________________
~
~
~
~
~
~
प्रमेयधोतिका टीका प्र० २
पुरुषाणामन्तरकालनिरूपणम् ४९३ ततोऽपि मृत्वा कस्यचिदपि अकर्मभूमिकत्वेन भूयोऽपि उत्पादाद् एतावत्कालमन्तरं भवति, देवभवाच्च्यवनानन्तरमकर्मभूमिष्वव्यवधानं मनुष्यत्वेन तिर्यक्सङ्क्षिपञ्चेन्द्रियत्वेन वा उत्पादी संभवादपान्तराले कर्मभूमिकेषु जन्म गृहीत्वा ततो मृत्वा अकर्मभूमिकेपूत्पादस्य कथनं कृतमिति । उत्कर्षतो वनस्पतिकालमन्तरं भवति' । 'संहरणापेक्षया जघन्यतोऽन्तर्मुहूर्तमन्तरम्, अकर्मभूमितः ' कर्मभूमिषु' संहृत्यान्तमुहर्त्तमात्रकालानन्तर संहर्तुं स्तथाविधबुद्धिवैपरीत्यादिभावेन भूयस्तत्रैवानयनसभवाज्जघन्यतोऽन्तर्मुहूर्तकालं प्रतिपादितम्' उत्कर्षेण वनस्पतिकालं 'यावदन्तरं भवति, यत एतावत्कालादनन्तग्मकर्मभूमिपूत्पत्तिवत् संहरणमपि नियमतः सभवतीति । एवं सामान्यतोऽकर्म भूमिकमनुष्यपुरुषवत् विशेषचिन्तायां हैमवतैरण्यवतहरिवर्षरम्यकवर्षदेवकुरूत्तरकुर्वन्तरद्वीपरूपेष्वकर्म भूमिषु जाताना मनुष्यपुरुषाणां जन्मतः संहरणतश्च, जघन्यत उत्कर्षतश्चान्तरं सामान्या धर्म भूमिकमनुष्यपुरुषाणामिव वक्तव्यमिति । से. उत्पत्ति हो जाता है, इस अपेक्षा से इतने काल का अन्तर कहा गया है क्योंकि देव भव से घ्यव कर सीधा विना व्यवधान के कर्मभूमियों में, मनुष्यपने से अथवा तिर्यक् संज्ञिपञ्चेन्द्रियपने से उत्पत्ति नहीं हो सकती है इसलिये बीच में एक भव कर्मभूमियो में जन्म ले करके फिर वहा से मरने पर अकर्मभूमियों में उत्पन्न होने का कहा है । उत्कर्ष से वनस्पति काल का अन्तर होता है, सहरण की अपेक्षा जघन्य से अन्तर्मुहूर्त का अन्तर होता है क्योंकि किसी पुरुष का कोई देव विशेष संहरण करके कर्म भूमि में ले जावे फिर अतर्मुहूर्त काल के बाद उसकी बुद्धि में परिवर्तन होने से फिर उसे मकर्मभूमिमें लाकर रख देवे उस अपेक्षा से जघन्य अन्तर अन्तर्मुहत्त का कहा है । और उत्कर्ष से वनस्पति काल का अन्तर होता है क्योंकि इतने काल के बाद अकर्म भूमि में उत्पत्ति के जैसा संहरण भी नियम से होता है । इसी प्रकार सामान्य अकर्म भूमिक मनुष्य पुरुष के जैसे विशेष जो हैमवत ऐरण्यवत हरिवर्ष रम्यकवर्ष देवकुरु उत्तरकुरु अन्तर द्वीप इन अकर्म भूमियों के પુરુષ પણાથી ઉત્પત્તિ થઈ જાય છે આ અપેક્ષાથી આટલા કાળનું અંતર કહે છે કેમકે દેવભવથી ચ્યવીને સીધા વ્યવધાન વિના અકર્મભૂમિમાં મનુષ્ય પણુથી અથવા તિર્ય સંજ્ઞી પંચે. ન્દ્રિય પણાથી ઉત્પત્તી થઈ શકતી નથી તેથી વચમાં એકભવ કર્મભૂમિમાં જન્મ લઈને તે પછી ત્યાથી મર્યા બાદ અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું અંતર હોય છે. કેમકે--કઈ પુરુષને કેઈ દેવ વિશેષ સંહરણ કરીને કર્મભૂમિમાં લઈ જવામાં આવે અને તે પછી અંતર્મુહૂર્ત કાળ પછી તેની બુદ્ધિમાં પરિવર્તન થવાથી પાછા તેને અકર્મભૂમિ માં લાવીને રાખી દેવામાં આવે તે અપેક્ષાથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનુ કહ્યું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળનું અંતર હોય છે કેમકે–આટલા કાળ પછી અકર્મ ભૂમિમાં ઉત્પત્તિની માફક સંહરણ પણ નિયમથી થાય છે. એ જ પ્રમાણે એટલે કે સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષની જેમ વિશેષ જેઓ હૈમવત, ઐરણ્યવત, હરિવર્ષ, રમ્યવર્ષ, દેવકુર,