________________
૧૪
ણ
નુ-સ્વાગત પુસ્તકનું નામ આ
ફેબ્રુઆરી, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન પુસ્તકનું નામ : સમાધિશતક (ભાગ ૧ થી ૪).
પુસ્તકનું નામ : આત્મકથાઓ-૨ લેખક : આચાર્ય યશોવિજયજી
મોતીશા શેઠ તથા વેણીચંદ પ્રકાશક : આચાર્ય શ્રી ૐકારસૂરિ ગ્રંથાવલિ
લેખક : પૂ.પં. મુક્તિચંદ્ર વિજયજી પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના,
uડો. કલા શાહ
પૂ.પં. મુનિચંદ્ર વિજયજી રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧.
પ્રકાશક ઉપર મુજબ મૂલ્ય : રૂા. ૮૦/- દરેક ભાગના. કુલ રૂા.૩૨૦/-, પ્રકાશન : શ્રી શાન્તિજિન આરાધક મંડળ, પાના ૧૯૮, આવૃત્તિ-૧. ૨૧-૮-૨૦૧૨. પાના ૭૨૫, આવૃત્તિ : ૧, જૂન, ૨૦૧૨.
મનફરા (કચ્છ-વાગડ)
મોતીશા શેઠ તથા વેણીચંદ બન્ને શ્રાવકરનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બે મહાન મૂલ્ય : અમૂલ્ય, પાના ૩૬૮.
પોતપોતાના ક્ષેત્રમાં અજોડ હતા. તેઓ બન્ને જૈન આત્માઓ મળ્યા. આ બંને પ. પૂ. ઉપાધ્યાય આવૃત્તિ : પ્રથમ વિ. સં. ૨૦૬૮.
સંઘમાં આદરભર્યું સ્થાન ધરાવતા હતા. યશોવિજયજી અને અવધૂ યોગી આનંદઘનજી જેઓ પુ. ઉપાધ્યાય યશોવિજયજી રચિત “જ્ઞાનસાર' મોતીશા શેઠ વિક્રમની ઓગણીસમી સદીમાં પોતાના અતલ ઊંડાણમાં મસ્ત હતા. આ બન્ને એ માત્ર ગ્રંથ નથી પણ ગ્રંથ શિરોમણી ગણાય થઈ ગયેલ મહાન દાનવીર હતા. આજે પણ મહાત્માઓનું મિલન અદ્ભુત હતું.
છે. જૈન શાસનના અનેક ગુરુભગવંતો- ભારતના બધા જિનાલયોમાં અભિષેક કરતી એવધૂ આનંદઘનજીનું પ્રથમ દર્શન સામાને ભદ્રકરસૂરિ, ભદ્રગુપ્તસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ, વગેરેએ વખતે ગવાય છે... અભિભૂત કરી દે તેવું હતું. ભીતરનું ગાન ગુંજ્યા આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર-વિવેચન કર્યું છે. ‘લાવે લાવે મોતીશા શેઠ કરતું હતું. આનંદઘનજીને ચાલતા આવતા જોઈને અનેક મુનિભગવંતોએ “જ્ઞાનસાર' ગ્રંથના qહણ જળ લાવે....' ઉપાધ્યાયજીને એક અદ્ભુત અનુભવદશા ચાલી આધારે વ્યાખ્યાનો તથા વાચનાઓ કરી છે. આ પંક્તિઓ પરથી મોતીશા શેઠની રહી હોય તેવું લાગતું હતું અને એમનું પ્રથમ ‘તપાગચ્છ'માં અનેક સાધુ ભગવંતોએ આ ગ્રંથને લોકપ્રિયતાની પ્રતીતિ થાય છે. આ પુસ્તકમાં ૧ દર્શન અમૃતના છંટકાવ કરતું હોય એવો અનુભવ કંઠસ્થ કર્યો છે.
થી ૫૬ પાના અને ૧૧ પ્રકરણોમાં મહામાનવ થતો હતો.
આધ્યાત્મયોગીપૂ. આ. વિજય કલાપૂર્ણસૂરિને મોતીશા શેઠનું જીવન અને તેમણે કરેલ અદ્વિતીય દ્વતમાંથી અદ્વૈત તરફ સરકતા આ મિલનની જે અનેક ગ્રંર્થો પ્રિય હતા તેમાં ‘જ્ઞાનસાર' સૌથી કાર્યોનો પરિચય લેખકે સરળ, સચોટ અને ભાવાભિવ્યક્તિમાં યશોવિજયજી આનંદઘનજી વધારે પ્રિય ગ્રંથ હતો. તેઓએ “જ્ઞાનસાર' પર સંક્ષિપ્તમાં સરળ ભાષામાં આપ્યો છે. અને ૫૬ બની ગયા. અને એમના મિલન પછી પોતાના વિવેચન પણ કરેલ જે હસ્તલિખિત અને થી ૧૬ ૨વેણીચંદભાઈના જીવનની કથા અને નિર્મળ ચિત્તમાં અસ્તિત્વમાં યશોવિજયજીએ અપ્રકાશિત છે. વિ. સં. ૨૦૬૭માં પૂ. આચાર્ય તેમણે કરેલ જીવદયાના, જ્ઞાનના અને શાસનના આનંદઘનજીને એવી રીતે પ્રતિબિંબિત કર્યા છે કે શ્રી કલાપ્રભસૂરિની નિશ્રામાં પાલીતાણામાં ૩૬ અન્ય કાર્યોનો પરિચય લેખકશ્રીએ આપ્યો છે. તે કોઈને ખબરે ય ન પડે કે આમાં આનંદઘન કોણ સાધુ અને ૩૩૫ સાધ્વીઓના પરિવાર સાથે ઉપરાંત ૧૬૩ થી ૧૯૭ પાનામાં શ્રી મહાવીર અને યશોવિજય કોણ? આ એકરૂપતા એમની ચાતુર્માસ થયું તે સમયે પૂ. પંન્યાસ શ્રી કલ્પતરૂ સ્વામીની પાટ પરંપરા અને તે સમયની મુખ્ય અનુભવદશાની હતી. પૂ. આ. આનંદઘનજી વિજયે “જ્ઞાનસાર’ ગ્રંથ પર સાધુ-સાધ્વી સમક્ષ ઘટનાઓ સંક્ષિપ્તમાં વર્ણવી છે. સાથે ની આ ભીતરી યાત્રા મહોપાધ્યાય વાચના કરી. તત્ત્વપૂર્ણ આ વાચના બધાને ખૂબ આવા પુણ્યશાળી આત્માઓના જીવન વાંચીને યશોવિજયજી મહારાજને સાધનાના ગમી અને તે ૨૦૬૨માં પ્રકાશિત કરવાનું કચ્છ- અન્ય લોકોને પણ જૈન સંઘના કાર્યો કરવાની શિખરાનુભૂતિ પર મૂકે છે. એ શિખરાનુભૂતિની વાગડના ચાતુર્માસ દરમિયાન નક્કી થયું. પ્રેરણા મળશે. ક્ષણોને માણ્યા પછી ‘સમાધિશતક' ગ્રંથની રચના પૂ. ઉપાધ્યાયજીની એક અદ્ભુત કૃતિ
XXX ઉપાધ્યાયજીએ કરી હોય એમ મનાય છે. જ્ઞાનસાર’ છે જેનું સર્જન ઊંડી અનુભૂતિથી થયું
પુસ્તક સ્વીકાર નોંધ ‘સમાધિશતક'ના ચાર ભાગ દ્વારા વાચકને છે. તાર્કિક એવા ઉપાધ્યાયજીનું હૃદય ભાવસભર કલા-સંસ્કૃતિના કિનારેથા : ડી. થોમસ પરમાર પણ અવધૂ આનંદઘનજી અને પૂ. ઉપાધ્યાય હતું, “જ્ઞાનસાર' એક જીવનગ્રંથ છે. ભૌતિક પ્રકાશક : થોમસ પરમાર, ૨૩, મહાવીર નગર, યશોવિજયજીની મનોદશાની મસ્તી ‘સમાધિશતક'ની
દુનિયામાં પૈસાનું મહત્ત્વ હોય છે પણ જ્ઞાનનું એલ. જે. કોમર્સ કોલેજ પાસે, વસ્ત્રાપુ૨, ૧૦૪ કડીમાં માણવા મળશે.
મહત્ત્વ તો ભૌતિક અને આધ્યાત્મિક બન્ને અમદાવાદ-૩૮૦૦૧૫. XXX
દુનિયામાં છે. જે રીતે ૩૨ દાંતથી ચવાયેલું ભોજન ટેલિફોન : ૦૭૯ ૨૬૭૫૦૬૬૯ પુસ્તકનું નામ : જ્ઞાનાંજનમ્
શક્તિ પેદા કરે છે તે રીતે ૩૨ અષ્ટકો દ્વારા મૂલ્ય રૂા. ૮૦/-, પાના ૧૩૬. (જ્ઞાનસાર પરની વાચનાઓ)
જીવાયેલું જીવન પૂર્ણતા આપે છે. સાધક બનવાની આવૃત્તિ પ્રથમ. ૨૦૦૬ વાચનાકાર પૂ. પં. કલ્પતરૂ વિજયજી ઇચ્છાવાળા મુમુક્ષુઓએ આ ગ્રંથનું ચિંતન કરવું
* * * પૂ. આ. વિજય કલ્પતરૂસૂરિજી આવશ્યક છે.
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, અવતરણ-સંપાદનઃ પૂ.પં. મુક્તિચંદ્ર વિજયજી
XXX
ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩. પૂ.પં. મુનિચંદ્ર વિજયજી
મોબાઈલ નં. : 9223190753.