________________
प्रमेयधोप्रतिका टीका प्रति० १
गर्भव्युत्क्रान्तिकमनुष्यनिरूपणम् ३२५ प्रादुर्भवन्ति तानि मतिश्रुतादीनि स्वस्व समस्तावरणविलये सुतरामेव प्रादुर्भवेयुश्चारित्रपरिणामवत् , तदुक्तम्-'आवरणदेसविगमे, जाइं विज्जति मइसुयाईणि ।
आवरणसव्वविगमे फह ताई न होति जीवस्स' ॥१॥ आवणदेशविगमे यदि तानि भवन्ति मतिश्रुतादीनि ।
सर्वावरणविगमे कथं तानि न भवन्ति जीवस्येतिच्छाया । इति चेद् अत्रोच्यते-यथा जात्यस्य मरकता दिमणे मलोपेतस्य यावत्पर्यन्तं समूलमलापगमो न भवति तावत्पर्यन्तं यथा यथा देशतो मलापगम स्तथा तथा देशतस्तस्य मणे रभिव्यक्ति र्जायते सा चाभिव्यक्तिः क्वचित्कदाचित् कथञ्चिद् भवतीत्यनेकप्रकारा भवति तथैव
विज्ञान अपने अपरे समस्त आवरणों के विलय हो जाने पर अपने आप ही चारित्र परिणाम के जैसे प्रकट होंगे ही जैसे कहा है-"आवरणदेसविगमे" इत्यादि । अर्थात् देशतः ज्ञानावरण के विगम होने पर जब मत्यादि ज्ञान प्रकट होते हैं तो फिर जब पूर्ण रूप से अपने अपने आवरणो का विगम हो जावेगा तो फिर वे क्यों नही जीव के रहेंगे अवश्य रहेगे,
उत्तर-ऐसी यह आशंका ठीक नहीं है-क्योंकि जिस प्रकार स्वभावतः शुद्ध भी मरकत आदि मणि मलादि पर्याय से युक्त हुआ अशुद्ध अवस्थावाला रहता है और कालान्तर में जैसा २ उसका मैल अंशतः दूर होता जाता है वैसे २ वह अपनी आंशिक २ निर्मलता में आता रहता है और जब वह मलादि पर्याय से सर्वथा रहित हो जाता है तो वह अपनी पूर्ण निर्मलता में जो कि उसको स्वभाव रूप है आ जाता है। यहां जो आंशिक निर्मलता अभिव्यक्ति है वह एक प्रकार की नहीं है किन्तु अनेक प्रकार की है परन्तु स्वभाविक जो निर्मलता
થાય છે, તેમ ત્યાદિજ્ઞાને પિતાપિતાના સઘળા આવરણ ને વિલય થઈ જાય ત્યારે પિતે पातानी भेणे यास्त्रि परिणामनी भ प्रगट थशे .भ यु छ ,-"आवरणदेसविછે” ઇત્યાદિ અર્થાત દેશતઃ જ્ઞાનાવરણની સમાપ્તિ થતાં જ્યારે મતિજ્ઞાનવિગેરે પ્રગટ થાય છે, તે પછી પૂર્ણરીતે પિતા પોતાના આવરણની સમાપ્તિ થઈ જશે તે પછી તેઓ જીવને કેમ નહીં રહે? અર્થાત અવશ્ય રહેશે.
ઉત્તર—આ ઉપ૨ પ્રમાણેની શંકા યોગ્ય નથી કેમકે–જેમ સ્વભાવથી શુદ્ધ એવા મરકત વિગેરે મણિ મલ વિગેરે પર્યાયવાળા થતાં અશુદ્ધ અવસ્થા વાળા બને છે. અને કાલાન્તરે જેમ જેમ અંશતઃ તે મેલ દૂર થતું જાય છે, તેમ તેમ તે પોતાની આંશિક આંશિક નિર્મળ પણ માં આવતા રહે છે. અને જ્યારે તે મલાદિ પર્યાયથી બિસ્કૂલ છૂટિજાય છે ત્યારે તે પિતાના પૂર્ણ નિર્મલપણામાં કે જે તેના સ્વભાવ સિદ્ધ છે, તેમાં આવી જાય છે અર્થાત મેલ દૂર થતાં તે સ્વાભાવિક શુદ્ધ રીતે સ્પષ્ટ દેખાઈ છે. અહિંયાં જે આંશિક નિર્મળતા કહી છે તે એક પ્રકારની નથી પરંતુ અનેક પ્રકારની હોય છે. પરંતુ