________________
प्रमेयधोतिका टीका प्रति०१ स्थलचरपरिसर्पसंमूच्छिम पं. ति. जीवनिरूपणम् २५७
स्वल्वेव विनाशेपु विनाशसमयेषु अत्र खलु आसालिकाः संमूर्च्छन्ति, ते जघन्येन अङ्गुल. स्यासंख्येयभागमितयाऽवगाहनया इयमवगाहना, एषामुत्पत्तेः प्रथमसमयविषया ज्ञातव्या, उत्कण द्वादशयोजनप्रमितया अवगाहनया तदनुरूपं च खलु विष्कम्भबाहल्येन भूमि दलित्वा तत्र संमूर्च्छन्ति, अत. असंज्ञिनो मिथ्यादृष्टयः, एतेषां सास्वादनसम्यक्त्वस्यापि अभावात् । अज्ञानिनः-मतिश्रुतादिज्ञानरहिताः, अन्तर्मुहूर्ताद्धायुष एव कालं कुर्वन्ति, एते आसालिकाः एतादृशस्वरूपाः कथिता इति । 'से आसालिया' ते एते मासालिकाः सम्यग् निरूपिता इति प्रज्ञापनाप्रकरणार्थः ॥
___ आसालिकान् निरूप्य महोरगान निरूपयितुं प्रश्नयन्नाह-'से कि तं महोरगा' अथ के ते महोरगाः ? इति महोरगविषयकः प्रश्नः, उत्तरयति-'महोरगा जहा पण्णवणाए' महोरगा यथा प्रज्ञापनायाम् , प्रज्ञापनायां यथा महोरगाणां मेदादि निरूपितं तथैवात्रापि मन्तव्यम् , प्रज्ञापनाप्रकरणं चेत्थम्--'से किं तं महोरगा महोरगा अणेगविहा पन्नत्ता तं जहा-अत्थेगइया अर्थात् विनाश की उपस्थितिमें आसालिका संमूर्छित होते हैं, अर्थात् इन सब स्थानोमें आसालिक संमूच्छिन जन्म से उत्पन्न होता है। इसकी अवगाहना जघन्य से अङ्गुल के असंख्यातवें भाग प्रमाण होती है। यह अवगाहना इनके उत्पादन के प्रथम समय की है और उत्कृष्ट से बारह योजन की होती है। अपने अनुरूप ही विष्कम्भ और वाहल्य से-लम्बी चौड़ी भूमि को विदारक वहां वे संमूञ्छित होते है ये असज्ञी होते हैं मिथ्यादृष्टि होते हैं। और अज्ञानी होते हैं वे एक अन्तर्मुहूर्त की आयु को लेकर संमूच्छित होते हैं ये आसालिका गर्भज नहीं होते हैं किन्तु संमूर्छन जन्मवाले ही होते हैं। मनुष्य क्षेत्र के भीतर ही. ये संमूछित होते है। मनुष्यक्षेत्र के बाहर नहीं । मनुष्यक्षेत्र में भी यह सर्वत्र उत्पन्न नहीं होते किन्तु अढाईद्वीप में ही उत्पन्न होते है एतावता यह लवणसमुद्र में और कालोदघिसमुद्र में उत्पन्न नहीं होते हैं ऐसा जानना चाहिये। અને તેનાજ વિનાશમાં અર્થાત વિનાશની ઉપસ્થિતિમાં આસાલિકે સંમચ્છિત થાય છે. અર્થાત આ સઘળા સ્થાનમાં આસાલિક સમૂઈન જન્મથી ઉત્પન્ન થાય છે તેની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણુની હોય છે આ અવગાહના તેમના ઉત્પાદ-ઉત્પત્તીના પ્રથમ સમયની છે. અને ઉત્કૃષ્ટથી તેઓની અવગાહના બાર જનની હોય છે પિતાને અનુરૂપ વિષ્ક અને બાહલ્યથી-વિશાળ ભૂમિને વિચારીને ત્યાંથી સંમૂચ્છિત થાય છે. તેઓ અસંસી હોય છે. મિયાદષ્ટિ વાળા હોય છે અને અજ્ઞાની હોય છે તેઓ એક અંતર્મુહૂર્તની આયુષ્યને લઈને સંમૂચ્છિત થાય છે આ આસાલિકે ગજ હોતા નથી. પરંતુ સ મૂચ્છને જન્મવાળા હોય છે. મનુષ્ય ક્ષેત્રની અંદર જ તેઓ સંમૂછિત થાય છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નહીં. મનુષ્યક્ષેત્રમાં પણ તેઓ બધે જ ઉત્પન્ન થતા નથી પરંતુ અઢાઈ દ્વીપમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેઓ લવણસમુદ્રમાં અને કાલેદધિ સમુદ્રમાં ઉત્પન્ન થતા નથી. તેમ સમજવું.