________________
प्रमैयद्योतिका टीका प्रति० १. स्थलचरपरिसर्पसंमूच्छिम पं. ति. जीवनिरूपणम् २५९ वगाहनया भवन्तीत्यर्थः । अत्रामुलम् उच्छायाङ्गुलं ज्ञातव्यम् शरीरप्रमाणस्याग्रे वक्ष्यमाणत्वात् । 'अंगुलपुहुत्तया वि' केचन महोरगा अङ्गुलपृथक्त्वका अपि द्वचगुलादारभ्य नवाङ्गुलपर्यन्तप्रमाणे पृथक्त्वशब्द' पारिभाषिकः, अङ्गुलपृथक्त्वं शरीरावगाहना येषामस्ति इत्यङ्गुलपृथक्त्वकाः, केचिद् एकाङ्गुलादुपरि नवाङ्गलप्रमाणावगाहनावन्तोऽपि भवन्तीति भावः, 'बिहत्थि पि' वितस्तिरपि वितस्ति यावत् प्रमाणेन केचन महोरगा वितस्तिप्रमाणा अपि शरीरावगाहनया भवन्ति वितस्तिदशाङ्गुलप्रमाणा भवतीति । 'विहत्थिपुहुत्तया वि' केचन वितस्तिपृथक्त्वका
अपि शरीरावगाहनया भवन्ति, 'रयणि पि' रत्निमपि, केचन रनिमपि रत्निप्रमाणा, अपि शरीरावगाहनया भवन्ति, द्विवितस्तिप्रमाणा रनिरिति । 'रयणिपुहुत्तया वि' रत्निपृथक्त्वका अपि केचन । 'कुञ्छि पि' कुक्षिमपि कुचि यावत् प्रमाणेन, कुक्षिप्रमाणाः केचन महोरगाः शरीराअङ्गुल से उच्छायागुल जानना । क्योकि शरीर की प्रमाण स्वयं सूत्रकार आगे कहने वाले हैं । कितनेक महोरग ऐसे होते है, जिनके शरीर की दो अङ्गुल से लेकर नौ अङ्गुल तक की अवगाहना होती है । पृथक्त्व शब्द पारिभाषिक है । यह दो अंगुल से लेकर नौ अगुल तक की अवगाहना का यहां बोधक है । कितनेक महोरग ऐसे होते है कि जिनकी शरीरावगाहना वितस्ति द्वादश अगुल प्रमाण होती है। कितनेक महोरग ऐसे होते है कि जिनकी शरीरावगाहना वितस्ति पृथक्त्व दो वितस्ति से लेकर नौ वितस्ति तक की होती है-कितनेक महोरग ऐसे होते हैं कि जिनकी शरीरावगाहना एक रनिप्रमाण होती है कितनेक महोरग ऐसे होते है कि जिनकी शरीरावगाहना दो रत्न से लेकर नौ रत्नि तक की होती है । रत्नि दो वितस्ति २४ अङ्गुल की होती है अर्थात् एक हस्तप्रमाण का नाम रल्लि हैं । कितनेक महोरग ऐसे भी होते हैं जो शरीरावगाहना से कुक्षि प्रमाण-दो हाथ के होते हैं । कितनेक महोरग છે કે જે એક આગળની અવગાહનાવાળા હોય છે. અહિયા આગળથી ઉછાય આગળ સમજવું કેમકે શરીરનું પ્રમાણ સૂત્રકાર પોતે જ આગળ કહેશે કેટલાક મહોરો એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના બે આગળથી લઈને નવ આંગળ સુધીની હોય છે. પૃથ૦ શબ્દ પારિભાષિક છે આ પૃથકૃત શબ્દ બે આંગળથી લઈને નવ આંગળ સુધીની અવગાહના ને અહિયાં બધ કરાવે છે કેટલાક મહોરગો એવા હોય છે, કે જેના શરીરની અવગાહના વિતસ્તિ એટલે કે બાર આંગળ પ્રમાણુની હોય છે કેટલાક મહોર એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના વિતસ્તિ પૃથફત્વ એટલે કે બે વિતસ્તિથી લઈને નવ વિતતિ સુધીની હોય છે કેટલાક મહોરો એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના એક પત્નિ પ્રમાણુ હોય છે. કેટલાક મહોરો એવા હોય છે કે-જેમના શરીરની અવગાહના બે રાત્નિથી લઈને નવ રનિ સુધીની હોય છે. રનિ બે વિતતિ એટલે કે ચોવીસ આગળની હોય છે. અર્થાત્ એક હાથ જેટલા પ્રમાણુનું નામ રનિ છે. કેટલાક મહોરો એવા પણ હોય છે, એના શરીરની અવગાહના કુક્ષિપ્રમાણ એટલે કે બે