________________
૧૨
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૧૩ પડાવ ઊડુ (ઓડુ), પંચાસર, જિંજયર (ઝિંઝુવાડા), મેમાણુ (મેમાણા), ભડભડતું અરણ્ય બની રહી છે? વેરના અંગારામાંથી જ્યારે દેવતા લોલાણ (લોલાડા), આવરિયાણા (આદરિયાણા), જાડિયાણા, મહુઆ, બુઝાઈ જાય છે પછી રહે છે શું? માત્ર કાળા કોલસા અને રાખનો રાણી વગેરે ગામોની પાસે હતો.આ સ્તોત્રમાં આજના વાઘેલ ગામની ઢગલો જ શેષ રહે છે! જો આવાં યુદ્ધો ચાલુ જ રહેશે, તો આ હરીભરી પાસે જરાસંઘના લશ્કરનો પડાવ હોવાનું લખ્યું છે. મુંજપર, સખી, દુનિયા ઉજ્જડ ને નિર્જન સ્મશાન બની જશે. લુંટાના (લોટી) વગરે ગામ પાસે બંને સૈન્યોએ સામસામા યુદ્ધ ખેલ્યાનું બીજી બાજુ અનોખા નેમકુમારના મનમાં તો સંસારને સ્વર્ગથી લખ્યું છે. આ બધાં ગામોમાંથી મહુઆ અને રાણી આ બે ગામો પણ અધિક બનાવવાનું અનેરું સ્વપ્ન વસતું હતું. માણસનું બળ સંસારને સિવાયના બધા ગામો અત્યારે વિદ્યમાન છે.
કુરૂપ બનાવવામાં વપરાય, તે બળનો દુરુપયોગ ગણાય. જે શક્તિ આ ઉપરથી જણાય છે કે તે સ્થાનની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં અન્યની હસ્તી મિટાવવા પ્રયત્ન કરે, તે આસુરી શક્તિ કહેવાય અને શ્રીકૃષ્ણના લશ્કરનો પડાવ અને પૂર્વ ઉત્તરમાં જરાસંઘના લશ્કરનો કેમકુમાર વિચારે છે, પડાવ હતો.
માણસ માણસનો સખા છે. નાગરાજ ધરણેન્દ્રની આરાધના અને મહાપ્રભાવિક પાર્શ્વનાથ માણસ કોઈનો શત્રુ નથી. ભગવાનની મૂર્તિના માહાભ્યને કારણે જરાવિદ્યાનો પ્રભાવ નષ્ટ થયો. જ્યાં માણસ બીજાનું લેવા માગે છે, ત્યાં યુદ્ધ છે.
આમાં બળવાન જરાસંઘના કેટલાક ખંડિયા રાજાઓ અને કેટલાક જ્યાં માણસ પોતાનું આપવા માગે છે, ત્યાં પ્રેમ છે. પુત્રો મરાયા. શ્રીકૃષ્ણનો વિજય થયો. શ્રીકૃષ્ણ ઉદારતા રાખી, જે બીજાનું લેવા માગે છે તે સ્વાર્થ છે. જે પોતે આપવા માગે છે તે જરાસંઘના પુત્રો કુમુદ, સહદેવ વગેરેને રાજગૃહીનું રાજ્ય પાછું પરમાર્થ છે.” આપ્યું. જરાસંઘ સાથેના યુદ્ધની ભૂમિ સેનપલ્લીના ગામમાં થયેલો એ પછી એકલસંગી નેમકુમાર દ્વારિકાના મહેલમાં ઘૂમતાં ઘૂમતાં જય અને જીતની ખુશાલીના પ્રસંગે વગાડેલા શંખના નિમિત્તે આ વાસુદેવ શ્રીકૃષ્ણના શસ્ત્રાગારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રહારક શસ્ત્રો નગરનું નામ શંખપુર રાખવામા આવ્યું અને ધરણેન્દ્રનાગરાજે આપેલી જોઈને આશ્ચર્ય પામે છે. શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ વગાડે છે, જેનો મહાપ્રભાવક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નામ ગંભીર ઘોષ સાંભળીને દ્વારિકા નગરી ખળભળી ઊઠી. માત્ર કૃષ્ણ જ જાણીતું બન્યું. ઘણા લાંબા સમય સુધી ખૂનખાર લડાઈ ચાલ્યા પછી જેને વગાડી શકતા હતા, એવા પાંચજન્ય શંખને નેમકુમારે વગાડતા શ્રીકૃષણના સૈન્ય જરાસંઘના લશ્કરને પરાસ્ત કરી નાખ્યું.
એમના બળનો પરિચય સાંપડે છે. શ્રીકૃષ્ણને એમ થાય છે કે કેમકુમારનું જૈન ગ્રંથો કહે છે કે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર વડે જરાસંઘને હણીને લોકોત્તર બળ મેં જોયું. શા કારણે એ આમ શુષ્ક બનીને બેસી રહે છે, ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો અને ત્યારથી તેઓ નવમા વાસુદેવ તે સમજાતું નથી. તથા બલરામ-બલદેવ બન્યા.
અહી નેમકુમારના ચરિત્રના અનુસંધાનમાં ડૉ. કુમારપાળ દેસાઈએ શ્રી શંખેશ્વર સ્તોત્ર કહે છે કે શ્રીકૃષ્ણ શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય તુલનાત્મક સંશોધન દ્વારા નેમચરિત્રમાં આલેખાયેલા શ્રીકૃષ્ણ અને ઘણાં પરિશ્રમ સાથે બનાવ્યું. દ્વારિકા પોતાના મહેલમાં બેઠા બેઠા બલરામના પાત્ર સાથે મહાભારતનાં શ્રીકૃષ્ણ અને બલરામનાં પાત્રનો મંદિરના શિખર પર ફરકતી ધજા શ્રીકૃષ્ણ જોઈ શકે તે રીતની એની ભેદ બતાવીને મહર્ષિ વ્યાસે રચેલા મહાભારતની અને માલધારીશ્રી બાંધણી કરાવી. સ્તોત્ર તો કહે છે કે શ્રી પાર્થપ્રભુની પૂજા વગેરેના દેવપ્રભસૂરિજીએ રચેલા પાંડવ ચરિત્ર'ની વિશેષતા દર્શાવી હતી. ખર્ચ માટે શંખપુર નગર શ્રી પાર્શ્વપ્રભુને અર્પણ કર્યું હતું. આ નગરમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજની પાટ પરંપરામાં વાસુદેવ શ્રીકૃષ્ણ મઠ, મંદિર, ધર્મશાળા અને તોરણોથી યુક્ત દરવાજા જૈનાચાર્ય શ્રી દેવપ્રભસૂરીશ્વજી મહારાજે આચાર્ય શ્રી નરચંદ્રસૂરિજી અને વિશ્રામસ્થાનો બનાવ્યા.
નામના ગુરુદેવની પ્રેરણા પામીને નિ. સં. ૧૨૭૦માં ‘પાંડવ ચરિત્ર'નું દિન-પ્રતિદિન શંખેશ્વરની જાહોજલાલી વધતી ગઈ અને શ્રી શંખેશ્વર સર્જન કર્યું હતું. પાર્શ્વનાથ પ્રભુની વિવિધ પ્રકારે પૂજા થવા લાગી. આમ શંખેશ્વર તીર્થ આ બંને ધારાઓનો તાત્ત્વિક અને માર્મિક પરિચય આપ્યા પછી એ અતિ પ્રાચીન અર્થાત્ શ્રીકૃષ્ણના સમયનું તીર્થ બન્યું.
નેમનાથ ચરિત્રની ધારા આગળ ધપાવી. લોકોત્તર બળ ધરાવતા એ પછી નેમકુમાર શસ્ત્ર, અસ્ત્રના સંગ્રામથી નિવૃત્ત થયા. અગાઉ નેમનાથ વિશે સ્વયં બલરામ કહે છે, “એકલસંગી નેમ તો અનેરો છે. પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવા અને
એને રાજની વાત કરો તો કહે કે અધર્મનો નાશ કરવા માટે યુદ્ધમાં ત્રણ દિવસની ડી.વી.ડી.ના સૌજન્યદાતા
મારે દ્વારિકાના રાજવી થવું નથી. ભાગ લીધો હતો, પરંતુ એમનું | શ્રી કીર્તિલાલ દોશી, શ્રેણુજ ડાયમંડ ટ્રેડીંગ કુ.-મુંબઈ | મારે તો લોકોના દિલના રાજવી થવું હૃદય તો સતત પોકાર પાડતું હતું | દિવાળીબેન અને કાળીદાસ સાંકળચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ ) છે. શસ્ત્રોને કારણે અત્યાચારીઓથી કે શા માટે આ પૃથ્વી વૈરાગ્નિથી
પીડાતી દુનિયાને એક નવો માર્ગ