________________
પ્રકરણ ૮મું
0
રોગી કે અપંગને એ પિતાના પિષ્યવર્ગમાં ગણશે અને તેની સંભાળ કાળજીપૂર્વક લેશે. (૨૫)
દીર્ધદષ્ટા–નવયુગ ખૂબ લાંબા વિચાર કરશે. એ આખા સમાજની નવીન રચના કરશે. એ આખી નવીન સંહિતા રચશે. તેમાં એને મુદ્દો દીર્ઘ નજરથી જોવાને જ રહેશે. સમાજબંધારણ દેશકાળને અનુરૂપ અને અનેક વર્ષો સુધી ચાલે તેવું ઘડવામાં તે પિતાના વિજ્ઞાનને ઉપયોગ કરશે. નકામા અંતરાને તે ઘસીને ફેંકી દેશે, જ્યારે આદર્શને પહોંચી વળવા માટે તે અનેક નવીન સાધનો યોજશે. પ્રાચીન બાબતેમાંથી કઈ બાબતે રાખવી અને પુનર્ઘટનામાં ક્યાં નવાં સાધન યોજવાં તેની ગોઠવણમાં તે દીર્ઘદષ્ટાપણું બતાવશે. અત્યારના નવીન વાતાવરણને અનુરૂપ પુનર્ધટના પૂર્વ પશ્ચિમના સંઘટન પછી અનિવાર્ય છે એમ તેને તેનું દીર્ધદૃષ્ટાપણું બતાવશે અને તેની યોજના તે અત્યંત વિવેકપૂર્વક બને તેટલા ઓછા સંઘર્ષણથી પણ ખાસ જરૂરી બાબતમાં પૂર્ણ મક્કમતાથી કરશે અને તે પ્રત્યેક વિશેષણની જનામાં દીર્ઘદર્શપણું બતાવશે.
એકલી નવીન ઘટનાને અંગે જ નહિ, પણ સંસ્થાઓને રચવામાં, તેને વિશિષ્ટ આકારમાં અને સમાજશરીરને અભિનવ રૂપ આપવામાં તે ખૂબ દીર્ધદષ્ટાપણું દાખવશે. એ ઉપરાંત એ સમાજના સવાલના નિરૂપણ અને નિરાકરણમાં બહુ લાંબી નજરે જેશે અને તેમ કરવામાં પિતાના ઈતિહાસ અને વિજ્ઞાનના જ્ઞાનને પૂરતો લાભ લેશે. એ માનસવિઘાને ખાસ અભ્યાસી થશે અને તેને લઈને તેના દીર્ધદર્શી પણાને ખૂબ અવકાશ મળશે. (૨૬)
એ વિશેષજ્ઞ જરૂર થશે–સ્વપરને વિવેક કેમ કરે, સમાજના હિત આગળ પિતાને ભેગ કેમ આ પ, જનહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com