________________
05
નવયુગના જૈન
** કર્મ ક
આ વિચારને પરિણામે આખી વેપારની પદ્ધતિમાં મહાપરિવન થઈ જશે. જૈનેાએ માત્ર હેતાગીરી કે મુનીમગીરી ન જ કરવી હાય તે! ઉત્પત્તિનાં અનેક ક્ષેત્રે હાથ કરવા જ પડશે, એ સિવાય એમને છૂટકા નથી. એ સંબધમાં પસંદગીને સવાલ પણ રહી શકે તેવું નથી. પસંદ હોય કે ન હાય, પણ આર્થિક પ્રશ્ના તા અન્ય સમાજો સાથે રહીને જ છેડવા પડશે.
આ વિચારને પરિણામે વિજ્ઞાનનેા અભ્યાસ વધારી જરૂરિયાતની નાની મોટી ચીજો ઉત્પન્ન કરવામાં જેનાએ લક્ષ્ય આપવું જ પડશે અને તે આપશે. તે માટે અભ્યાસ કરવા દૂર દેશમાં અનેક અભ્યાસીને માકલશે અને પદાવિજ્ઞાનમાં રસ લઈ અનેક ચીજો ઉત્પન્ન કરવાના કામમાં જૈને પડશે. જૈન ક્રામને સમયને અનુકૂળ થતાં આવડે છે. એ મુસલમાની સમયમાં વાધા પહેરી શકતા અને કેડ ઉપર ભેટ બાંધી શકતા, તેા અંગ્રેજ યુગમાં કાટ પાટલુન પણ પહેરી શકે છે. સમયના વિચાર તે દરેક યુગે વ્યવહારૂ જૈન કરતા જ આવ્યા છે, અને આર્થિક હરીફાઈમાં આરપાર કેમ નીકળી જવું એ તા એના પોતાના અંગત વિષય છે.
ખીજી વાત એ છે કે વહેંચણીના ધંધા હાથમાંથી જતા વખત લાગતા નથી. એને માટે મુંબઇના થોડા જાણીતા દાખલા આપવા પ્રાસંગિક છે. મુંબઈ શહેરમાં વીશ વર્ષ પહેલાં રૂા વ્યાપાર ૮૦ ટકા જૈનેાના હાથમાં હતા, અત્યારે પૂરા દશ ટકા રહ્યો નથી. આમાં માત્ર વહેંચણીનું કામ છે એટલે આડતિયા કરતાં વખત લાગતા નથી. ( આમાં તૈયાર વેપારની જ વાત છે.) ઝવેરાતના વ્યાપારના એ માટા વિભાગ : મેાતી અને હીરા આદિ પરચુરણ ઝવેરાત, મેતીના વ્યાપાર સુવાંગ જૈનાના હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com