Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 384
________________ પ્રકરણ ૨૭ સુ ૩૫૯ સેવાસ ધા મહાસભાએ મુકરર કરેલા પ્રગતિના ધેારણને અંગે ઠામ ઠામ સેવાસંધે અને સેવિકાસંધેા નીકળી આવશે. તે અનેક પ્રવૃત્તિએમાં સેવાભાવે પેાતાની આવડત અને શક્તિના ફાળા આપશે. જનતાની જરૂરિયાતો અનેક હાઈ જેતે જે જાતનું કાર્યાં ફાવશે તે ઉપાડી લેશે. એમાં મુદ્દાની વાત ખે થશેઃ મંડળા અથવા સમિતિનું કાર્યાં ધેારણસર અને અને ખીજાં સ્ત્રીવર્ગ જે અત્યાર સુધી ધરમાં બહારમાં બહાર આવશે અને પુરુષો સાથે કરશે અને કાઈ કાઈ બાબતામાં પુરુષોથી પણ આગળ વધી જશે. એક તા આવાં વ્યવસ્થાસર ચાલશે રહેલ હતા તે પૂર સેવાકાર્યોંમાં હરિફાઈ બ્રહ્મચારિણી–કુમારિકા નવયુગમાં સ્ત્રીવર્ગ બહુ આગળ પડતો ભાગ લેશે તેની • સાથે કુંવારા રહેવાના ભાવ વધશે. અનેક સ્ત્રી આજન્મ બ્રહ્મચારિણી બનશે. આવી સ્ત્રીએ સ સાધ્વીએ નહિ થાય, પણ સેવિકાઓ બનશે. સાધ્વીધ આકરા છે, વિષમ છે અને એની ભાવના જરા પણ નરમ પાડવા જેવી નથી—આ સત્ય નવયુગ સ્વીકારશે. પણ નવયુગના ધેારણે સાધુ સાધ્વીધમ માં કેટલીક અડચણા લાગશે. નવયુગના આરેાંગ્યના ખ્યાલ પ્રમાણે દરરાજ સ્નાન કરવાની બાબત, દાતણ કરવાની બાબત અને સ્વચ્છ કપડાં રાખવાની બાબત વધારે અગત્યની લાગતાં જે વિશિષ્ટ માર્ગ નહિ સ્વીકારી શકે તેને માટે આ મધ્યમકક્ષા કાઢશે. પુરુષને ગૃહસ્થનુરુ અથવા મધ્યમકક્ષા કહેવામાં આવશે અને સ્ત્રીઓને દેવી, કુમારી અથવા સેવિકા કહેવામાં આવશે. આ સેવિકાવને રેલવેમેટરમાં મુસાફરી કરવામાં વાંધા નહિ આવે, દેશ ઉપદેશની છૂટ રહેશે અને ઘણી રીતે સાધ્વી જેવું જીવન ગાળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394