________________
નયુગના જૈન
મળવામાં કાઇ પણ પ્રકારના દોષ થતા તેની નજરમાં નહિ આવે. આવા પ્રચ’ડ ફેરફાર—સુધારા સામે જ્ઞાતિ પણ તે માત્ર નામનું જ રહેશે. જ છે, એના બારીક અભ્યાસ કરવામાં
જ્ઞાતિએ
૧૦
ઉગ્ર રૂપ બતાવશે, ભાંગવાની અણી ઉપર આવે તે એને ભાંગી પરંતુ લગ્નના પ્રશ્નથી એના ઉપર
ગયેલી જોઈ પણ શકાય છે, છેલ્લા કડાકા પડશે એવા આ વર્ગના મત છે.
લગ્નના પ્રશ્નને અને જ્ઞાતિના અસ્તિત્વના પ્રશ્નને ગૂંચવી નાખવા જેવા નથી. જ્ઞાતિ । લગ્નના પ્રશ્ન વગર પણ મરણપથારીએ પડેલી છે. એને જ્ઞાતિજનાના હિત સાથે બહુધા સંબંધ જ નથી. એણે જ્ઞાતિના પુત્રપુત્રીઓને ભણાવવા વિચાર કર્યો નથી અને લગ્નના પ્રશ્ન એ મગજને ઠેકાણે રાખી ગાઠવી શકે એવી એની સ્થિતિ નથી. જ્ઞાતિસમૂહમાં એવું એક પણ તત્ત્વ નવયુગના દૃષ્ટિબિંદુથી શેાધ્યું જડી શકે તેમ પણ નથી ૪ જેની ખાતર જ્ઞાતિના જીવનને લંબાવવા પ્રયત્ન શકે. એ જીવનકાળ એ ઉલ્લંઘી ગઈ છે, વૈપરિત્ય જ ગણાશે અને લગ્નના પ્રશ્ન એને
કરવાની પણ જરૂર રહી નવયુગમાં એ ઇતિહાસ મૃત્યુલર બનશે,
દીકરાના જેવું શિક્ષણ આપી નવયુગના સંસ્કારથી વાહિત કરેલી સુધડતા, સ્વચ્છતા સેવાભાવનાના વાતાવરણમાં ઉછરેલી કન્યાને ગમે તેવા મૂખને આપવી અને તે જ વખતે યાગ્ય પતિ અને સહધર્મી સમાનવયસ્ક સંસ્કારી મળતા હાય તેને ન આપવી એ કયા નિયમથી નવયુગ માન્ય રાખે તેની નથી અને આ દૃષ્ટિ હજી સુધી પ્રાચીને તેમની લાંબી નજર પહેાંચાડવાની શક્તિ અશક્તિના જ નિર્દેશ કરે છે એવા મત નવયુગના થશે.
કલ્પના પણ બેસતી જોઈ શક્યા નથી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com