________________
૨૮
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૩
કે. લાલે કહ્યું, ‘જો તમે જાન આપવા તૈયાર છો, તો પછી મારું દીધું. મહાન જાદુગર કે. લાલે પેકેટને ખિસ્સામાં પાછું તો મૂક્યું, પણ આટલું માન રાખો ને! એમાં શું?'
મનમાં વળી એક નવો સવાલ જાગ્યો. એ દિવસે સાંજે જયભિખ્ખ કે. જયભિખ્ખના અવાજમાં લાગણીભીની કઠોરતા આવી ને બોલ્યા, લાલના શોમાં ગયા હતા. અને કે. લાલની જાદુકલા પર સતત પ્રસન્નતા ‘તમે મારી જાન માગી લો તો વાંધો નથી, પણ આ તો તમે મારી શાન પ્રગટ કરતા રહ્યા, પરંતુ એ રાત્રે કે. લાલને ઊંધ ન આવી. સામાન્ય માગો છો. આજ સુધી કોઈની પાસેથી કશું લીધું નથી. તમારી પાસેથી રીતે તો દિવસભરના શ્રમને કારણે કે. લાલ પથારીમાં પડતાંની સાથે કઈ રીતે લઈ શકાય?
જ નિદ્રાધીન થઈ જતા, પરંતુ એ દિવસે એમને હૃદયમાં કંઈક બેચેની કે. લાલે કહ્યું, ‘તમારી બીમારીઓનો મને અંદાજ છે. તમારી લાગતી હતી. આવકનો મને ખ્યાલ છે. મને થયું કે આ રકમ તમારા ઈલાજમાં એમનાં પત્ની પુષ્પાબહેન જાણતાં હતાં કે આ જાદુગરને કોઈ ઉપયોગમાં આવશે.”
નવી આઈટમનો વિચાર આવે એટલે એમને દિવસ કે રાતનો કોઈ જયભિખૂએ કહ્યું, ‘તમે ધારો છો એવું કશું નથી. ભારે મસ્તી ખ્યાલ ન રહેતો. મનમાં એ વિચાર સતત ઘોળાતો રહે. જ્યારે એ અને ખમીરથી જીવું છું અને એ જ મારી દોલત છે. તમે તો બધું જાણો “આઈટમ' તૈયાર થાય ત્યારે જ જંપ વળે. આથી પુષ્પાબહેને છો.'
સાહજિકતાથી કહ્યું, “કેમ, કોઈ નવી આઈટમનો વિચાર કરતા લાગો ‘તમારા જેવા મોટા લેખકને હું શબ્દોમાં નહીં પહોંચી શકું. તમને છો?' સમજાવવું એ મારે માટે શક્ય નથી. પરંતુ એટલું કહું છું કે આ તમારે કે. લાલે કહ્યું, “ના, એવું નથી. આજ સુધીમાં મારી જાદુકલાથી માટે નથી. જયાભાભીને માટે છે. કે. લાલે ઝડપથી વાતનું સમાધાન કરોડો લોકોને હું મંત્રમુગ્ધ કરી શક્યો છું. મારા આત્મવિશ્વાસથી મેં કરવા પ્રયત્ન કર્યો.
ધાર્યા કામ સિદ્ધ કર્યા છે; પણ આજે જયભિખ્ખને સમજાવવામાં હું જયભિખૂએ કહ્યું, ‘કદાચ હું કંઈ રકમ લેવાનો વિચાર કરું, પરંતુ નિષ્ફળ ગયો. આવું બન્યું કેમ?' જયા તો નહીં જ લે. જેણે મઝિયારામાંથી એક ચમચી સુધ્ધાં લેવાનો પુષ્પાબહેને ઊભાં થઈને કે. લાલને પાણીનો ગ્લાસ આપ્યો અને વિચાર કર્યો ન હોય એ કઈ રીતે આ રકમ લેશે?'
એક ગૃહિણીની માફક સમજાવતાં કહ્યું, “મને તો એમ લાગે છે કે આ વાત સાંભળીને કે. લાલ સ્તબ્ધ થઈ ગયા. એમને ખ્યાલ હતો આપણે એ રકમ સ્વીકારશે એવું માનવામાં જ ભૂલ કરી, એને કારણે કે આ લેખક અછતભરી આર્થિક સ્થિતિમાં જીવે છે. એમને મદદ કરવા આપણને મનમાં વસવસો થાય છે; પરંતુ આપણે એમને ઓળખી ન માટે એમનો આત્મીય જન એવો જાદુકલાનો એક કીમિયાગર આવ્યો શક્યા એનું એમનેય દુઃખ થતું હશે ને!' હતો. એકને ઘણી જરૂર હતી અને બીજાને આપવાની તાલાવેલી હતી, પુપાબહેનની સમજાવટથી કે. લાલ શાંત થયા અને એ પછી કે. છતાં સાવ જુદી જ સ્થિતિ સર્જાઈ હતી.
લાલ જયભિખ્ખ સાથેના પોતાના સ્નેહસંબંધના વિચારમાં ડૂબી ગયા. કે. લાલની આંખોમાં ઝળઝળિયાં જોઈને જયભિખ્ખએ કહ્યું, “કોઈ કોઈ જ્ઞાતિનો સંબંધ નહીં, કોઈ સગાસ્નેહી નહીં. વ્યવસાયના સાથી અહમ્ નથી રાખતો, પણ જિંદગીના બે-ત્રણ સિદ્ધાંતોનું પાલન કરી નહીં, સમાન ક્ષેત્રનું કોઈ સખ્ય નહીં; છતાં એવો સંબંધ કે જ્યાં સતત રહ્યો છું. એક તો એ કે બાપદાદાની કમાયેલી મિલકતમાંથી એક પાઈ નર્યો સ્નેહ જ વહેતો હોય. સંબંધોના ચોકઠામાં ન ગોઠવાય તેવો પણ મેં નથી લીધી. બીજું કે એવી રીતે દીકરાને એક પણ પાઈ આપીને સંબંધ. બંને એકબીજાને મળવા માટે આતુર રહેતા અને મળે ત્યારે પરાવલંબી ન બનાવવા અને ત્રીજું ક્યાંય નોકરી ન કરવી અને એકબીજા પર વરસી પડતા હતા. અણહકની એક પણ પાઈ ઘરમાં આવવા ન દેવી.' (શ્રી રજનીકુમાર સર્જક જયભિખ્ખું એમના વિચારમાં મક્કમ હતા અને જાદુગર કે. પંડ્યા, ગુજરાત સમાચાર ‘ગુલમહોર', ૨૮-૧૨-૧૯૮૧). લાલ કોઈ પણ રીતે આ રકમ આપવા ચાહતા હતા. આવી દ્વિધાભરી
આ સાંભળીને કે. લાલે પોતાનો દાવ બદલ્યો. એમણે કહ્યું, સ્થિતિની કે. લાલે જયભિખ્ખના પરમ મિત્ર નાનુભાઈ શાસ્ત્રીને જાણ બાલાભાઈ, આજે હું જે કંઈ છું તે તમારે કારણે છું. આથી મારી કરી અને કહ્યું, “મારે એમને આ અગિયાર હજારની રકમ આપવી છે. સંપત્તિ પર પણ તમારો હક્ક ગણાય. વળી હું તો તમારો જન્મોજન્મનો હજી વધારે કરી આપવી છે; પણ કોઈ કાળે જયભિખ્ખું એ સ્વીકારવા ભાઈ છું અને સગા ભાઈથી પણ આપણી વચ્ચે વિશેષ સબંધ છે. તો તૈયાર નથી.' તમે તમારા ભાઈનું માન રાખો.'
નાનુભાઈ શાસ્ત્રી જયભિખુના અટંકી સ્વભાવથી પૂર્ણ પરિચિત અરે, કે. લાલ, આવો આગ્રહ શા માટે ? વિચારો તો ખરા કે જેણે હતા એટલે એમણે કહ્યું, “એક કામ કરીએ. મારા સ્વજન ચીનુભાઈ બાપનું નથી લીધું, તે ભાઈનું કેવી રીતે લે? ચાલો, હવે નાસ્તો કરી ભટ્ટનાં પુત્રી પલ્લવીબહેનના લગ્નના મંગલ પ્રસંગે હું, તમે, રાજકોટના લઈએ.”
પ્રસિદ્ધ પ્રકાશક શ્રી રસિકલાલ ફૂલચંદ મહેતા અને જામનગરના આમ કહીને જયભિખ્ખએ હસતાં હસતાં એ પેકેટ પાછું આપી અણદાબાવા સંસ્થાના મહંતશ્રી શાંતિપ્રસાદજી મહારાજ અહીં મળવાના