________________
એપ્રિલ, ૨૦૧૩
ભગવાનનો ૨૭ ભવની માહિતી દર્શાવી છે.
૨૭ ભવનો આધાર ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રની રચના કરી છે, તેમાંથી પ્રાપ્ત થાય છે. પૂર્વાચાર્યોએ આ અંગે વિવેચન કરીને કલ્પસૂત્રની ટીકા પ્રગટ કરી છે.
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
શ્રી શુભવિજય ગુરુ નમી, નથી પદ્માવતી માય ભવ સત્તાવીશ વર્ણવું સુજાતાં સમતિ થાય.(૧)
આત્મા સમકિત પામે ત્યાર પછી ભવની ગણતરી થાય અને રત્નત્રપીની આરધનાથી અંતે આત્મા સિદ્ધિ પદને પામે છે. મહાવીર સ્વામીના ૨૭ ભવ
પહેલો ભવ: ભવમાં નયસારનો ભવ સર્વપ્રથમ છે. આ ભવમાં ભોજનના સમયે સાધુ ભગવંતને આહાર વહોરાવવાનો શુભ વિચાર આવ્યો અને માર્ગ ભૂલેલા સાધુ ભગવંતના દર્શન-વંદન કરીને આહાર વહોરાવ્યો. કઠિયારાઓનો વ્યવસાય કરતો નયસાર ગુરુ ભગવંતની વાણીથી દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજ્યો. ત્યાર પછી વિધિપૂર્વક ૧૪ પૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને આયુષ્ય પૂર્ણ થતાં બીજા ભવમાં સ્વર્ગે દેવોકમાં ગમન કર્યું. નયસારનો ભવ મહત્ત્વનો ગણાય છે; કારણકે એમને પશ્ચિમ મહાવિદેશમાં સમકિત પામ્યા ત્યાર પછી મવામણની સંખ્યા ઓછી થઈ જાય અને સિટિપદને પામે છે. કવિએ આ વાત સ્તવનના દુહામાં જણાવી છે.
વીર સિનેગાર સાહિત્રો ભમિયો કાળ અનંત
પણ સમકિત પામ્યા પછી અંતે થયા અરિહંત.
આરંભના દુહામાં ગુરુ ભગવંતે પદ્માવતી દેવીની સ્તુતિ કરીને વિનયપૂર્વક ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ આ પર્ષદામાં એવો કોઈ વસ્તુ નિરૂપણનો ઉલ્લેખ કર્યો છે. આત્મા છે જે તીર્થંકર થશે. ભગવાને જવાબ આપ્યો.
હે
૧૫
આત્મસિદ્ધિ કે તીર્થંકર પદ પ્રાપ્ત કરવા માટે સમકિત એ મૂળભૂત પાયાનો વિચા૨ છે. મહાવીર સ્વામી ભગવાન સમકિત પામ્યા પછીના બોની માહિતી સ્તવનમાંથી પ્રાપ્ત થાય છે. બીજો ભવઃ મહાવીર સ્વામી ભગવાન સમકિત પામ્યા છે. નમસ્કાર મહામંત્રની શુભ ભાવથી આરાધના કરીને સૌ ધર્મેન્દ્ર દેવલોકમાં એક પોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ: ભગવાનનો આત્મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ભરતક્ષેત્રમાં ઋષભદેવ ભગવાન વિચરતા હતા એમના પુત્ર ચક્રવર્તીના પુત્ર તરીકે જન્મ થયો. એનું નામ મિરચી રાખવામાં આવ્યું.
મરિચીએ ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા સ્વીકારી પણ તલવારની ધાર પર ચાલવા જેવું, લોઢાના ચણા ચાવવા પડે એવા પાંચ મહાવ્રત પાળવાની શક્તિ નહીં હોવાથી મરચીએ બિડી નામનો નવો વેશ ધારણ કર્યો. કવિએ ચિત્રાત્મક શૈલીમાં મરિચીનું આલેખન કર્યું છે. નવો વેશ રહે તેવી વેળા વિચરે આદીસર મેળા જળ થોડે સ્નાન વિશેષ પગ પાવતી ભાવે વે છે
સોનાની જનોઈ રાખે સહુને મુનિ મારગ ભાખે સોવસરર્ણ પૂછે નરેશ, કોઈ આગે હોંશે જિનેશ... ૩. નયસાર પછી મિરચીનો ભવ એમના જીવનમાં મહત્ત્વનો ગણાય છે. ૠષભદેવ ભગવાનની દેશના સાંભળીને ભરત ચક્રવર્તીએ
ધરે ત્રિદંડ લાકડી મોટી શિર મુંડા ને ધરે ચોટી વળી છત્ર વિલેપન અંગે થુલથી વ્રત ધરતો રંગ......
અમે વાસુદેવ પૂર થઈ કુળ ઉત્તમ મહારૢ કહીશું નાચે કુલ મળ્યું ભરાશો નીચ ગૌત્ર તિહાં બંધાણો. ભરત ચક્રવર્તી મરિચીને વંદન કરીને વિદાય થયા ત્યાર પછી મરિચીએ કુળનો મદ કર્યો અને નીચ ગોત્રકર્મ નિકાચિત કર્યું.
આ કર્મના ઉદયથી ભગવાનનો આત્મા ૨ ૭મા ભવમાં દેવાનંદાની કૂક્ષીમાં ઉત્પન્ન થઈને ૮૨ દિવસ સુધી રહ્યો. તીર્થંકરનો આત્મા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય. માહા કુંડમાં કદી જન્મ લેતા નથી. આ રીતે ત્રીજો ભવ પૂર્ણ થયો. મરિચીની તબિયત સારી ન હતી. એટલે શિષ્યની
મહાવીર સ્વામી ભગવાન સમકિત પામ્યા પછી અરિહંત એટલે કે ઈચ્છા કરી ત્યારે મરિચીના ઉપદેશથી પ્રતિબોધ પામીને કપિલ રાજકુમાર તીર્થંક૨ પદ પામ્યા હતા. દીક્ષા લેવા તૈયાર થયો. મરિચીએ ઋષભદેવ પાસે દીક્ષા લેવા માટે કપિલને કહ્યું ત્યારે ચેલાની જરૂર હોવાથી મરિચીએ કહ્યું કે ઋષભદેવ અને મારો ધર્મ એક જ છે. આ મિશ્ર વાક્ય ઉત્સૂત્ર પ્રરૂપણાથી સંસારનું ભ્રમણ વધી ગયું.
આ રીતે ત્રીજા ભવનું ૯૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ પાપ કર્મની આલોચના કર્યા વગર મરીને ૪ ધા ભવમાં બ્રહ્મ નામે દેવલોકમાં ૧૦ સાગરોપમવાળા દેવ થયા. દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરીને પમા ભવમાં કૌશિક નામના બ્રાહ્મણ પુત્ર તરીકે જન્મ થશે.
છઠ્ઠો ભવઃ કૌશિકનો જીવ આયુષ્ય પૂર્ણ થતાં સ્થૂણા નગરીમાં ૭૨ લાખ પૂર્વના આયુષ્યવાળો પુરુષ નામે બ્રાહ્મા થયો તે ભવમાં પણ ત્રિદંડીપણે શુભ ભાગમાં રહ્યો.
મરિચી પુત્ર બિદડી તેરો હર્ટી વીસમો નંદા.
આ સાંભળીને ભરત મહારાજા ત્રિદંડી વેશધારી મરિચીને ભાવિ તીર્થંક૨ તરીકે વંદન ક૨વા માટે જાય છે. ભરત મહારાજાએ મરિચીને ત્રણ પ્રદક્ષિણા કરીને ભાવપૂર્વક વંદન કરીને કહ્યું.
તુમે પુછ્યાઈવંત ગવાો હરિચક્રી ચરમ જિન થાશો. નવિ વંદુ ત્રિદડિક વેબ, નમું ભક્તિ થૈ વીર જનેશ. મરીચિની પ્રદક્ષિણા ભગવંતની ભવિષ્યવાણી ભરતમુખે સાંભળીને ત્રિદંડી વેશધારી મરિચી અભિમાનમાં આવી ગયો નાચતો કૂદતો એમ બોલ્યો કે
૭ ભવઃ પહેલાં સૌધર્મ દેવલોકમાં મધ્ય આયુષ્યવાળો દેવ થયો. ૮ ભવઃ ચૈત્ય સગિવેશમાં ૬૦ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિોત નામે સામાને ત્યાં પણ ત્રિદીપણાનો સ્વીકાર
૯ ભવ: બીજા ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ. ૧૦ ભવ: મંદર નામના સન્નિવેશમાં ૫૦ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ ત્રિદંડીપણાનો સ્વીકાર.
૧૧ ભવ: ત્રીજા સનતકુમારે દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ