________________
७२
श्रीजीवाभिगमसूत्रे 'पंथाओ परिभट्टा छप्पुरिसा अडवीमज्झमागंमि । जंबूतरुस्स हेट्ठा परोप्परं ते विचिंते ति' ॥१॥ निम्मूलखंधसाला गोच्छे पक्केय पडिय पडियाई । जह एएसि भावा तह लेस्साओ वि नायव्वा ॥२॥ छाया-पथः परिभ्रष्टाः पट्पुरुपा अटवी मध्यभागे ।
जम्बूतरोरधस्तात् परस्परं ते विचिन्वन्ति ॥१॥ निर्मूलं स्कन्धं शखान् प्रशाखान् गुच्छान् (छित्वा) पक्वानि पतितशटितानि (भक्षयामः) यथैतेषां भावा स्तथालेश्या अपि ज्ञातव्या इच्छिाया ।
एके वदन्ति समूलो वृक्षः छेत्तव्यः इति, अन्यः स्कन्धमात्र छेत्तव्यम् , तदन्यः-शाखा छेत्तव्या, गुच्छछेत्तव्यमिति तदन्यः पक्वं पतित भक्षणार्थमिति षष्ठो वदति एतदृष्टान्तेन लेश्मा जा सकता है जैसे-'पंथाओ परिभट्ठा छप्पुरिसा' इत्यादि ।
कोई छ पुरुष रास्ता भूलकर किसी एक जंगलमें आये । वहां पर वे एक जामुन के वृक्ष के नीचे बैठ गये और आपस में इस प्रकार से बात-चीत करने लगे जामुन फलो से लदा हुआ है-अतः एक कहने लगा-इस वृक्षको जड़मूल से उखाड देना चाहिये ताकि मनमाने जामुन खाये जा सके , दूसरा कहने लगा पूरा वृक्ष उखाड़ने में क्या फायदा है-इसे स्कन्धभाग से ही काट देना चाहिये ताकि शाखाएं-प्रशाखाएं सब गिर जावेगी और उनमें लगे हुए जामुन यथेच्छ खाये जा सकेंगे २, तीसरा कहने लगा-स्कन्ध से काटने में अपने को कोई लाभ नहीं है-जिनशाखाओ में जामुन लगे हुए है उन्हें ही केवल काट लेना चाहिये इससे अपने मनोरथ की सिद्धि हो जावेगी ३। चौथा कहने लगा- शाखाएं व्यर्थ में क्यो काटी नावे केवल जामुन के जो गुच्छे लटक रहे है उन्हें ही काट लिया जावे और खूब जामुन खाया
"पंथाओ परिभट्टा छप्पुरिसा" त्याह-- ભૂલા પડેલા કઈ છ પુરુષો કઈ એક જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક જાંબુનું ઝાડ જોયું. તેઓ તે ઝાડની નીચે બેસીને આ પ્રમાણે વાત કરવા લાગ્યા-જાંબુ પર ખૂબજ જાંબુ પાકયાં છે એકે કહ્યું-આ ઝાડને જડમૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ, તે જ આપણે તૃપ્તિ થાય એટલાં જાંબુ ખાઈ શકશું” બીજા પુરુષે કહ્યું-“આ ઝાડને જડમૂળમાંથી ઉખેડવાની શી જરૂર છે? તેને થડમાંથી જ કાપી નાખવું જોઈએ. એમ કરવાથી તેની શાખાઓ અને પ્રશાખાઓ પડી જશે અને તેમની ઉપર લાગેલાં જાબું આપણે ઈચ્છા અનુસાર ખાઈ શકશું.” - ત્રીજા પુરુષે કહ્યું--અથડને કાપવાની શી જરૂર છે? જે શાખાઓ પર જાબુ લાગ્યાં છે, તે શાખાઓને કાપી નાખવાથી આપણી અભિલાષ સિદ્ધ થશે”
ચેથા પુરુષે કહ્યું—“શાખાઓને કાપવાની શી જરૂર છે? જાંબુનાં જે ગુર છે ડાળીઓ પર લાગ્યાં છે, તેમને કાપી લેવાથી પણ આપણે તે જાબું ખાઈ શકીશ.”