________________
३२६
जीवाभिगमसत्रे जीवस्यापि सकलकालकटाकलापावलम्बि सकलपदार्थसार्थपरिच्छेद करणेकपारमार्थिकस्वरूपस्यापि कर्मावरणमळपटलतिरोहितस्य यावत्पर्यन्तं न सकलकर्मात्मकमलविनाशस्तावत्पर्यन्तं यथा यथा देशतः कर्ममलापगमो भवति तथा तथा तस्य जीवस्य पदार्थविज्ञप्तिरुद्भवति, सा च कदाचित् कथञ्चिद् अनेकप्रकारा भवति । तदुक्तम् --'मलविद्धमणे व्यक्ति यथाऽनेकपकारतः ।
कर्मविद्धात्मविज्ञप्ति स्तथाऽनेकप्रकारतः ॥१॥ साचानेकप्रकारता मतिश्रुतादिभेदरूपाऽवसेया, ततश्च यथा मरकतादिमणेः सकल मलापगमे सकलास्पष्टदेशव्यक्तिव्यवच्छेदेन परिस्फुटरूपा एकाभिव्यक्तिः समुपजायते, एवमेव जीवस्यापि
है वह एक ही प्रकार की है इसी प्रकार जीव का भी ससार भर के समस्त पदार्थो को हस्तामलकवत् युगपत् जानने का स्वभाव है यही उसकी परमार्थिक शुद्धता है परन्तु शुद्धता रूप स्वभाव कर्मावरण रूप मल से तिरोहित हो रहा है-मलिन हो रहा है-सो जब तक सकल कर्मरूप मलका विनाश नहीं हो जाता है तब तक यह समस्त पदार्थों का युगपत् हस्तामलकवत् ज्ञान नहीं बन पाता है अतः जिस किसी निमित्तादि के वश से जैसे २ उस कर्मरूप आवरण का मलका-अंशतः २ विगम होता रहता है वैसा २, इस जीव को अंशतः अंशतः पदार्थ प्रकाशक विज्ञप्ति उत्पन्न होती रहती है यह विज्ञप्ति एक प्रकार की नही होती है अनेक प्रकार की होती है कभी यह विज्ञप्ति उमको मतिज्ञान रूप कहलाती है कभी श्रुतज्ञानादिरूप कहलाती है जैसे -कहा है-"मलविद्धमणे व्यक्ति" इत्यादि ।
___ अत. यह मानना चाहिये कि-जिस प्रकार से मलोपेत मणिकी अंशतः मलापगम में अंशतः अभिव्यक्ति होती है और पूर्णरूप से मलापगम में पूर्ण अभिव्यक्ति होती है उसी प्रकार
સ્વાભાવિક જે નિર્મલતા છે, તે એક જ પ્રકારની છે એ જ પ્રમાણે સંસાર ભરના સઘળા પદાર્થો ને હસ્તામલકત એકી સાથે જાણી લેવાને જીવને પણ સ્વભાવ છે એજ તેની પારમાર્થિક શુદ્ધતા છે પરંતુ શુદ્ધતારૂપ સ્વભાવ કર્માવરણ રૂપ મળથી ઢંકાઈ જાય છે અર્થાત મલીન થઈ જાય છે તે જ્યા સુધી સકલકર્મરૂપ મલને વિનાશ થતો નથી, ત્યા સુધી આ સઘળા પદાર્થોને એકી સાથે હસ્તામલકવત્ જાણી શકાતા નથી. તેથી કંઈપણ નિમિત્ત વશાત્ જેમ જેમ એ કર્મ રૂપ આવરણને-મલનો અ શત નાશથતું જાય છે તેમ તેમ આ જીવને અંશત અંશતઃ પદાર્થને પ્રકાશ કરનાર વિજ્ઞપ્તિ જ્ઞાન ઉત્પન્ન થતી રહે છે. આ વિજ્ઞપ્તિ એક પ્રકારની હોતી નથી પણ અનેક પ્રકારની હોય છે કઈ વખત આ વિજ્ઞપ્તિ तना भतिजान३३ उपाय छे वार श्रुतनानाहि३५ ४उपाय छ २ ४धु छ ?-"मलविद्धमणेर्व्यक्ति" त्यादि तथा ये मानवुन -२म मसाणा मणुिना मत भर દરથવાથી અંશતઃ સ્પષ્ટતા થાય છે, અને સંપૂર્ણ પણુથી મલ દૂર થવાથી સંપૂર્ણ શુદ્ધતા