________________
નવયુગના જૈન
સંયમના આ માર્ગો ખાસ પ્રસંગાને ધ્યાનમાં રાખી ચર્ચા છે. આખા વિશાળ ક્ષેત્રને અવલેાકવા માટે આ બાબતને ઇરાદાપૂર્વક વિસ્તૃત સ્થાન આપ્યું છે. એ ધારણ પ્રમાણે દ્રવ્યશ્રાવકના ભાવશ્રાવકના ગુણા તપાસી જવા
તથા
૧૦૪
સંયમના ક્ષેત્રમાં સાધુના ક્ષેત્રને વિચાર પ્રસ્તુત છે તે આગળ તરતમાં જ કરવાને છે ત્યાંથી જોઈ લેવા. એ વિષય જરા વધારે અટપટા હાઈ તેને સ્વતંત્ર સ્થાન આપવું યોગ્ય ધારવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com