છે અર્થઃ નિરાહારી પ્રાણીના વિષય (તો) નિવૃત્ત થાય છે, (પણ) એ તે ખરે જ મૌલિક અને મનનીય છે. આવું ક્યારે બને? જે વ્યક્તિ વિષયો તરફનો રસ (વાસના) દૂર થતો નથી; એ રસ (તો સર્વ રસોના ધર્મને સાચા અર્થમાં સમજે તે જ તેનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરી શકે. પરમ રસ એવા) પરમાત્માના દર્શનથી નિવૃત્ત થાય છે.” વિષયોમાંથી જે વ્યક્તિ સંકીર્ણ મનોભાવ ધરાવે, તે મુક્ત રીતે બીજા ધર્મનું મૂલ્યાંકન નિવૃત્ત થવાય, પણ તેમાં રહેલી આસક્તિનું શું? વસ્તુનો ત્યાગ થાય તટસ્થ રીતે ન કરી શકે. આવા તટસ્થ મૂલ્યાંકન માટે આચાર્ય મહાપ્રજ્ઞને પણ તેમાં રહેલો રસ મનમાંથી જાય નહિ ત્યાં સુધી આસક્તિનો ત્યાગ કોટિ કોટિ વંદન કરું છું. “અહીં તો સત્યની મીમાંસા છે” એમ શ્રદ્ધાપૂર્વક પણ થતો નથી. આસક્તિનો ત્યાગ કરવા આપણે પરમને નિહાળવું આચાર્યશ્રી માને છે. યાદ રહે, દરેક ધર્મનો આત્મા તો સત્ય જ છે. જોઈએ. જ્યારે તમે પરમને નિહાળો છો ત્યારે તમને બધે આત્મા કે સમગ્ર ધર્મ સત્યની ધરી પર ઊભો છે. આચાર્યશ્રી કહે છે, “કોઈ એમ પરમાત્મા દેખાય છે. આ પછી વસ્તુ પ્રત્યેની નિમ્ન કોટિની આસક્તિ માની લે કે મારા ઘરમાં આકાશ છે તે બીજાના ઘરમાં નથી–અથવા ઘટી જશે. સમજાશે કે વસ્તુમાં આસક્તિ રાખવી તે બરાબર નથી જ. આકાશ જુદું છે, તો તે મિથ્યા દૃષ્ટિકોણ બની જશે. આચાર્યશ્રીએ સંતોને અને આધ્યાત્મ વીરપુરુષોને સોના અને માટીના ઢગલામાં આસક્તિને કેન્દ્રમાં રાખીને ખૂબ મુક્ત રીતે ચર્ચા કરી છે. મહારાજ ફેર જણાતો નથી. આમ જોઈએ તો સોનું અને માટી બન્ને જુદાં છે, સાહેબ કહે છે-કે ગીતાકારે (શ્રીકૃષ્ણ) આ સમસ્યાનું સુંદર રીતે પણ આધ્યાત્મ દૃષ્ટિએ-સંતોની દૃષ્ટિએ બન્નેમાં કંઈ પણ ફેર નથી. સમાધાન કર્યું છે.
સામાન્ય માણસ સોનાને કિંમતી ગણે છે અને માટીને ખૂબ તુચ્છ ગણે ભારતીય પરંપરામાં બે પરંપરા છે–વૈદિક પરંપરા અને શ્રમણ છે. (દુનિયાની દૃષ્ટિએ) સંતોની દૃષ્ટિ આધ્યાત્મિક છે, તેથી એમનો પરંપરા. મૂલ્યાંકન માટે આ પરંપરાઓનો અભ્યાસ ખૂબ મહત્ત્વનો બને છે. દૃષ્ટિકોણ પણ સૌથી જુદો છે. “ગીતા” વૈદિક પરંપરાનો ગ્રંથ છે. ‘ઉત્તરાધ્યયન' જૈન પરંપરાનો ગ્રંથ છે. જૈન ધર્મ પણ અનાસક્તિ પર ખૂબ ભાર મૂકે છે. તે માને છે કે જે અને “ધર્મોપદ' બૌદ્ધ પરંપરાનો ગ્રંથ છે. આચાર્યશ્રી માને છે કે આ ત્રણેનો ક્ષણે વ્યક્તિ માને છે કે “આ વસ્તુ મારી છે તે ક્ષણે જ મમત્વભાવ તુલનાત્મક અભ્યાસ કરીએ તો એકત્વ જોવા મળે છે. એમાંથી બંધાય છે. પણ ચેતનાની દુનિયા જુદી છે-તે સમજવા સૂઝ સમજ સાંપ્રદાયિક ઘેલછા કે ઉન્માદ જન્મતા નથી. વાત ખૂબ સાચી છે. હિન્દુ આધ્યાત્મ દૃષ્ટિ કેળવવાની છે. જૈન ધર્મ કહે છેઃ સ્વ-આત્માએ જ સ્વગૃહ. ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ભારત ભૂમિમાં જ અસ્તિત્વ આવ્યા અને શું આપણે આપણા સ્વગૃહને જાણીએ છીએ? બસ, તેને જાણીએ વિકાસ પામ્યા. અહિંસા, સત્ય, અસ્તેય વગેરેનો મહિમા ત્રણેમાં સ્પષ્ટ એટલે મૂળ સુધી પહોંચી જવાય. જ્યાં પરમનો પ્રકાશ છે, ત્યાં જ જોવા મળે છે. “ગીતા” કહે છે કે કાર્ય કરો, પણ તેમાં ગળાબૂડ ને સ્પર્શની-પરમની અનુભૂતિ છે. આ સમજાવવા આચાર્ય મહાપ્રજ્ઞ સુંદર બનશો. તેમાં જો આસક્ત થશો તો તમારું જીવન વ્યર્થ થશે. મહારાજશ્રી કથા કહે છે... કહે છે કે ગીતાનું આ યોગ્ય સમાધાન છે. મહારાજશ્રી ગીતાના બીજા એક અલગારી સંન્યાસી રાજમહેલમાં પ્રવેશે છે. ચોકીદાર એમને કહે