________________
૧૫૦
નવયુગના જૈન
થાય તે પ્રકારનું ! યુક્તિશાસ્ત્ર જેનામાં એટલું ચાલે છે કે તમે પદ્ધતિસર દલીલ કરી શકે જ નહિ, એક વ તા લાકડી લઈને ખેડા જ છે કે નવયુગ જે ખેાલે તે સ ખરાબ, માટે વ, માટે અક વ્ય. એ દલીલની કિંમત નહિ કરે, પણ ખેાલનાર કાણુ છે તે ઉપર જ ફેસલા કરશે, નવયુગ આ વર્ષાંતે બેસાડી દેશે. એ કહેશે કે સ'સારમાં રહેનારને તે! ધર્મ, અર્થ અને કામ ત્રણે સાધવાનાં છે તેથી તમારે લગ્ન અને ભાજનના પ્રશ્નના નિકાલ કરવા જ પડશે.
શ્રીમાન હેમચદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં સેકડા મોઢ જૈન હતા. એમણે અનેક પ્રતિષ્ઠા કરાવ્યાના શિલાલેખો મેજીદ છે. આખી કામ જૈન મટી ગઈ તેના યશ (?) સંધવ્યવસ્થા કરનારને ઘરે.
આખી કપાળ કામ જૈન હતી એમ આજે કાઈ તે કહેવામાં આવે । માનશે પણ નહિ. છતાં તે ઐતિહાસિક સત્ય છે. એ કેમ થયું?
પેારવાડ દશા અને વીસા કુલ જૈન હતા, આજે તેને ખાર આની ભાગ જૈન મટી ગયા. કારણે। વિચારવાની, તપાસવાની કે તે પર કમિશન બેસાડવાની ફુરસદ મળી છે?
અને વ્યવસ્થા (?) તા એટલી હદ સુધી કરી છે કે લાડવા શ્રીમાળીને જૈનધમ પાળતાં સેંકડા વર્ષ થયાં, છતાં એક કલ્પિત કિંવદન્તીને આધારે તેમની સાથે ભેજન વ્યવહાર નહિ, તેમને નવકારશીમાં નેતરું નહિ, તેમની વ્યવસ્થિત દલીલને। સભ્યતા ભરેલા જવા" પણ નહિ, તેમણે ગમે તેટલાં મદિશ સ્થાપન કર્યાં હાય, પ્રતિષ્ઠા કરી હાય, પણ પ્રાચીનેાની ગણતરીમાં તે જૈન નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com