________________
પ્રકરણ ૧૫ સુ’
૧૬૫
શ્રાવક
ભગવાનનું સમ્યગ્દર્શન જે સ્વીકારે તે જૈન. એમાં કાઈ પ્રકારના ભેદ નહિ રહે. દેવ ગુરૂ ધર્મ-જ્ઞાન દન ચારિત્રને જે માને, વીતરાગ ભાવના આદર્શ રાખે અને ગુણપ્રાપ્તિની સ્થિતિમાં જે પેાતાને મૂકે તે સ` શ્રાદ્ધ – તે સ જૈન – તે સ સ્વધર્મી અંધુ અને એક બાબતમાં બંધુ તે સ` બાબતમાં બંધુ. વ્યવહારમાં મદદ, પંક્તિભાજન, દીકરીદીકરાનાં લગ્ન અને આપત્તિ વખતે બાજુમાં અવસ્થિતિ એ સંબંધુભાવને અંગે ઉત્તરાત્તર ચાલ્યું આવશે. ત્યાં પ્રાંતના કે વીશાદશાના ભેદને સવાલ જ નહિ રહે, પણ ગમે તે જાતિમાં જન્મ્યા હોય પણ જૈન સાચા થયા એટલે એ બંધુભાવે વર્તાશે. એ ઉપરાંત જૈનનેા આદર્શો સંધબળને મજબૂત કરવા તરફ જશે. એ ગચ્છના ને ફીરકાના ભેદોને ભાંગી નાખશે. ક્રિયાને અંગે યેાગ્ય લાગે તેમ કરવાની સર્વોને છૂટ આપવામાં આવશે. સંધબળમાં સમસ્ત જૈના એક સાથે થઈ જશે અને પેાતાના વ્યવહારિક અને ધાર્મિક પ્રશ્ના બંધુભાવે એક વ્યાસપીઠ પરથી ચશે અને તેને અમલ એક સમાજ તરીકે અન્ય સમાજ સાથે વિરાધ ન આવે અને રાષ્ટ્રહિતના બગાડ ન થાય તે રીતે સાધશે.
.
બાકી વિકાસક્રમમાં તા શ્રાદ્ધવર્ગીમાં તરતમતા ઘણી રહેશે. કેટલાક સંસાર તરફ રાગવાળા વિષયમાં મેાજ માણનારા અને કામક્રીડામાં રસ લેનારા પણ નીકળશે અને કેટલાક સંસારમાં રહી નીતિને માર્ગે ધન એકઠું’ કરી ‘ ગૃહસ્થ ' શબ્દની વ્યાખ્યામાં આવતા સર્વ ગુણાનું ઓછેવતે અંશે પાલન કરનારા નીકળશે. અનેક શ્રાદ્ધો દેવગુરૂધ તે ઓળખી જ્ઞાન દ્વારા શ્રાવાળા થશે, માર્ગાનુસારીના ગુણા બતાવતાં અગાઉ તેમનાં દૃષ્ટિબિંદુએ બતાવ્યાં છે તે અહીં સમજી લેવાં, તે ઉપરાંત દેશત્યાગી પણ અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com