________________
૯૦
નવયુગના જૈન
સેવાભાવ અને સાદું બહેન કે પુત્રીને એના પણ નહિ આવે અને
એને કીર્તિની ક્રાટિમાં મૂકશે અને એને જીવન એને લાક્ષણિક–અનુકરણીય બનાવશે. નિયમન નીચે મૂકવામાં કાઈને શંકા સરખી તે વિશ્વાસના એ કદિ દુરૂપયોગ નહિ કરે તેની આબરુ અને માનમહત્તાની ફારમ પણ ફેલાશે. (૨૯)
અને એ સંબંધમાં ચાતરફ સારી રીતે
એને હલકાં કાની લજ્જા—શરમ ખૂબ રહેશે—અત્યારે ખાટા શમાળપણાને લજ્જાળુપણું માનવામાં આવે છે તે તેના ખ્યાલથી દૂર થશે. એ નવયુગની જૈન સ્ત્રી હશે તા લાજ કાઢશે નહિ, લાજમાં માનશે નહિ અને છતાં વનની બાબતમાં ખૂબ આગળ વધો. એ સ્થૂળ બાબતની લજ્જાને નિરકતાની ક્રાટિમાં મૂકશે, નામ પણાની કક્ષામાં મૂકશે, અસ્ત્રીય વિભાગમાં ગણશે, પણ વનની આંતરિક બાબતને લજ્જાળુપણા સાથે સંબંધ છે એમ માનનારા થશે. સ્ત્રી કે પુરુષના લાળુપણાના વર્તમાન ખ્યાલ અને નવયુગના ખ્યાલ વચ્ચે ભારે અંતર રહેશે સ્ત્રીઓ વર્તનની બાબતમાં વિશેષ વિચારશીલ થશે છતાં અત્યારે જેને લાજમર્યાદા કહેવામાં આવે છે તેને તે જરા પણ મેાટા રૂપની હિ ગણે. એ અંતરના વિચારને જણાવવામાં શરમાશે નહિ, વંડેલ પાસે નવયુગના વિચારો મૂકવામાં સંક્રાચાશે નહિ અને છતાં તે નિજ થાય છે એમ માનશે પણ નહિ. દાખલા તરીકે વર્તમાન યુગની વાત ન કરીએ તો પૂર્વકાળમાં સ્ત્રીપુરુષ એટલે પતિપત્ની અપરસ નામ ન લે, એકબીજાને ‘ સાંભળ્યું કે? ' એમ કહી લાવે અને ગેરહાજરીમાં હેકરાની મા' કે ‘ છે.કરાના બાપા કહે — આ સર્વ બાબતને નવયુગનાં સ્ત્રીપુરુષો બીનજરૂરી માનશે, નામના લાજ સાથે સંબંધ શો હેાઈ શકે તે પણ તેને બેસશે નહિ અને પૂર્વકાળના લેાકેા—આજીવન સંબંધવાળા—નામ લીધા વગર
.
―
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com