________________
નવયુગને જૈન
પ્રકાશને, ચર્ચાઓ. ભાષણે એ સર્વને કેળવણીનાં સાધન ગણી નવયુગ એની ચર્ચા કરશે, એને પ્રચાર કરશે, એને વિસ્તાર કરશે.
કેળવણીના સર્વ વિશ્વમાં ખાસ કરીને સ્ત્રીવિભાગ માટે પૂરતી સગવડ કરવામાં આવશે, સ્ત્રીઓને સહકાર સ્વીકારવામાં આવશે અને યોગ્ય સ્થળે સ્ત્રીઓને નેતૃત્વ આપવામાં આવશે. સહશિક્ષણની શક્યતા આવશ્યકતા અને ઉપયુક્તતાને નિર્ણય પૂર્વ કાળના અનુભવને આધીન રહીને કરવામાં આવશે. સ્ત્રીશિક્ષણ સંબંધી જ કેટલીક ચર્ચા સ્ત્રીઓના સંબંધમાં પૃથફ ઉલ્લેખમાં સુરતમાં જ કરવાની છે ત્યાં નવયુગની નજરે સ્ત્રી સંબંધી અનેક પ્રશ્ન ચર્ચવાના હેઈ કેળવણીને વિય ત્યાં ચર્ચાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com