________________
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
અનુત્તરે સવ્વપ્નાંતિ – સંપૂર્ણ જગતમાં અનુત્તર શ્રેષ્ઠ છે
છે
ઈજિતેન્દ્ર બી. શાહ
[ ડૉ. જિતેન્દ્ર બી. શાહ વર્તમાનમાં અમદાવાદની સાહિત્ય-કલા સંશોધન સંસ્થા એલ. ડી. ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર છે. આ વિદ્વાન પંડિતે જૈન તત્ત્વો ઉપર ગ્રંથોનું સર્જન કર્યું છે. પ્રભાવક વક્તા એવા આ પંડિતના જ્ઞાનનો લાભ દેશ-પરદેશના જિજ્ઞાસુ તેમ જ યુ, સાધુસાધ્વીજીને પછા મળે છે.
એપ્રિલ, ૨૦૧૩
પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ ભાવથી ભક્તિની પાવન ગંગા પ્રસ્ફુરિત થાય છે. તે તન-મન અને આત્માને પાવન કરી શાશ્વત સાગરમાં લીન કરે છે. આ ભક્તિનું ઝરણું તે કાવ્ય બની સ્તુતિ, સ્તોત્ર કે સ્તવન રૂપે જગતમાં અમર બની જાય છે. પરમાત્માના ગુોનું પદ્યગાન તે જ સ્તુતિ કે સ્તવન છે. આવા સ્મૃતિ સ્તવનોની રચના પ્રાચીનકાળથી જ થતી આવી છે. ચરમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનના સ્તવનો, સ્તુતિઓ આગમિક-કાળથી રચાવાના શરૂ થઈ ગયા હતા. તે કાળે રચાયેલા સ્તુતિ-સ્તવનો મોટા ભાગે પ્રાકૃત ભાષામાં રચાયા છે. પણ તેના શબ્દો અને ભાવો અન્ય છે. નંદીસૂત્રના પ્રારંભમાં પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે તેમાં વપરાયેલા શબ્દો પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને છે. યથાઃ
जय जगजीवजोणी विषाणओ, जयगुरु जगानंदो । जगना जगबंधु, जय जगप्पियामहो भयवं ।। १ ।।
સંસાર તથા જીવોની ઉત્પત્તિના જ્ઞાતા, જગદગુરુ, ભવ્યજીવોને આનંદ આપનારા, સ્થાવર અને જંગમ પ્રાણીઓના નાય, જગબંધુ જગતના પિતામહ સમાન ભગવાન જય પામો !
૧૧
जय सुयाणं भवो, तित्थयराणं अपच्छिमो जयइ । जय गुरुलोगाणं, जय महण्या महावीरो ।।२।।
સૂત્રમાં વિઘ્ન મુળ નામે સુપ્રસિદ્ધ અધ્યયનમાં પ્રાપ્ત થાય છે. ત્રાંગ સૂત્ર ગણધર રચિત પ્રાચીન આગમ છે. તેમાં અન્ય દર્શનોની ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે અધ્યાય છ માં, પૌરભુરૂ નામક અધ્યાયમાં ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્માની અદ્ભુત સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિનું ગાન કરતા શરીરને રોમાંચ અને મનને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મા મહાવીરના ગુણોનું આવું અદ્ભુત વર્ણન અન્યત્ર દુર્લભ છે. પરમાત્માનું આદર્શ જીવન સાધકના જીવનમાં અનેરૂં આત્મબળ ઉત્પન્ન કરે છે અને સાધક સમક્ષ પૂર્ણતાનો આદર્શ મૂકે છે.
સૂત્રકૃત્રાંગના વીરસ્તુતિ નામક અધ્યાયનો પ્રારંભ પ્રશ્નોથી થાય છે. જંબૂસ્વામી સુધર્મ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ‘જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું જ્ઞાન કેવું હતું ? તેઓનું દર્શન કેવું હતું ? તથા તેઓનું શીલ કેવા પ્રકારનું હતું ? હે મુનિ પુંગવ! આપ તેને યથાર્થરૂપે જાણો છો જેવું આપે સાંભળ્યું છે જેવો આપે નિર્ણય કર્યો છે તેવું આપ અમને કહો !' સુધર્મ સ્વામી ગણધર છે. ભગવાન મહાવીરના સાક્ષાત્ શિષ્ય છે તેથી તેમના દ્વારા પરમાત્માના સ્વરૂપનો બોધ પણ સ્પષ્ટ અને નિર્દોષ થઈ શકે તેમ છે. તેમના દ્વારા પરમાત્માની સાચી ઓળખ પ્રાપ્ત થાય તે માટે જ જંબુસ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. તેના જવાબરૂપે પરમાત્માના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્મા મહાવીર
અર્થાત્ સમગ્ર શ્રુતજ્ઞાનના ઉદ્ગમરૂપ, વર્તમાન ચોવીસીના અંતિમ તીર્થંકર સ્વામીને ક્ષેત્રજ્ઞ કહ્યા છે. ક્ષેત્ર અર્થાત્ સમગ્ર લોકાલોકના જ્ઞ એટલે જગદ્ગુરુ પરમાત્મા મહાવીર સ્વામી જય પામો, અથવંત હો ! શાના. પરમાત્મા મહાવીર સચરાચર સૃષ્ટિ, લોકાલોકના જ્ઞાતા છે. કર્મોના છેદન કરવામાં અત્યંત કુશળ અને ઉગ્ર તપ કરવાથી મહર્ષિ હતા. આમ અહીં પરમાત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોની સ્તુતિ કરી છે. આ ઉપરાંત પરમાત્મા અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. ૫૨માત્માનું જ્ઞાન અને દર્શન અનંત હતું. જ્ઞાન અને દર્શન આત્માના ગુણો છે. પરંતુ છદ્મસ્થ જીવોમાં તે કર્મો દ્વારા ઢંકાયેલા હોય છે ત્યારે પરમાત્મામાં આવરક કર્મોનો સર્વથા ક્ષય થય હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. પરમાત્મા યશસ્વી અને જગતના જીવોના નયનપથમાં સ્થિત હતા. ભગવાન દીપક જેવા પ્રકાશ પાડનારા છે.
આ બન્ને ગાથામાં પરમાત્માની સ્તુતિ રૂપે વપરાયેલ શબ્દો વિશેષ ધ્યાનાકર્ષક છે. જગતના તમામ જીવોનું કલ્યાણ પરમાત્માના આત્મામાં વસેલું છે. તેથી તેમને જગદ્ગુરુ અને જગતના નાથ જેવા વિશેષોથી ભક્તનું હૃદય સહજ જ પરમાત્મા પ્રત્યે આકર્ષાય છે. ભક્ત માર્ગની શોધ કરી રહ્યો છે. ભક્તને પણ આનંદના સાગરમાં વિલીન થવું છે ત્યારે આવા વિશેષણો આબન રૂપ બને છે.
ભગવાન મહાવીરના ઉત્તમ ગુણોનું વર્ણન, સાધના કાળના ઉપસર્ગો, પરિષહોનું વર્ણન અને તેના ઉપર અદ્ભૂત વિજય તથા આત્માની નિષ્પ્રકંપ અવસ્થાનું સર્વપ્રથમ વર્ણન આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રાપ્ત પરમાત્મા મહાવીરની સર્વપ્રથમ સ્તુતિ
પરમાત્મા પરિષદ્ધ અને ઉપસર્ગોના સમર્થ
થાય છે. તે વર્ણન સ્તુતિ રૂપે નહીં પરંતુ તો સૂત્રકૃત્રાંગ સૂત્રમાં પુદ્ધિમુળ નામે નિષ્કપ રહેવાના કારણે ધૃતિમાન હતા. તેઓ
વર્ણનાત્મ રૂપે કરવામાં આવ્યું છે. પરમાત્મા
મહાવીરની સર્વપ્રથમ સ્તુતિ તો સૂત્રકૃાંગ સુપ્રસિદ્ધ અધ્યયનમાં પ્રાપ્ત થાય છે.
હંમેશાં આત્મરૂપમાં જ સ્થિર રહેતા હતા, સર્વ જગતમાં સર્વોત્તમ હતા, ઉત્તમ વિદ્વાન હતા.