________________
પ્રકરણુ કહું
સ્વરૂપે આત્મધમ સમજવાને બદલે જાણે અમુક ક્રિયા કરનાર ધર્મને અનુસરનારા હાય તેવું સ્વરૂપ અપાઈ ગયું. એ આત્મધર્મને બદલે કુળધમ થઈ ગયા. જે ધર્મીમાં વ્યક્તિગત આત્માને મેક્ષ જવાની યેાગ્યતા હતી, જ્યાં બ્રાહ્મણ, શૂદ્ર કે ગમે તે જાતિની વ્યક્તિ શાંતિ મેળવી આત્મધર્મને અજવાળતી, ત્યાં આ બધા જ્ઞાતિના ભેદ, ક્રિયાની મુખ્યતા, ધામધૂમ, જમણવાર અને ધમાલ ક્યાંથી દાખલ થઈ ગયાં? આવા આવા અનેક પ્રશ્ન તેના મગજમાં ઉઠશે.
૫૯
ક્ષીરનીરના વિવેક
એટલે એ ક્ષીરનીરને વિવેક કરવા માંડશે. એને એટલી કેળવણી મળી ચૂકી હશે કે એ પેાતાના સ્વતંત્ર અભિપ્રાય ગ્રંથા વાંચીને બાંધી શકશે અને ઇતિહાસ દ્વારા સર્વ ગૂંચવણે। ક્યાંથી ઊભી થઈ અને કાણે ઊભી કરી એની એ સૂક્ષ્મ શેાધ કરશે અને શુદ્ધ મા—મૂળ મા–સનાતન મા કયા છે તેને એ વિવેકપૂર્ણાંક વિચાર કરવા સારૂ શેાધખાળ કરશે.
એને શેાધખાળનાં સાધના પ્રાપ્ત થશે. નહિ પ્રાપ્ત થઇ શક્યા હાય તેવાં સાધના મેળવવા એ પ્રયત્ન કરશે. મોટી સંખ્યાના વિદ્યાને સનાતન મા અને વચ્ચેના વખતમાં પેસી ગયેલા રિવાજોની શેાધખાળ પ્રેમભાવે શેાધકદષ્ટિએ જિજ્ઞાસાબળે કરશે,
આ મૂળ માર્ગોની શોધમાં એ અનેક લેખા વગેરે સાધનાના ઉપયાગ કરશે, પણ એને મુખ્ય આધાર મૂળ ગ્રંથા ઉપર રહેશે. પ્રભુએ કહેલી અને ગણધરાએ ગૂંથેલી તથા ત્યાર પછીના પ્રભાવશાળી પુરુષોએ સંગ્રહી રાખેલી વિશિષ્ટ વાણી કાઈથી વાંચી શકાય નહિ એ વાત તેને ગળે નહિ ઊતરે. જૈન ધર્માંના મૂળ સિદ્ધાંત
એના અસલ સ્વરૂપમાં જમાનાની અસર વગર સનાતન સ્વરૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com