________________
પ્રકરણ ૧૬ મુ દેવદ્રવ્ય, સાધારણુદ્રવ્ય અને સાતે ક્ષેત્રે
દેવદ્રવ્યના પ્રશ્નને વીસમી સદીના છેલ્લાં વર્ષોંમાં એક વખત ભારે ખળભળાટ મચાવ્યેા હતેા. એ પ્રશ્નના મૂળમાં નવયુગ ઉતરશે. એ દેવદ્રવ્યના સંબંધમાં શેાધખાળ કરશે ત્યારે એને નવા જ ઇતિહાસ માલૂમ પડશે, એને મૂળ ગ્રંથામાં પ્રાચીન પ્રાસાદિક વાણીમાં કાઈ જગ્યાએ દેવદ્રવ્ય માલૂમ જ નહિ પડે, એ શબ્દ જૈન પરિભાષામાં ક્યારથી વાપરવા શરૂ થયા એના ઊંડાણમાં ઉતરતાં તે બારસે વર્ષો સુધીના ઇતિહાસ જોઈ જશે. શ્રી વીરનિર્વાણાત્ ખાર સૈકા સુધી એ શબ્દ પણ એના જોવામાં આવશે નહિ ત્યારે એની પ્રાથમિક શકા મજબૂત બનશે. સાથે દ્રવ્ય પ્રત્યક્ષ વિરોધી જણાશે. દેવનું દ્રવ્ય નહિ, કારણ કે ભગવાન પાતે નિષ્પરિગ્રહી અને એની સાથે દ્રવ્ય જોડવું એ તો સંકર દોષ જેવું એ માનતા થતા જશે. ચૈત્યવાસના સમય નજીક એ આવશે ત્યારે એ દેવદ્રવ્ય શબ્દની ઉત્પત્તિ જોશે અને પછી તે એ સંબંધી અને ઉલ્લેખ એને માલૂમ પડશે છતાં સમાજમાં ખળભળાટ ન થાય તે દૃષ્ટિ નજરમાં રાખી તે નીચેના રસ્તા કાઢશે.
એને દેવ શબ્દ
તા હોઈ શકે વીતરાગ હાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com