________________
जीवाभिगमसूत्रे संभवादेकसमयमपि ब्रूयात् । अथवा देशचरणमधिकृत्यान्तर्मुहूर्तमिति वक्तव्यम् । देशचरणप्रतिपतेर्वहुलमङ्गतया जघन्यतोऽपि अन्तर्मुहूर्तसंभवात् , तत्र यद्यपि सर्वचरणसंभवेऽपि यद्देशचरणमधिकृत्येति कथितम् । तदेशचरणपूर्वकं प्रायः सर्वचरणमिति " ज्ञापनाय तदुक्तम् ।'
‘सम्मतमि उ लद्धे पलियपुहुत्तेण सावओ होइ । ।, चरणोवसमखयाणं सागरोवमसंखंतरा होति ॥ सम्यक्त्वे तु लब्धे पन्योपमपृथक्त्वे नैव श्रावको भवति ।
चरणोपशमक्षयाणां सागरोपमाणि संख्यातान्यन्तरं भवतीतिच्छाया सम्यक्त्व प्राप्त्यनन्तरे पल्योपमपृथक्त्वे क्षपिते मति जीवः श्रावको भवति । अयं भावः-आयुर्वर्जानां तो चारित्र परिणाम एक समय वाला भी होता है-अतः समय की जघन्य स्थिति चारित्रधर्म की अपेक्षा कहनी चाहिये थी । अथवा चारित्र धर्म की अपेक्षा जो जघन्य स्थिति कही गई है वह देश चारित्र की अपेक्षा से कही गई है ऐसा जानना चाहिये क्योंकि देश चारित्र भी चारित्रधर्म का एक अङ्ग है-अतः वह जघन्य से एक अन्तर्मुहर्त तक आत्मा में रह सकता है । यद्यपि आत्मा में सर्वचरण- सकल-चारित्र-भी सभवित होता है-अतः यहां जो देश चारित्र की अपेक्षा की बात कही गई है वह इस बात को समाझाने के लिये कही गई है कि सकल चारित्र प्रायः देश चारित्रपूर्वक होता है। तदुक्तम्-सम्मतमि उकद्ध" इत्यादि।
इसका अर्थ यह है कि सम्यक्त्व की प्राप्ति के अनन्तर पल्योपम पृथक्त्व अर्थात् दो पल्योपम से नौ पल्योपम तक का काल क्षपित होता है तब जीव को श्रावक 'पना आता
ધારણ કરવાની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવું નહિં તે ચારિત્ર પરિણામ એક સમયવાળું પણ હોય છે તેથી સમયની જઘન્ય સ્થિતિ ચારિત્ર ધર્મની અપેક્ષાથી કહેવી જોઈતી હતી. અથવા ચારિત્રધર્મની અપેક્ષાએ જે કહેલ છે તે દેશચારિત્રની અપેક્ષાથી કહેલ છે, તેમ સમજવું કેમકે – દેશ ચારિત્ર પણ ચારિત્ર ધર્મનું એક અંગ છે. તેથી તે જઘન્યથી એક અંતમંહત સુધી આત્મામાં રહી શકે છે. જો કે આત્મામાં સર્વ, ચરણ – સકલ ચારિત્ર પણ સ ભવે છે. તેથી ત્યાં જે દેશ ચારિત્રની અપેક્ષાની વાત કહેવામાં આવી છે, તે આ વાત સમજાવવા માટે કહેવામાં આવી છે કે સકેલચારિત્ર', પ્રાય દેશચારિત્ર પૂર્વક डाय छे. तदूक्तम्- “सम्मत्तंमि उल?" त्याla .. ... .
આને અર્થ એ છે કે – સમ્યકત્વની પ્રાપ્તિ પછી પપમ પૃથકૃત્વ અર્થાત્ બે પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીને કાળ ક્ષપિત થઈ જાય છે, ત્યારે જીવને આવકપણ આવે છે