________________
૩
નવયુગના
જૈન
પ્રેમભાવે, સ્નેહભાવે, મિત્રભાવે ઉચ્ચારેલ આ ભવિષ્યકથન સા યાએ એટલા પ્રેમાદ્ગાર સાથે અત્ર વિરમીએ,
દીવ્ય અગિયા
મ
છેવટે એક સૂચના કરવી જરૂરી છે. નવયુગને એક ભલામણ કરવાની કે અબ્રાહમ લીંકને કહ્યું છે તેમ કાંટા કાઢીને ફૂલ વાવજો, ખાત્રીપૂર્વક ગણતરી કરીને ફૂલને વસાવો અને કાંટા કાઢવા જતાં તમે તેમાં ફસાઈ જતા નહિ, અથવા કાંટાથી ખરડાઈ જતા નહિ એ ધ્યાનમાં રાખો. કાંટા આકરા છે, ખસે તેવા નથી અને તમે ભૂલથાપમાં રહેશે। । તમને ચાંટીને વીંધી નાખશે, પણ નિર્ભય થઈને એક એકને ઉખેડીને ફેંકી દેશેા તે સમાજ તેને માટે તૈયાર થઈ ગયા છે. આખા અગિયાને ઉખેડી નાખતા નહિ. જીવસટાસટની વાત હાવી માર્ગ સરળ ને સીધેા છે, પરિણામ સુસ્પષ્ટ અને સુસાધ્ય છે.
પણ કાંટા કાઢવા જતાં અગિ। તે તમારે મન જોઈ એ. આટલા નિણૅય હાય તે કાર્યક્ષેત્ર રાહ જોઈ રહેલ છે અને
शिवास्ते पंथानः सन्तु
એટલા નિરાપ સાથે અત્ર સ`મ ગલમાંગલ્યના ઉચ્ચાર
...કરી શ્રીવીર્ પરમાત્માની જય એલાવીએ.
પ્રતિશમ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com