________________
૨૦.
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૩ જાણી શકતો નથી તે જ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા આત્મભાન
કર્મફળ ભૂલી જાય છે અને ક્ષણભંગુર ભોગપભોગમાં આસક્ત બને છે.
શુભ નામકર્મથી મનગમતાં ભોગોપભોગ મળે છે. યશ મળે છે, આ કર્મ ૨૮ પ્રકારનું છે.
રૂપ મળે છે, આરોગ્ય વગેરે સુખો મળે છે. શેનાથી બંધાય?
અશુભ નામકર્મથી અભાવ, દુર્ભાવ અને પીડા મળે છે. બદનામી તીવ્રપણે ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી, ધર્મના નામે મળે છે. બિમારી આવે છે વગેરે અનેક દુઃખો ભોગવવાં પડે છે. અધર્મનું આચરણ કરવાથી, અનાચાર-વ્યભિચાર કરવા વગેરેથી
૭. ગોત્રકર્મ મોહનીય કર્મ બંધાય છે.
ઉચ્ચ અને નીચ એમ બે પ્રકારનું આ કર્મ છે. જે પુદ્ગલના પ્રભાવથી કર્મફળ
ઉચ્ચ ગોત્ર મળે તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે પુગલના પ્રભાવથી નીચ આ કર્મના લીધે જીવાત્મા, મોહાંધ, રાગાંધ અને વિષયલુબ્ધ બને ગોત્ર મળે તે નીચ ગોત્રકર્મ કહેવાય છે. છે. તે ઈર્ષાળુ, ઝઘડાખોર, માયાવી અને દંભી બને છે. અકારણ- કુંભાર જેવું છે. આ કર્મ. કુંભાર એક જ માટીમાંથી અનેક પ્રકારના સકારણ ભયભીત અને શોકાકુળ બને છે, વગેરે વગેરે.
ઠામ બનાવે છે. તે પ્રમાણે આ કર્મના લીધે જ શરીરમાં અનેક પ્રકારના ૫. આયુષ્યકર્મ
અનુભવ થાય છે. જીવનનું નિર્માણ કરતા પુદ્ગલને આયુષ્યકર્મ કહે છે. કેદખાના
શેનાથી બંધાય? જેવું છે. આ કર્મ. કેદ જેલમાં પુરાયેલ માણસ પોતાની ઈચ્છા મુજબ- જાતિ, ફળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લોભ અને ઐશ્વર્ય-આ આઠમાંથી આવાગમન નથી કરી શકતો. તે પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા કોઈ એકનું કે એકથી વધુનું અભિમાન કરવાથી નીચ ગોત્રકર્મ બંધાય દેહરૂપી કેદખાનામાં પુરાયેલો રહે છે.
છે અને એવું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે. આ કર્મ ચાર પ્રકારનું છે.
કર્મફળ શેનાથી બંધાય?
ઉચ્ચ ગોત્રકર્મથી સુખી-સંપન્ન અને સંસ્કારી કુટુંબમાં જન્મ મળે ૧. જીવોની જેમાં પ્રતિપળ હિંસા થતી હોય તેવા કામ-ધંધા કરવાથી. છે, રૂપ મળે છે, સમૃદ્ધિ મળે છે, વગેરે ઉત્તમ સામગ્રી મળે છે, જ્યારે ૨. સંગ્રહખોરી કરવાથી. ૩. માંસાહાર કરવાથી અને ૪. પંચેન્દ્રિય નીચે ગોત્રકર્મથી એથી વિપરીત મળે છે, અર્થાત્ હલકાં જાતિ, કુળમાં જીવની હત્યા કરવાથી જીવાત્મા નરક ગતિમાં જાય છે.
જન્મ મળે છે, ગરીબાઈ, રોગ, કુરૂપ વગેરે મળે છે. ૧. કપટ સહિત જૂઠું બોલવાથી, ૨. વિશ્વાસઘાત કરવાથી, ૩.
૮. અંતરાયકર્મ જૂઠું બોલવાથી અને ૪. ખોટા તોલ-માપ કરવાથી જીવાત્મા તિર્યંચ ક્રિયાત્મક શક્તિમાં અવરોધ ઊભા કરતાં પુદ્ગલને અંતરાયકર્મ ગતિમાં જાય છે અર્થાત્ પશુ-પંખીનો અવતાર પામે છે.
કહે છે. ખજાનચી જેવું છે. આ કર્મ. સંસ્થાએ કે માલિકે આપવાની ૧. દીક્ષા લઈને સંયમ પાળવાથી, ૨. ગૃહસ્થપણામાં બાર વ્રતનું રકમની મંજૂરી આપી દીધી હોય પરંતુ એ રકમ ખજાનચી આપે ત્યારે પાલન કરવાથી, ૩. તપ કરવાથી અને ૪. પરવશપણે સમતાભાવે જ રકમ મળી શકે છે. એ જ પ્રમાણે આત્મામાં અનંત શક્તિ અને ગુણો દુ:ખ સહન કરવાથી જીવાત્મા દેવગતિમાં જાય છે. અર્થાત્ દેવ-દેવી- રહેલાં છે, પરંતુ આ કર્મના લીધે તે પ્રાપ્ત થઈ શકતાં નથી. ઈન્દ્ર-ઈન્દ્રાણી બને છે.
આ કર્મ પાંચ પ્રકારનું છે. કર્મફળ
શેનાથી બંધાય? ઉપરોક્ત પ્રમાણે કર્મ બાંધવાથી તે તે કર્મફળ જીવાત્મા ભોગવે છે. કોઈ દાન દેતું હોય તો તેમાં આડખીલીરૂપ બનવાથી, કોઈને લાભ નામકર્મ
મળતો હોય તો તે લાભ મળતો રોકવાથી, કોઈને ખાન-પાન કરતાં જે પુગલના નિમિત્તથી જીવનની વિવિધ સામગ્રી મળે છે તેને અટકાવવાથી, કોઈને ધર્મધ્યાન કરતો રોકવા વગેરેથી આ અંતરાયકર્મ નામકર્મ કહે છે. ચિત્રકાર જેવું છે. આ કર્મ. ચિત્રકાર પેન્સિલ અને બંધાય છે. પીંછીથી જાતજાતનાં ચિત્રો બનાવે છે. તે જ પ્રમાણે આ કર્મના લીધે
કર્મફળ જીવાત્મા વિવિધ રૂપ અને આકારના શરીરને પ્રાપ્ત કરે છે.
આ કર્મના લીધે જીવાત્મા દાન દઈ શકતો નથી. લાભ મેળવી શકતો આ કર્મ ૧૦૩ પ્રકારનું છે.
નથી. ભોગ અને ઉપભોગ ભોગવી શકતો નથી. તેમજ ધર્મની આરાધના શેનાથી બંધાય?
કરી શકતો નથી. મન, વચન અને કાયાને સરળ અને પવિત્ર રાખવાથી તેમ જ સહુ આ આઠ કર્મો અને તેનાં ભેદકર્મોથી આત્મા જ્યાં સુધી સંયુક્ત અને સાથે પ્રેમ અને મિત્રભાવથી વ્યવહાર કરવાથી શુભ નામકર્મ બંધાય સંબદ્ધ હોય છે, ત્યાં સુધી જીવાત્માનો પુનર્જન્મ થતો જ રહે છે. છે અને મન, વચન અને કાયાને વક્ર અને અપવિત્ર રાખવાથી તેમ જ પુનર્જન્મ એટલે કર્મથી બંધાયેલા જીવાત્માનું જન્મ અને મૃત્યુનું સહુ સાથે કલેશ-કંકાસ કરવાથી અશુભ નામકર્મ બંધાય છે.
પુનઃ પુનઃ પુનરાવર્તન.
(ક્રમશ:)