________________
૮
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૩
કે લીસો કે કોઈ પણ સ્પર્શ છે. આમ ગોળ એ પુદગલનો એક ભાગ છે જાય છે. અનાદિકાળથી અનંત દ્રવ્યો અસ્તિત્વમાં છે તેમાંથી પ્રત્યેક તો એમાં પુગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણ હોવાના જ જે દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું આજ પર્યત ટકી રહ્યું છે ને કાયમ ટકશે એ આપણને અનુભવાય પણ છે. જે દ્રવ્યના જે ગુણો છે તે એનાથી છૂટાં આ ગુણને કારણે. પણ નથી પડતા અને નવા ગુણો એમાં ઉમેરાતા પણ નથી. આ ગુણો (૬) પ્રદેશ7-જે શક્તિના કારણે દ્રવ્યનો અવશ્ય કોઈ ને કોઈ એક પરમાણુમાં પણ એટલા જ હોય, બે પરમાણુ મળીને બનેલ ક્રિપ્રદેશી આકાર હોય. અર્થાત્ જે દ્રવ્ય જેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહે છે તેટલા જ સ્કંધમાં પણ એટલા જ હોય. એ રીતે ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશી...યાવત્ ક્ષેત્રમાં રહેવાપણું તે પ્રદેશત્વ ગુણ છે. સંસારાવસ્થામાં જીવનો આકાર અનંદ પ્રદેશો મળીને બનેલા સ્કંધ (જથ્થો)માં પણ એટલાં જ હોય. એને પ્રાપ્ત થયેલ શરીરવત્ હોવા છતાં તે પ્રદેશત્વ ગુણને કારણે જ
એ જ રીતે જીવમાં પણ જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણો છે. સિદ્ધમાં બને છે. જેટલા ગુણો છે એટલા જ ગુણો મારામાં–તમારામાં- એકેન્દ્રિયથી આમ આ છ ગુણ છ એ છ દ્રવ્યમાં હોય જ માટે સાધારણ ગુણ કહે માંડીને પંચેન્દ્રિયમાં અર્થાત્ બધા જીવોમાં છે. એમ દરેક દ્રવ્યમાં છે. આ ઉપરાંત દરેક દ્રવ્યમાં એના વિશેષ ગુણો પણ અનેક હોય છે. પોતપોતાના ગુણો રહેલાં છે.
જેમ કે (૧) જીવાસ્તિકાયમાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય આદિ છે. (૨) આ બે પ્રકારના છે. સાધારણ અને અસાધારણ. સાધારણ એટલે પુદ્ગલાસ્તિકાયમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદિ છે. (૩) ધર્માસ્તિકાયમાં જે બધા દ્રવ્યોમાં જોવા મળે. અસાધારણ જે બીજા દ્રવ્યોમાં જોવા ન ગતિ સહાયક ગુણ છે જે પદાર્થોને ચાલવામાં સહાય કરે છે. જેને મળે. સાધારણ ગુણોથી સંપૂર્ણ દ્રવ્યોની સિદ્ધિ થાય છે જ્યારે અસાધારણ આજનું વિજ્ઞાન ‘ઈથર' કહે છે. (૪) અધર્માસ્તિકાયમાં સ્થિતિ સહાયક ગુણો જે દ્રવ્યના હોય તે દ્રવ્યની સિદ્ધિ કરે છે. સાધારણ ગુણો પણ ગુણ છે જે પદાર્થોને સ્થિર રહેવું હોય તો સ્થિર રહેવામાં સહાય કરે અનંત છે. પણ નીચેના છ ગુણો મુખ્ય છે જેનાથી દ્રવ્યના સામાન્ય છે. જેને “એન્ટી ઈથર' કહેવાય. (૫) આકાશાસ્તિકાય જે પદાર્થોને સ્વરૂપ સ્પષ્ટ થાય છે.
જગ્યા આપવાનું-અવગાહનાદાન આપવાનું કાર્ય કરે છે જેને “સ્પેસ' (૧) અસ્તિત્વ-સત્ તત્ત્વ જે શક્તિને કારણે દ્રવ્યનો કદી નાશ ન કહેવાય છે. કાળ-દ્રવ્ય-વર્તના લક્ષણ નવાને જૂના કરવાનું–નાના ને થાય, દ્રવ્યનું સદાય હોવાપણું. દા.ત. આત્મા ગઈકાલે હતો, આજે છે મોટા બતાવવાનું કાર્ય કરે છે જેને ‘ટાઈમ' કહેવામાં આવે છે. આમ અને કાલે પણ હશે. આમ દ્રવ્ય અનાદિ અનંત છે. દ્રવ્યની સત્તા એટલે આ છએ દ્રવ્યોના વિશેષ ગુણો રહેલા છે. આમ આ ગુણો દ્રવ્યોના અસ્તિત્વ શાશ્વત છે. કાયમ છે. દ્રવ્યોની નવી ઉત્પત્તિ પણ નથી થતી કે સહભાવી ધર્મ છે તો પર્યાય ક્રમભાવી ધર્મ છે. ગણો ધ્રૌવ્ય હોય છે દ્રવ્યોનો વિનાશ પણ નથી થતો. આ સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત જ્યારે પર્યાય ઉત્પાદ-વ્યય વાળો હોય છે. પરિણમન-પરિવર્તનશીલ
હોય છે. બીજા શબ્દોમાં પર્યાયનો અર્થ છે પ્રત્યેક સમયમાં થવાવાળું (૨) વસ્તૃત્વ-જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા હોય છે. દરેક પરિવર્તન. દ્રવ્યમાં પોતાની ક્રિયા પોતાથી કરવાની શક્તિ હોય છે તેને વસ્તુત્વ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પર્યાયનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે- સંવરવળે ગુણ કહે છે. દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વસે છે માટે દ્રવ્ય “વસ્તુ” પન્નવાળું તુ રૂમનો બસિયા મા’ પર્યાય-દ્રવ્ય અને ગુણ બંનેને આશ્રિત તરીકે પણ ઓળખાય છે. દ્રવ્યમાં થતું પ્રતિસમય કાર્ય પરિણમન હોય છે. દ્રવ્યનું જગત સીમિત છે. પર્યાયનું જગત વિસ્તૃત છે. આપણને વસ્તુત્વને કારણે છે. દરેક દ્રવ્યમાં તેની ઉત્પાદુ-વ્યયરૂપ પ્રયોજનભૂત દ્રવ્યનો જે બોધ થાય છે તે પર્યાયથી જ થાય છે. આત્માનો બોધ ક્રિયા ચાલુ છે. દરેક પોતાની ક્રિયામાં સ્વતંત્ર છે.
મનુષ્ય-તિર્યંચ આદિ પર્યાયોને જાણવાથી જ થાય છે. આમ પર્યાયમાં (૩) પ્રમેયત્વ-જે શક્તિના કારણે દ્રવ્ય સદાય એકસરખા ન રહે વિવિધ ભેદ હોવા છતાં દ્રવ્ય અભેદ છે તેની પ્રતીતિ થાય છે. અર્થાત્ એની અવસ્થા સતત બદલાયા કરે, જેનો પર્યાય હંમેશાં બદલાતો પર્યાય શબ્દની વ્યુત્પત્તિ કરતાં ધવલાકાર વીરસેને લખ્યું છે કે – રહે છે. જેમ કે બાળક જન્મ પછી ક્રમશઃ વૃદ્ધિ પામે છે. રોગી નિરોગી ‘પરિસમન્તાત્ બાય: પર્યાયા’ જે બધી તરફથી ભેદને પ્રાપ્ત કરે તેને બને છે. કાચું ટામેટું લીલામાંથી લાલ બને છે વગેરે. આમ દ્રવ્યત્વને પર્યાય કહેવાય અથવા જે સ્વભાવ અને વિભાવ રૂપમાં પરિણમન થાય કારણે દરેકમાં પરિણમન થાય છે.
તેને પર્યાય કહે છે. (૪) પમેયત્વ-જે શક્તિના કારણે દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પર્યાયના છ લક્ષણ બતાવ્યા છેબને. જગતની એક પણ વસ્તુ એવી નથી કે જ્ઞાનમાં જણાય નહિ. પાંચ વ પુદાં ૨ સંવા સંવાળમેવ વા પ્રકારના જ્ઞાનમાંથી કોઈ પણ એકાદ જ્ઞાનમાં જણાય.
संजोगा य विभागा य पज्जवाणं च लक्खवणम् ।।' (૫) અગુરુલઘુત્વ-જે શક્તિના કારણે એક દ્રવ્ય બીજા રૂપે ન એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ એ પરિણમે તેમજ એક દ્રવ્યના અનંત ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ પર્યાયના લક્ષણ છે.