________________
પ્રકરણ ૧૭ સુ
અને તેમાંથી એ
નવયુગને શિક્ષણીય થઈ પડશે તારવશે તે વમાન યુગને અતિ ભયંકર લાગે તેવું છે.
૨૦૩
જે પરિણામ
શ્રી વીરપરમાત્માને અંગે આવ્યા છે તે એને શું બતાવશે? અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે અંતકુળ, તુચ્છકુળ, દારિદ્રકુળ, બ્રાહ્મણકુળમાં જન્મે નહિ. અરિહંત ચક્રી બળદેવ વાસુદેવ ઈક્ષ્વાકુકુળમાં, રાજકુળમાં, ભાગકુળમાં, હિરવશકુળમાં જન્મે.” આ આખા પાઠનેા આશય સમજવા યાગ્ય છે. બ્રાહ્મણકુળને તુચ્છ શા માટે કહ્યું ? દરિદ્રી શા માટે કહ્યું? એની પછવાડે માટી ઇતિહાસ છે. બ્રાહ્મણાએ મળેલ અથવા ઓઢી લીધેલ સત્તાને ખૂબ દુરૂપયોગ કર્યાં હતા, તેઓએ યજ્ઞાને હિંસાનાં મેટાં સત્રા બનાવી દીધાં હતાં, સામરસને નામે દારૂને પીવામાં મસ્તી બતાવી હતી અને નિયેાગને ધ બતાવી તે કા` વિદ્યાસંપન્ન બ્રાહ્મણને સોંપી તે દ્વારા વિષયલાલસા તૃપ્ત કરવાનાં તિંગા ઊભાં કર્યાં હતાં. આ સર્વ ઇતિહાસથી સિદ્ધ થયેલી બાબત છે. એની સામે જૈનદર્શનના મેટામાં મેટા વિરાધ હતા. બ્રાહ્મણેાએ વેદાધ્યયન માટે એકહથ્થુ અધિકાર કરી તેના દુરૂપયાગ કર્યાં હતા અને ઉચ્ચ લેાક અને યજમાન વચ્ચે ‘ એજન્ટ 'નું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું તે એટલે સુધી કે જરૂરી મત્રા યજમાનને ખેલાવતા હોય તે પણ બ્રાહ્મણા જ ખાલે. આ એજન્સીની પદ્ધતિ, હિંસા અને દારૂને પ્રચાર અને ઇન્દ્રિયતૃપ્તિ માટે બ્રહ્મભાજન નિયોગ આદિ સર્વ વાત બુદ્ધિને પણ વિરૂપ લાગી. જૈનદને એ સામે ઉધાડે આક્ષેપ કર્યાં. હિંદમાં પ્રાચીન ધર્મ જૈન હતા, બ્રાહ્મણે મધ્ય એશિયામાંથી ઘેાડાં કુદરતી સત્તાઓની પ્રશંસા કરનારા સૂતા લઈ આવ્યા હતા. જૈનાના સંબંધમાં આવ્યા પછી તેમણે જીવ, જગત અને ઈશ્વરનું તત્ત્વજ્ઞાન ઉપનિષદો દ્વારા વીકસાવ્યું—એ સર્વ પણ ઇતિ
સામાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
કલ્પસૂત્રમાં જે પાઠે। આપવામાં
((