________________
२५६ .
जीवाभिगमसूत्रे
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm प्रज्ञापनाप्रकरणम् ‘से किं तं आसालिया ? कहि णं भंते ! आसालिया संमुच्छंति' इत्यादि पाठः प्रज्ञापनातोऽवसेयः, तदर्थश्चेत्थम्
___एते आसालिकाः अन्तर्मनुष्यक्षेत्रे अर्द्धतृतीयेपु द्वीपेषु निर्व्याघातेन व्याघातहेतुकं सुषमादिरूप दुष्पमदुप्पमादिरूपं च कालं वर्जयित्वा पञ्चदशसु कर्मभूमिपु, व्याघातं पूर्वोक्तरूपं प्रतीत्य व्याघातमाश्रित्य पञ्चसु महाविदेहेषु एतावता त्रिंशत्सु अकर्मभूमिपु-हैमवत-हरिवर्ष-रम्यकवर्षहैरण्यवर्णोत्तरकुरुदेवकुरुरूपेषु एते आसालिका नोत्पद्यन्ते, इति विज्ञेयम् । तथा-चक्रवर्तिनः बलदेवाः वासुदेवाः माण्डलिकाः महामाण्डलिकाः, एतेषां स्कन्धावारेपु सैन्यशिबिरेषु ग्रामनगरखेटकर्वटमडम्बद्रोणमुखपत्तनाकराश्रमराजधानीनां निवेशेषु प्रामादीनां जनसमूहस्थानेषु एतेषां है-हे भदन्त ! आसालिका का क्या स्वरूप है और वह कहाँ संमूछित होते है ? हे गौतम ! वे आसालिक ढाईद्वीप रूप मनुष्यक्षेत्र के भीतर संमूच्छित होते है-अर्थात् संमूर्छन जन्म से उत्पन्न होते हैं-निर्व्याघाताभाव को लेकर अर्थात् व्याघात सुपमसुषमादिरूप तथा दुप्पम दुप्पमादि रूप काल उसके अभाव में वे पन्द्रह कर्मभूमियों में संमूछित होते हैं । अर्थात् पांच भरत पांच ऐरवत और पांच विदेह इन पन्द्रह कर्मभूमियों में उत्पन्न होती है। एवं पूर्वोक्त रूप व्याघात को लेकर वे सुपमसुष्पम दुपमदुप्पम आदि काल रूप व्याघात की अपेक्षा से वे पांच महाविदेहों में तथा चक्रवर्ती के स्कन्धावारों में-कटकों में, बलदेव के स्कन्धाचारों में, वासुदेव के स्कन्धावारो में माण्डलिक के स्कन्धावारों में, महामाण्डलिक के स्कन्धावारों में (सेनाकापडाव) ग्रामनिवेशों में गाम के जनसमूह के पडाव में नगर में खेट में कर्बट में मडम्ब मे, द्रोणमुखमें, पचननिवेशों में, आकर-खानमें आश्रममें, राजधानी में और इन्हीं के निवेशों में, ભાવ આ પ્રમાણે છે. ગૌતમ સ્વામી પૂછે છે ને–કે ભગવન આસાલિક ના કેટલા ભેદે છે ? અને તેઓ કયાં સંમૂછિત થાય છે ? આના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ તે આસાલિકે ઢાઈ દ્વીપરૂપ મનુષ્ય ક્ષેત્રની અંદર સંમૂચ્છિત થાય છે. અર્થાત સંમૂચ્છન પણાથી ઉત્પન્ન થાય છે. નિર્વાઘાત ભાવને લઈને અથત વ્યાઘાત સુષમ સુષમાદિરૂ૫ તથા દુષમ દુષમારિરૂપ કાલ ના અભાવમાં તેઓ પંદર કર્મભૂમિમાં સંમતિ થાય છે અર્થાત પાંય ભારત, પાંચ ઐરવત, અને પાંચ વિદેહ આ પંદર કર્મ, ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તથા પહેલાં કહેલ વ્યાઘાત ને લઈને તેઓ સુષમ સુધ્યમ દુષણ દુષ્પમ વિગેરે કાળ રૂપ વ્યાઘાતની અપેક્ષાથી તેઓ પાંચ મહાવિદેહોમાં તથા ચક્ર. વતિના અપાવામાં એટલે કે કટકમાં તથા બલદેવના સ્કંધાવામાં, વાસુદેવના સ્કંધ વારમાં માંડલિકેના અંધાવારોમાં ગ્રામનિવેશેમાં ગ્રામના જન સમૂહનાપડાવમાં નાર નિશેમાં ખેટ નિવેશમાં કર્બટ નિવેશોમાં, મડમ્બ નિવેશમાં, દ્રોણમુખ નિવેશમાં. પત્તન નિવેશમાં, આકર–ખાણના નિવેશમાં આશ્રમ નિવેશોમાં, રાજધાનીના નિવેશમાં,