________________
૧રર
નવયુગને જૈન
રાખવામાં આવશે, પણ શિષ્યમોહ કે ખળભળાટનાં પ્રસંગેને દૂર કરવામાં આવશે.
શિષ્યચોરી, દોડાદોડ, દીક્ષા માટે ફેસલામણ, કેટ-દરબાર અથવા ધર્મની ફજેતીના પ્રસંગે નવયુગમાં નહિ બને તેવી સુંદર સમાજરચના કરવાની આવડત નવયુગમાં આવશે. જ્ઞાન અનુભવ અને જરૂરિયાતના અભ્યાસીને સાધુ માર્ગને અવધ કર્યા સિવાય એ બાબતને રસ્તે સંતોષકારક રીતે કરતાં આવડશે. સાધુ અને મધ્યમ કક્ષા માટે અન્ય બાબતે પ્રસંગે પાત આવશે. આપણે હવે ધર્મક્ષેત્રના બીજા પેટા વિભાગ તરફ નજર નાંખીએ. એ વિષય ઘણે વિશાળ હેઈ સર્વગ્રાહી છે તેથી તે પર મુદ્દામ લક્ષ્ય આપીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com