________________
૧૬
પ્રબુદ્ધ જીવન
હિંસાથી ઉત્પન્ન થયેલી ઉર્જા દોષયુક્ત છે
-રવિલાલ કુંવરજી વોરા
‘માઈકનો ઉપયોગ કેમ ન કરાય?’ લેખ ‘પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી, ૨૦૧૨ના અંકમાં છાપવામાં આવ્યો છે. જેની વિરૂદ્ધમાં આ લેખ લખી રહ્યો છું. પુષ્પાબેન પરીખે લેખનો અનુવાદ કર્યો છે. મૂળ લેખ કઈ ભાષામાં છે? કોળે લખ્યો છે? મૂળ લેખકનો જૈન ધર્મનો અભ્યાસ કેટલો છે એની સમજણ પણ પડતી નથી.
આ લેખ શરૂ કરું એ પહેલાં મને મારો પરિચય આપવો તથા ધાર્મિક અભ્યાસ, ક્યા સંપ્રદાયમાંથી આવું છું વગેરે બાબતો જણાવવી આવશ્યક સમજું છું જેથી મને કોઈ જ્ઞાની ન સમજી બેસે અને ભૂલ કરી બેસે. હું ધાર્મિક, સામાજિક અને અન્ય વિવિધ વિષયો પર લેખ લખું છું જે વિવિધ માસિકોમાં પ્રસિદ્ધ થાય છે. મારો જૈન ધર્મનો અભ્યાસ સામાયિક અને પ્રતિક્રમણ સુધીનો મર્યાદિત છે. એ સિવાય ગુરુ ભગવંતોના વ્યાખ્યાનો અને ધાર્મિક પુસ્તકોના વાંચન દ્વારા થોડી ધર્મની સમજ છે. મેં સૂત્રો કે આગમોનો અભ્યાસ કર્યો નથી. તેમ છતાં આ લેખ લખવાની પ્રેરણા થઈ આવી એટલે લખું છું. કેમકે ઘણી વખત ચુસ્ત રીતે આગમોને અનુસરનાર સાધુ-સાધ્વીજીગણ અને શ્રાવક
શ્રાવિકાઓના આવા લેખોના વાચનો થકી મન ચલિત થઈ જાય અને જેને કારણે મોક્ષગામી ન બનતા અનંતાભર્યાની ભવ ભ્રમણાની ઝળાટ ચાલુ રહેવા પામે. આ લેખમાં મારાથી જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
હું કચ્છનો વતની છું. મુંબઈમાં સ્થાયી થયો છું. મારો જન્મ સંપ્રદાયે સ્થાનકવાસી આઠ કોટી નાની પક્ષ. જે સ્થાનકવાસી સંપ્રદાર્થોમાં ચુસ્તમાં ચુસ્ત સંપ્રદાય છે અને એને ગણવામાં આવે છે. આઠ કોટી નાની પક્ષના સાધુ-સાધ્વીઓ એક જ આચાર્ય અને પ્રવર્તની મહાસતીજાની આજ્ઞા હેઠળ કચ્છના અમુક જ પ્રદેશોમાં વિચરી ધર્મ પ્રભાવના કરી રહ્યા છે. મારું અને મારા પરિવારનું કચ્છમાં ચાતુર્માસ અને શેષકાળ દરમિયાન જવાનું થાય છે. એ સિવાય અન્ય સ્થાનકવાસી, દેરાવાસી દિગંબર, તેરાપંથી સંપ્રદાયના ગુરુ ભગવંતો સાથે અવારનવાર સમાગમ થતો હોય છે. ચર્ચાઓ પણ થાય છે.
ફેબ્રુઆરી, ૨૦૧૩
આપવામાં આવી છે. દોષરહિત છે. સૂર્યના ગ્રહો કે અન્ય તારાઓ જે સ્વપ્રકાશિત નથી એ પ્રકાશ પણ દોષ રહિત છે. જે પ્રકાશ, ગ૨મી કે ઉર્જા ૧૪ પ્રકારના જીવોની હિંસા કરીને માનવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે એનો ઉપયોગ કરવાથી દોષ લાગે છે. પાપનું ઉપાર્જન કરે છે. એટલે ગુરુ ભગવંતો એનો ઉપયોગ ન કરી શકે. કેમકે ગુરુ ભગવંતો પાંચ મહાવ્રતોથી બંધાયેલા છે. એટલે ગુરુ ભગવંતો માઈકનો ઉપયોગ કરી ન શકે. માઈકનો ઉપયોગ કરીને વ્યાખ્યાન આપી ન શકે.
જૈન ધર્મમાં હિંસા પ્રત્યક્ષ ન હોય અને અપ્રત્યક્ષ હોય છતાં પાપકારી છે. એનાથી પણ પાપ કર્મ બંધાય છે. જૈન ધર્મમાં મન, વચન અને કાયાથી પણ હિંસાનો નિષેધ છે. એટલે જ ગુરુ ભગવંતોને માઈકનો ઉપયોગ કરીને વ્યાખ્યાન આપવાથી દોષ લાગે છે. પાપનું ઉપાર્જન થાય છે. એ માઈકનો ઉપયોગ જિનાજ્ઞા વિરૂદ્ધ છે. જાણી જોઈને જિનાજ્ઞાનો ભંગ થતો હોય તો એ વધારે દોષકારી છે. પાપકારી છે. મોક્ષ છેટું થઈ જાય. જાણી જોઈને બાંધેલું પાપ કર્મ સાધુ ભગવંતોને મોક્ષગામી ન બનાવી શકે. ભલે પછી સાધુ ભગવંતો માઈકનો ઉપયોગ કરવા માટે આલોચના લે. જાણી જોઈને બાંધેલું પાપકર્મ આલોચનાથી ધોઈ શકાતું નથી. મોક્ષગામી બનાવી શકાતું નથી. પાંચમા આરામાં શ્રી તીર્થંકર પ્રભુનો વિચ્છેદ છે. જેનો જવાબ આપણને મળવાનો નથી. તો પછી તર્ક-વિતર્કનો સહારો લઈ માઈકનો ઉપયોગ કરવાની જરૂર શું છે ? આપણને ખબર છે કે આગળ અગ્નિ છે અને એ અગ્નિ આપણને દઝાડશે તો દાઝવાની શું જરૂર છે ? જાણી જોઈને આગમાં પડવાની શી જરૂર છે ? જો આપણું મોક્ષ છેટું થતું હોય તો એનાથી દૂર રહેવું જ જોઈએ
આપણે અનંતા ભર્ગોથી ભરભ્રમણ કરી રહ્યા છીએ. મેરૂ પર્વત જેટલા ઔધા અને મુહપત્તીના ઢગલા કરી મુક્યા છે છતાં આ જન્મ મરણનો છેડો આવ્યો નથી. આવે જ કેમ ? કેમકે આપણે ભગવાનની જિનાજ્ઞા શિરોમાન્ય રાખવા છતાં તર્ક-વિતર્કનો સહારો લઈને જિનાજ્ઞાનો ભંગ કરી રહ્યા છીએ. જિનાજ્ઞાનો ભંગ કરીને શું મેળવીશું ? શ્રી વીર પ્રભુના સમયમાં ૩૬૩ પાખંડી સંપ્રદાર્થો વિદ્યમાન હતા. શું મળશે ? આપણે એક મુખ્ય વાત સમજી લેવી જોઈએ કે અહિંસાનો પરંતુ પાંચમા આરામાં ફક્ત શ્રી વીર પ્રભુજીનું શાસન પ્રવર્તમાન છે. ઉપદેશ કે વ્યાખ્યાન હિંસાથી બનેલી વિજળી કે ઉર્જા દ્વારા માઈકનો બીજા પાખંડી સંપ્રદાય નામશેષ થઈ ગયા છે. દરેક જૈન સંપ્રદાય શ્રીઉપયોગ કરીને શ્રાવકો ઉપર ધારી અસર પાડી ના શકે. થોડા શ્રાવકો વીર પ્રભુએ પ્રરૂપણા કરેલ જિનાજ્ઞાને શિરોમાન્ય રાખી છે. ઉ૫૨ના ઉ૫૨ માઈકનો ઉપયોગ કર્યા વગર ગુરુ ભગવંતોના વ્યાખ્યાનોની માઈકનો ઉપયોગ કરવાના લેખમાં લેખકે એટલું કબુલ્યું છે કે વિજળીદૂરગામી અસર થશે જેના કારણે ગુરુ ભગવંત અને એમના શિષ્યો મોક્ષગામી બની જશે. આનું કારણ શું ? ગુરુ ભગવંતોનું આચરણ જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ, એક ઉદાહરણ આપું છું.
અગ્નિ નથી પરંતુ ઉર્જા છે. આ કબૂલાત આપણાં લેખનો આધારસ્તંભ બની રહેશે. એમાં આપેલ કબુલાત આપણા લેખ માટે પુરતી છે. લેખમાં આપેલ કારણો તર્ક અને વિર્તકોનો રદીયો આપવાની જરૂર નથી.
સૂર્યની Direct ઉર્જા ગરમી કે પ્રકાશને જૈન ધર્મમાં માન્યતા
શ્રી હરિભાઈ કોઠારીનું નામ આપે સાંભળ્યુ હશે, જ્ઞાતિએ હિન્દુ હતા અને મૃત્યુ સુધી હિન્દુ ધર્મ છોડો નહિ. પરંતુ જૈન સિદ્ધાંતો ઉપર