Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/004860/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ફાબ સ ગુજરાતી સભા પ્રસ્થાવલિ અંક ૨૧ શ્રી મેરૂતુંગાચાર્યવિરચિત - શ્રી પ્રબ ધચિંતામણિનું ગુજરાતી ભાષાન્તર (ઐતિહાસિક ટિપ્પણીઓ, પરિશિષ્ટા વગેરે સાથે ) ભાષા-તરતી , રા, રા, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી વૈણવું ધનનો ઇતિહાસ, શૈવ ધમ નો ઈતિહાસ, પુરાણવિવેચન, વગેરે પ્રસ્થાના લેખક પ્રકાશક :-શ્રી ફાર્બસ ગુજરાતી સભામુંમ્બઈ રા, રા, અંબાબાલાલ બુ, જાની, બી. એ. સહાયક મ‘ત્રી. મૂલ્ય રૂા. ૧-૦-૦ www jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાસ ગુજરાતી સભા ગ્રન્થાવધિ અંક ૨૧ શ્રી મેરૂતુંગાચાર્ય વિરચિત શ્રી પ્રબંધચિંતામણિનું ગુજરાતી ભાષાન્તર ( ઐતિહાસિક ટિપ્પણીઓ, પરિશિષ્ટા વગેરે સાથે ) ભાષાન્તરકર્તા, રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી વૈષ્ણવ ધર્મોના ઇતિહાસ, શૈવધર્મના ઇતિહાસ, પુરાણવિવેચન, વગેરે ગ્રન્થાના લેખક પ્રકાશક:-શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઇ રા. રા. અંબાલાલ છુ. જાની, ખી. એ., સહાયક મંત્રી, Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ ૧ થી પ્રત ૭૫૦ વિ. સ. ૧૯૯૧ ઈ. સ. ૧૯૩૪ પ્રકાશક : રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ, સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર, કોગ્રેસ હાઉસ લેઈન, લેમીંગ્ટન રેડની બાજુમાં, મુંબઈ નં. ૪. મળવાનું ઠેકાણું મેસર્સ એન. એમ. ત્રિપાઠી અને કંપની બુકસેલર્સ અને પબ્લીશર્સ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨. મુદ્રણસ્થાનઃ આદિત્ય મુદ્રણાલય: રાયખડ રેડ, અમદાવાદ મુદ્રક: ગજાનન વિશ્વનાથ પાઠક. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે બાલ શ્રી ફાર્બસ ગુજરાતી સભાના સાહિત્યપ્રચારને એક ઉદ્દેશ ગુજરાતના ઇતિહાસને તેમ તેના સંશોધનને લગતા વિષય સંબંધી ગ્રંથ અને વ્યાખ્યાને પ્રસિદ્ધ કરવો એ છે, પ્રસ્તુત ગ્રંથ પ્રબંધચિંતામણિ, ગુજરાતના મધ્યકાલીન હિન્દુ-રાજપુતયુગના ઈતિહાસનાં પ્રબંધાત્મક સાધનોમાં મહત્વનું સ્થાન ધરાવે છે એ સાધનોમાં પ્રબંધચિંતામણિ ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ મૂલ્યવાન ગણાય છે. ગુજરાતને ચાવડા વંશી રાજા વનરાજ, સેલંકી વંશી મૂળરાજ, ભીમદેવ, કર્ણ, સિદ્ધરાજ, કુમારપાળ, અને વાઘેલા વંશી વિરધવલ એ રાજાઓના પ્રબંધ ઉપરાંત, શકવતો શાલીવાહન, પરમાર વંશી ભજ આદિના પણ પ્રબંધે આ ગ્રંથમાં નિરૂપાયેલા છે; એ તેનું ઐતિહાસિક મહત્ત સિદ્ધ કરે છે. વ. શ્રી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબે “રાસમાળા”માં ઉપયોગ સારૂ જે ઐતિહાસિક સાધને એકત્રિત કરેલાં, તેમાંના સંસ્કૃત ઐતિહાસિક પ્રબંધાદિ સાહિત્ય ગ્રંથ મૂળ તેમ જ, તેના અનુવાદે પ્રકટ કરવાનું શ્રી ફાર્બસ ગુજરાત સભાએ ઠરાવેલું છે. એ શ્રેણીમાં શ્રી રાજશેખરસૂરીપ્રણીત ચતુર્વિશતિપ્રબંધ (મૂળ તેમજ અનુવાદ ) અત્યાર આગમચ પ્રકટ થઈ ચૂકેલ છે. શ્રી મેરૂતુંગાચાર્યપ્રણીત પ્રબંધચિન્તામણિ એ બીજો ગ્રંથ છે. આ મૂળ સંસ્કૃત ગ્રંથ શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીજી પાસે સંશોધાવી સભાએ પ્રકટ કરેલ છે. તેમને જ આ અનુવાદ છે. તેમણે પ્રસ્તાવનામાં સ્વ. શાસ્ત્રી શ્રી રામચંદ્ર દીનાનાથના અનુવાદ કરતાં પ્રસ્તુત અનુવાદમાં શી વિશિષ્ટતા છે તે દર્શાવેલું છે. આધિન વદિ ૮, વાર મંગળ ) અંબાલાલ બુલાખીરામ જાની સં. ૧૯૯૦ તા. ૩૦-૧૦-૩૪ ? મુંબઈ [ સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા–મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે, તેમ પુસ્તકાલયના સંગ્રહ માટે અડધી કિમતની ગેઠવણ શ્રી ફા. ગુ. સભાએ, સરકારી, દેશી રાજ્યનાં તેમજ મ્યુનીસીપલ અને લક્લ બેડેનાં કેળવણી ખાતાએ, અભ્યાસ, વાંચન, તથા ઇનામો દ્વારા તેમજ તેમની નિશાળની તથા સાર્વજનિક લાઇબ્રેરીઓ ગુજરાતી સાહિત્યને પ્રસાર ઓછા ખર્ચે થઈ શકે તે માટે પોતાનાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અહીં કિસ્મતે, વેચાતાં જોઈ શકે, એવી અનુકૂલતા કરી છે. રાસમાળા ભાગ ૧-૨ એ સંસ્થાઓને ૧. ટકા કમીશનથી મળશે. આ પુસ્તકે અર્ધ કિસ્મતે લેવા હેય, તેમણે પત્રવ્યવહાર કર. ૧-૨ રાસમાળા (સચિત્ર) ૩ જી આવૃત્તિ ભાગ ૧-૨ દરેકનું મૂલ્ય રૂ. ૫-૮ ૪ માર્કસ ઓરલીઅસ એન્ટોનીનસના સુવિચારે મૂ. રૂ. ૨ ૫-૬ શ્રી ફા. બ. ગુ. સભા, હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ, ભાગ ૧-૨ જ. દરેકનું મૂરૂ. ૨ ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધન-ભાગ ૧-૨. મૂ. રૂ. ૧ ૮ રસકલેલ-સ્ત્રીજીવનનાં ગીત. મૂ. રૂ. ૦-૧૦ હ પ્રબંધબત્રીશી (કવિશ્રી માંડણકૃત) અને રાવણમંદરી સંવાદ (કવિ શ્રીધરકૃત) ટીકા સાથે. મૂ. રૂ. ૦૧-૦ ૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧લે-આખ્યાને અને પ. મૂ. રૂ. ૧ ૧૧ અનવર–પારસી ધર્મતત્વનું વૈદિક દૃષ્ટિએ અવલોકન. મૂ. રૂ. ૭-૮ १२ चतुर्विंशतिप्रबन्धः प्रो. हीरालालेन संशोधितः । मू. रु. २-८ १3 प्रबन्धचिन्तामणिः शास्त्री दुर्गाशङ्करेण संशोधितः । मू. रु. १-८ ૧૪ શાક્તસંપ્રદાય-સિદ્ધા, ગુજરાતીમાં તેને પ્રચાર. મૂ. ૩. ૧-૮ ૧૫ ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખો -ભાગ ૧ લો, અશેકથી વાઘેલા વંશ પર્યક્ત. પાનાં રોયલ ચાર પેજી ૪૦૦ મુ. રૂ. ૪-૮ ૧૬ મહાભારત ભાગ ૧ –( ગુજરાતી પ્રાચીન અનુવાદ) આદિપર્વ, અને સભાપર્વ, મૂ. રૂ. ૧-૪ ૧૭ ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓઃ સ્વ. કવીશ્વર દલપતરામ મૂ. રૂ. ૧-૧ર-૦ ૧૮ ચતુર્વિશાતિપ્રબંધ-(ગુજરાતી અનુવાદ) મૂ. રૂ. ૧ ૧૯ પંચદંડ (વાર્તા) નરપતિકૃત મૂ. રૂ. ૦-૧૨૨૦ મહાભારત ભાગ ૨ જે (વનપર્વ નાકરકૃત) મુ. રૂ. ૧ ર૧ પ્રબંધચિંતામણિ (ગુજરાતી અનુવાદ) મૂ. રૂ. ૧ ૨૨ રૂપસુન્દર કથા (છંદોબદ્ધ ગાર કાવ્ય) મૂ. રૂ. ૧-૮-૯ ૨૩ કૃષ્ણલીલા કાવ્ય:-(સં. ૧પ૯) પાટણના કાયસ્થ કવિ કેશવરામે રચેલે દિશમસ્કંધ, મૂ. ૨. ૧-૮ મેસર્સ એન. એમ. ત્રિપાઠી એન્ડ ફાં, બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ પ્રબંધચિંતામણિ નામના ગ્રન્થ નાગેન્દ્ર ગચ્છીય ચંદ્રપ્રભશિષ્ય મેરૂતુંગ સૂરિએ, તે પાતે ગ્રન્થાન્ત કહે છે તેમ વર્ધમાનપુર( વઢવાણ )માં વિ. સં. ૧૩૬૧ માં રચ્યા છે. આ ગ્રન્થની ઐતિહાસિક ઉપચાગિતા ૮૫ વર્ષ હેલાં જ રાસમાળાના કર્તા શ્રી. અલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબના ધ્યાનમાં ખરાખર આવી હતી. તેએાએ રાસમાળાના સાધન તરીકે પ્ર-ચિં−ની મૂળ પ્રત મેળવી, એટલું જ નહિ પણ તેનું અંગ્રેજી ભાષાન્તર ઇ. સ. ૧૮૪૯માં કરી પેાતાને હાથે નોંધપુસ્તકમાં લખ્યું અને પછી રાસમાળામાં એને છૂટથી ઉપયોગ કર્યાં. એમની પછી મુંબઈ ગેઝટીઅરમાં ગૂજરાતને ઇતિહાસ લખવામાં પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ પણ આ ગ્રન્થના પૂરા ઉપયાગ કર્યો છે. છતાં પ્રબંધચિંતામણિ નિર્ભેળ ઈતિહાસનેા ગ્રન્થ નથી, પણ પ્રબંધ છે, એ પણ એ વિદ્વાનાને પૂરેપૂરું જાણવામાં હતું. મહાકાવ્ય રૂપે ઐતિહાસિક રાજપુરૂષોના ચરિત્રશ્રન્થા લખવાની પતિ તે। શ્રી હેમચન્દ્રાચાર્ય વ્હેલાં જ આ દેશમાં પ્રયલિત થઈ ગઈ હતી. અને એ પદ્ધતિને અનુસરી શ્રી હેમચન્દ્રાચાર્ય ( વિ. સં. ૧૧૪૫ થી ૧૨૨૬) પણ સંસ્કૃતમાં ચાય અને પ્રાકૃતમાં કુમારપાલચિરત નામનાં મહાકાવ્યો લખ્યાં છે. અને તેની પાછળ ચાલી, સામેશ્વર, અરિસિ’, ખાલચંદ્ર, જિનમંડનણ વગેરેએ પણ એ ધાટીનાં કાવ્યા લખ્યાં છે. આ મહાકાવ્યેામાં નાયકના પૂર્વજો વિષે પશુ કાંઇક લખેલું મળે છે અને એ રીતે આ ગ્રન્થામાંથી ઇતિહાસને લગતી ઘેાડી સામગ્રી મળી આવે છે. પણ પ્રબંધચિંતામણિ, દ્દયાશ્રય કે કીતિકૌમુદી જેવું મહાકાવ્ય નથી. મહાકાવ્યમાં હાવું જોઇએ તે-ચંદ્રદય સૂર્યોદયનું વર્ણન, ઋતુવર્ણન, કૅલિવર્ણન વગેરે કશું ય પ્રબંધચિંતામણિમાં નથી. પ્ર. ચિ. તે વચ્ચે વચ્ચે સુભાષિત મૂકીને આકર્ષક બનાવેલી તથા સાદી ભાષામાં લખેલી ટુંકી ટુંકી કથાઓને સંમડ છે. ૧ શ્રી. ફા`સ સાહેબે પ્ર. ચિ. નું અગ્રેજી ભાષાન્તર બે નેટામાં લખ્યું હશે, પણ તેમાંથી પ્ર. ચિં. ના ત્રીજા, ચેાથા અને પાંચમા પ્રકાશના ભાષાન્તરવાળી પાછલી નોટ જ ફાર્બસ સભાના સંગ્રહમાં જળવાઈ રહી છે. ટેટાનીએ ૧૯૦૨ માં પ્ર. ચિનું અંગ્રેજી ભાષાંતર પામ્યું, ત્યારે એને આ નેટની ખબર હેાય એમ લાગતું નથી, જુઓ શ્રી, ફા. ગુ. સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ ભાગ લે પૂ. ૩૨૧. Page #7 -------------------------------------------------------------------------- ________________ જેને લોકમાં જૈન ધર્મના પ્રભાવક સૂરિઓ, રાજાઓ, મંત્રીઓ વગેરેનાં ચરિત્ર લખવાનો રિવાજ પહેલાંથી ચાલ્યો આવતો હતો. પણ પ્રબંધચિંતામણિના લેખકને લાગ્યું કે જૂની વારંવાર સાંભળેલી કથાઓથી હવે લોકનાં મન જોઈએ તેવાં પ્રસન્ન થતાં નથી, એટલે તેણે “નજીકના સમયમાં થઈ ગયેલા પુરૂષોનાં વૃતાન્ત' પસંદ કર્યો. અને સાડા પાંચ વર્ષ સુધી ભરપૂર જાહોજલાલીમાં ચાલીને, પોતાના દેખતાં જ છિન્નભિન્ન થઈ ગયેલા ગૂજરાતને રાજપૂત રાજયના ઇતિહાસમાંથી કરેલી પસંદગી અત્યંત લોકપ્રિય થવાનો સંભવ તેણે એગ્ય રીતે જ માન્યા. જૂની પ્રણાલીને વશ થઈને પ્ર. ચિં. ના પહેલા પ્રકાશમાં મેરૂતુંગે વિક્રમપ્રબંધ અને શાલીવાહનપ્રબંધ, તથા પાંચમા પ્રકીર્ણ પ્રકાશમાં નાગાર્જુનપ્રબંધ, વરાહમિહિરપ્રબંધ, પુસારપ્રબંધ, ગોવર્ધનપપ્રબંધ, વગેરે જૂના પ્રબંધ ટુંકામાં આપ્યા છે ખરા, પણ ગ્રંથને મેટે ભાગે તે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રબંધોથી જ ભર્યો છે. પ્રબંધચિંતામણિની વિશિષ્ટતા-- દ્વયાશ્રય, કીતિકૌમુદી વગેરે ગુજરાતના ઇતિહાસના સાધન તરીકે વાપરી શકાય એવા બીજા ગ્રંથો સાથે સરખાવતાં પ્રબંધચિંતામણિમાં એતિહાસિક દૃષ્ટિએ ખાસ મૂલ્યવાન ગણાય એવા ત્રણ ગુણો દેખાય છે? . (૧) ચાશ્રય વગેરે ગ્રન્થોના લેખકનું ધ્યાન રૂદ્રશૈલીનાં મહાકાવ્યો લખવા તરફ છે, એટલે અતિહાસિક પાત્રોના ચરિત્રની કે તે તે પાત્રના જીવનમાં બનેલા બનાવેની ઝાઝી વિગતો આપવા તરફ તેઓનું ધ્યાન નથી, જ્યારે પ્રબંધચિંતામણિના લેખકનું ધ્યાન લોકરંજન ઉપર હેવાથી તેણે આગલા ગ્રંથે કરતાં વધારે વિગતે આપી છે ? () પોતે દૂર હોવાને કારણે કે પોતે લખતા હતા ત્યારે ગૂજરાતનું રાજપૂત રાજ્ય નાશ પામ્યું હોવાના કારણે ગમે તેમ પણ એમના મનમાં રાજ્યનો ધાક નથી. એટલે કથાશ્રય, કીતિકામુદી વગેરેમાં ગૂજરાતના રાજાની હાર જેવા પ્રસંગનું સહેજ સૂચન પણ નથી ત્યારે પ્રબંધચિંતામણિમાં એવાં વર્ણન છે. કુમારપાલચરિત, સુકૃત કીર્તન વગેરે જેવો આશ્રયદાતાની પ્રશસ્તિરૂપ ગ્રથ પ્રબંધચિંતામણિ નથી, પણ પિતાના મેટે ભાગે જૈન ધર્માય ૧ આમાં એક અપવાદ છે. કાતિ કૌમુદી, સુકૃતસંકીર્તન જેવા ગ્રંશે મહાકાવ્ય કરતાં જૈન મંત્રીની પ્રશસ્તિરૂપ વધારે છે અને સમકાલીન હેવાથી વસ્તુપાલ મંત્રીનાં સત્કર્મોની તેઓએ કરેલો નેધ પ્રબંધચિંતામણિ કરતાં વધારે વિસ્તૃત અને હકીકતને વધારે અનુરૂપ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ મંડળનાં મનને રંજન કરવા માટે લખાયેલો છે. એટલે આશ્રયદાતા નાખુશ થવાની બીક એને નથી, ત્યારે શ્રેતાઓ નાખુશ ન થાય એવી વૃત્તિ છે ખરી અને સ્વાભાવિક રીતે હેય જ. એટલે ગૂજરાતી શ્રેતાઓના ગર્વને ખંડિત ન કરવાના હેતુથી કે ગમે તેમ પણ તેણે ગુજરાતનું ઘસાતું ન લખવાની બનતાં સુધી સંભાળ રાખી છે, એટલું જ નહિ પણ ગૂજરાતનું ગૌરવ વધારવા માટે, આપણને નિર્માલ્ય લાગે એવા પ્રયત્ન પણ કર્યા છે. (જુઓ ભીમભેજપ્રબંધના અનેક પ્રસંગે). " (૩) પ્ર. ચિં. પહેલાંના કોઈ ગ્રંથમાં કાલાનુક્રમ નથી. મૂળરાજ વગેરે રાજાઓને વંશાનુક્રમ દયાશ્રય વગેરેમાં છે, પણ કાલાનુક્રમ નથી; જ્યારે પ્ર. ચિં. માં વિ. સં. ૮૦૨ માં થયેલી પાટણની સ્થાપનાથી આરંભી વિ. સ. ૧૨૭૭ માં વસ્તુપાલે તીર્થયાત્રા કરી ત્યાં સુધીની વનરાજ આદિ પાટણના રાજાઓની ગાદીએ બેસવાની તથા મરણની તારિખ આપી છે. અને પાછળની તારિખો મેરૂતુંગે જ વિચારશ્રેણીમાં આપી છે. આ રીતે ગૂજરાતના ઇતિહાસની કાલાનુક્રમ જેવી અતિ ઉપયોગી સામગ્રી મેરૂતુંગે પૂરી પાડી છે. અને જેમ જેમ ઉત્કીર્ણ લેખો જેવાં સમકાલીન સાધન મેરૂતુંગનાં કથની કસોટી કરવા માટે આપણને મળતાં જાય છે તેમ તેમ તેણે આપેલા કાલાનુક્રમની વિશ્વસનીયતા પુરવાર થતી જાય છે. એટલું જ નહિ પણ વિક્રમાર્કપ્રબંધ, ભર્તૃહરિપ્રબંધ, વરાહમિહિરપ્રબંધ, વગેરે જૂના પ્રબંધને બાદ કરવામાં આવે તે ફક્ત ભેજપ્રબંધમાં માઘ, બાણ, મયુર વગેરે કવિઓને ભોજના સમયમાં મૂકવાની એણે જે ભૂલ કરી છે અને એ ભૂલ પિતાના સમયની દંતકથાને માની લેવાથી જ કરી છે, તે શિવાય બાકીનાં નામો તેણે કહ્યાં છે તે સમયનાં–કદાચ જરાતરા આગળ પાછળ, પણ તે સમયનાં જ અતિહાસિક નામો છે. ડા. બુલ્હરે ઘણાં વર્ષો પહેલાં મેરૂતુંગને આ ગુણુ પકડ હતા. પ્ર. ચિં, ને મુખ્ય આધાર તે શ્રત પરંપરા. મેરૂતુંગના પોતાના શબ્દોમાં સદગુરૂસંપ્રદાય જ છે. છતાં મેરૂતુંગે એના વખતમાં ઉપલભ્ય લેખી સાધનનો ઉપયોગ કર્યો હોવાનો સંભવ છે. હેમપ્રશસ્તિ, મુકિત કુમુદચંદ્ર, કૌતિકૌમુદી વગેરે ગ્રંથમાંથી કલેકે ના ઉતારા કર્યા છે, એ જોતાં એ ગ્રન્થને ઉપયોગ તે કર્યો જ હોવો જોઈએ, પણ એ ઉપરાંત જેને ઉપાશ્રયના ભંડારોમાં જાળવી રાખવામાં આવેલાં લખાણો ઉપરથી જ જૂની તારિખો મેરૂતુંગે આપી દેવી જોઈએ. એટલું જ નહિ પણ જૂદી જૂદી દંતકથા તથા જુદાં જુદાં લખાણને ચાળી જેવાને પણ આ ગ્રંથકારે Page #9 -------------------------------------------------------------------------- ________________ થડે પ્રયાસ કર્યો છે એમ કેટલીક વાર થાશ્રય વગેરેથી એ જૂદા પડે છે, અને જૂદા પડે છે ત્યાં ઐતિહાસિક સંભવ એના પક્ષમાં હોય છે. એ ઉપરથી તથા ચાવડા વંશનો કાલક્રમ વિચાર શ્રેણીમાં પ્ર. ચિં. થી જૂદો આપ્યો છે, એ ઉપરથી જણાય છે. વળી આ મેરૂતુંગસૂરિના સ્વભાવમાં જ કદાચ દંભ ઓછો હશે એમ લાગે છે. આ બધા ગુણો સાથે જે એનામાં એતિહાસિક દષ્ટિ હેત તે કેટલે બધો લાભ થાત! કાલાનુક્રમ આપવાની પદ્ધતિ મેરૂતુંગમાં નવી જ છે અને તેની પછીના લેખમાં એ ચાલુ રહી છે, એ જોતાં મુસલમાની લેખકોના ઐતિહાસિક ગ્રંથ મેરૂતુંગના જેવા સાંભળવામાં આવ્યા હોય, એમ લાગે છે. પણ એથી આગળ ઐતિહાસિક દષ્ટિ નથી જ ખીલી. એ જમાનામાં અહીં કોઈ હિન્દુમાં રહેતી ખીલી. અને એ કારણથી એક જ પ્રબંધમાં બનાવો કાલાનુક્રમમાં નથી લખ્યા પણ જેમ વાત યાદ આવી તેમ લખી નાંખી છે. દા. ત. સિદ્ધરાજપ્રબંધમાં સિદ્ધરાજ સંબંધી જ બધું લખ્યું છે એટલું ખરું પણ તેના જીવનના જે બનાવે વર્ણવ્યા છે તે કઈ ક્રમમાં નથી વર્ણવ્યા પણ આડાઅવળા ગમે તેમ લખી નાખ્યા છે. પ્ર. ચિ. ના ઉપર ગણાવેલા ગુણને પડછે (૧) ઐતિહાસિક દષ્ટિને અભાવ એ એક તે મોટો દોષ છે જ; એ સાથે નીચેના બીજા દેશો પણ ગણાવી શકાય. (૨) પ્રબંધચિંતામણિ લોકકથાઓના સંગ્રહ જેવો લોકમનરંજનના હેતુથી લખાયેલો ગ્રંથ છે એટલે અતિશયોક્તિ દ્વારા ચિત્તરંજન કરે એવી, લોકમાં ચાલુ વહેમની પિષક હેય એવી કે માત્ર નવીનતાથી જ આકર્ષક એવી, વાર્તા સંગ્રહવા તરફ કર્તાનું લક્ષ્ય રહ્યું છે. પરિણામે ઐતિહાસિક ઉપગની અનેક મહત્વની બાબતને પ્ર. ચિં. માં પત્તો જ લાગતું નથી, જ્યારે ગૌણ કે નિર્માલ્ય બાબતોનું લાંબું વર્ણન મળે છે. (૩) પ્રભાવકયરિત, સુકૃતસંકીર્તન, વગેરે ગ્રંથે સાથે સરખાવતાં મુખ્ય પ્રસંગનું વર્ણન બરાબર હોવા છતાં પ્ર. ચિં. માં વિગતેની ચોકસાઈ નથી એ દેખાઈ આવે છે. (૪) સમગ્ર ગ્રંથ ભાષામાં, વાક્યરચનામાં, અવાંતર પ્રબંધોની ગોઠવણમાં બધી રીતે શિથિલ રચનાવાળે છે અને એ હેવાથી જ કદાચ એમાં પ્રક્ષિપ્ત પુષ્કળ દાખલ થઈ ગયાં છે. (૫) સૌથી મોટો દેષ-હાલની તટસ્થ દષ્ટિએ દેષ પણ જે જૈન શ્રોતાઓ માટે એ ગ્રંથ રચાયો છે તેની દૃષ્ટિએ મોટો ગુણ હશે–તે સંપ્રદાયદૃષ્ટિ છે. ખરી વાત એમ છે કે પ્રબંધ ચિંતામણિ કેવળ લેકનાં ચિત્તરંજન માટે અને તે પણ સર્વ લેકના ચિત્તરંજન માટે નથી લખાયો, પણ મુખ્યત્વે જૈન સમાજના ચિત્તરંજન Page #10 -------------------------------------------------------------------------- ________________ માટે તથા તેમાં જૈનધર્મ તરફ રાગ અને જૈનેતર-બ્રાહ્મણ ધર્મ તરફ ષનો પ્રચાર કરવા માટે લખાય છે. અને એ કારણથી અતિશયોક્તિવાળી, ચમત્કારવાળી તથા બ્રાહ્મણધર્મના દ્વેષથી પ્રેરાયેલી ઘણી વાતો પ્ર, ચિં. માં મળે છે. અલબત્ત એ કાળે બ્રાહ્મણધમ અને જેનો વચ્ચે તથા જૈનધર્મના જ શ્વેતાંબર તથા દિગબર સંપ્રદાયો વચ્ચે પુષ્કળ ઝઘડા થતા હશે. આવી મેંટેની ગાળાગાળીમાં જેનોની બ્રાહ્મણધમોએ કઈ કઈ બાબતમાં નિન્દા કરતા હશે અને બ્રાહ્મણધમની જનો કઈ કઈ બાબતમાં નિન્દા કરતા હશે તે પ્ર. ચિં. માંથી બરાબર જોવાનું મળે છે. સામાન્ય રીતે આવા ગુણદોષવાળો હોવા છતાં ગુજરાતના ઇતિહાસના સાધન તરીકે આ ગ્રન્થ એની પહેલાના કે પાછળના કેઈ પણ એક ગ્રંથ કરતાં વધારે મૂલ્યવાન છે, એમાં સંદેહ નથી. અને એ ઉપરાંત લોકકથા તરીકે પણ એમાં આપેલી કથાઓ મનોરંજક છે એટલું જ નહિ પણ એ વખતના લેકમાનસનું–એ માનસના વહેમ, અલ્પદર્શિતા, અજ્ઞાન વગેરેનું સારું પ્રતિબિંબ એમાં પડેલું દેખાય છે. વિક્રમાદિત્ય, સાતવાહન, વનરાજ, મૂળરાજ, મુંજ, ભોજ, સિદ્ધરાજ, કુમારપાલ, હેમચન્દ્ર, વસ્તુપાલ તેજપાલ વગેરેનાં આ પ્રબંધચિંતામણિમાં આપેલાં વૃત્તાંતમાંથી જેટલાં ઇતર પ્રબંધોમાં મળે છે તેનું તુલનાત્મક સૂચન અને બીજો એતિહાસિક સાધનોની કટીથી તપાસતાં એ વૃત્તાતેમાંથી કેટલો અંશ એતિહાસિક જણાય છે અને કેટલો દંતકથા રૂપ જ છે એ બે ય બાબતને વિચાર મોટી નાની પાદટિપ્પણીઓમાં તથા પરિશિષ્ટમાં કર્યો છે, એટલે અહીં એ વિષયને સ્પર્શવાની જરૂર નથી રહેતી. પ્રબંધચિંતામણિનું આ ભાષાન્તર તૈયાર કરવામાં મને સૌથી વધારે મહેનત આ એતિહાસિક ટિપ્પણીઓ તથા પરિશિષ્ટએ આપી છે, છતાં જોઈએ તેવી સંપૂર્ણતા એમાં લાવી શકયો નથી. કવચિત્ શરતચૂક પણ થઈ હશે. પ્ર. ચિં. નું ભાષાનેતર પહેલાં શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે બહાર પાડયું હતું. એ ભાષાન્તરનું લક્ષ્ય મૂળની કથા બહારથી સુધારાવધારા કરીને પણ ૧ રાજતરંગિણીની તેલે તો પ્ર. ચિં. વગેરે કોઈ ગ્રન્થ ન આવે, પણ એને બાદ કરતાં એ મધ્યકાળના સાડા પાંચ વર્ષ જેટલા લાંબા ગાળાને દતિહાસ ઉકેલવામાં ઉપગનું પ્ર. ચિં. જેવું કંઈ પણ પુસ્તક હિંદુસ્તાનના બીજા પ્રાંતમાં મળ્યું હોય એવું મારા જાણવામાં નથી. રાજપૂતાનામાં ખ્યા છે, તે પ્ર. ચિં. પછી ઘણે વખતે લખાયેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રોચક તથા સુબાધ રૂપમાં આપવા તરફ હતું. વળી એ જમાનાની ભાષા જ આજે ન ચાલે એટલે મારે તેા એ ભાષાન્તર નથી જ એમ ગણીને, નવું જ ભાષાન્તર લખવું પડયું છે. અલબત્ત એ જૂના ગુજરાતી ભાષાન્તરની તથા ટૅાનીના અંગ્રેજી ભાષાંતરની મદદ મેં આમાં જરૂર લીધી છે, છતાં અન પરિભાષા બરાબર ન સમજાવાથી કે મૂળના પાઠની સંદિગ્ધતાને પરિણામે ક્યાંક ખાટા અર્થ થયા હાય, એવા સંભવ છે. કાઇ સુજ્ઞ વાંચનારના ધ્યાનમાં એવી ભૂલો આવે તે જણાવવાની કૃપા કરવી, જેથી ખીજી આવૃત્તિ વખતે સુધારા થઇ શકે. શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે, પાતે પ્રકટ કરેલી પ્ર. ચિ. ની આવૃત્તિને આધારે ભાષાન્તર કર્યું હતું જ્યારે મેં સંપાદન કરેલી અને ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથમાળા નં. ૧૪ માં પ્રગટ થયેલી મૂળ પુસ્તકની આવૃત્તિના આધાર રાખ્યા છે. સુભાષિતા લેાકકથામાં જેમ વચ્ચે દુહા આવે છે તેમ પ્ર-ચિ-માં સુભાષિતા આપેલાં છે. આ સુભાષિતાને ખરી રીતે વૃત્તાન્ત સાથે કશે। સંબંધ નથી. અમુક સુભાષિત અમુક માણુસે કહ્યું એમ કહેલું ડાય ત્યારે પણુ એ પ્રમાણે જ બનેલું એમ માનવાની જરૂર નથી. કારણ કે એક જ સુભાષિત જૂદા જૂદા પ્રબંધલેખકાએ જૂદા જૂદા માણસેાના મેઢામાં મૂકેલ છે. અહીં એ જ દાખલા આપું છું. વધારે દાખલાએ ટિપ્પણીઓમાંથી મળશે. (૧) મૂળ પૃ. ૧૫૮ ઉપર જે ૩૧મા ક્ષ્ાક છે તે કપ મંત્રી મરતી વખતે ખેલે છે એવું વર્ણન પ્ર. ચિં. માં છે, જ્યારે જિનમંડન ગણિના કુમારપાલપ્રબંધમાં કુમારપાલના મેાંઢામાં એ શ્લોક મૂકયા છે. ( પૃ. ૧૧૫). (૨) ભેાજભીમપ્રબંધમાં જે ૬૧ મે। શ્લોક ( મૂળ પૃ. ૬૩ ) છે તેનું પૂર્વાર્ધ સમુદ્રમાં પાણી નીચે રહેલા શિવાલયની ભીંત ઉપર લખેલું હતું અને ઉત્તરાર્ધ ભાજની સભામાં ધનપાલે પૂરૂં કર્યું એવું વર્ણન આ પ્ર. ચિ. માં, પ્રભાવકરિતમાં તથા રત્નમંદિર ગણિના ભાજપ્રબંધમાં છે, જ્યારે ખલ્લાલના ભાજપ્રબંધમાં માછીમારાએ નર્મદામાંથી ઉપાડી આણેલા પથરા ઉપર પૂર્વાર્ધ હતું અને ઉત્તરાર્ધ કાલિદાસ કવિએ કહ્યું એ રીતે વર્ણન છે. મૂળ શ્લોક હનુમન્નાટકમાં છે. ( જુએ પૃ. ૮૮ ટિ. ૩૪, ) ખરી વાત એમ લાગે છે કે આ સુભાષિતે તા મેત્તુંગ વગેરેના સમયમાં પ્રસિદ્ધ હતાં, સુભાષિતાલિ, શા ધર પદ્ધતિ વગેરે સુભાષિત Page #12 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહમાં, પ્ર. ચિં. માં આપેલાં ઘણાં ખરાં સુભાષિત મળી આવે છે. અને એ સંબધી મળી શકયા તેટલા ઉલ્લેખો મૂળ સંસ્કૃત પુસ્તકની ટિપ્પણીઓમાં આપ્યા છે. આમાંના ઘણા ઉલ્લેખો તે ટોનીએ આપ્યા હતા. જેનું મૂળ હું નથી આપી શકે તેમાંનાં પણ ઘણાંખરાં સુભાષિત બહારનાં હેવાને સંભવ મને લાગે છે. આ સુભાષિતેનો સમલોકી ગુજરાતી અનુવાદ હું આપી શકે, હોત તે સાહિત્યની દષ્ટિએ આ પુસ્તકની કિંમત વધારે ગણાત. પણ મારા માં સમશ્લોકી અનુવાદ કરવાની શક્તિ નથી, એટલે સાદા ગદ્યમાં ભાષાન્તર કર્યું છે તે વાંચનાર નભાવી લેશે, એવી આશા છે. તા. ૩૦-૩-૩૪ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી અશુદ્ધિ વિષે. પૂ. ૬૨, ૯૬ વગેરેમાં કેટલેક ઠેકાણે સમકલિન એ રીતે શબ્દ છપાયો છે, પણ સમકાલીન જોઈએ. પૃ. ૧૦૯ માં પં. ૮ લે. ૯ ને બદલે લે. ૧૮ જોઈએ તથા એ જ પૃષ્ટ ઉપર પં. ૧૩ માં ભીમે ને બદલે કણે જોઈએ. વળી એ જ પૃષ્ટ ઉપર છેલ્લા પેરેગ્રાફનું પહેલું વાકય નીચે પ્રમાણે સુધારીને વાંચવું:- ડાહલ એટલે પશ્ચિમ ચેદી દેશ જેની રાજધાની જબલપુર પાસે ત્રિપુરમાં હતી, તેને હૈદ્યરાજા' બીજું પૃ. ૨૨૫, ૨૩૦ વગેરેમાં કેટલે ઠેકાણે વલભી છપાયું છે તે ભૂલ છે, ખરી રીતે બધે વલભી જ જોઈએ. આ સિવાય બીજી પણ જોડણી, વગેરેની છેડી અશુદ્ધિઓ છે, પણ સુજ્ઞ વાંચનાર પિતાની મેળે સુધારી લેશે, એવી આશા છે. ૧. કેટલીક લોકકથાઓની બાબતમાં આવી જ વસ્તુસ્થિતિ છે, ટપ્પણીઓમાં એ બાબતની પણ સેંધ કરી છે. અહીં તે એક દાખલો બસ છે. ઇક્ષુરસપ્રબંધ નામને એક પ્રબંધ પ્ર. ચિં. ની અમુક પ્રતમાં વિક્રમ પ્રબંધમાં આવ્યો છે અને ભેજપ્રબંધમાં મળે છે, (જુઓ પૃ. ૧૫ ટિ. તથા પૂ. ૧૦૦) Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પ્રથમ પ્રકાશઃ વનરાજાદિ પ્રબંધ ૨૫થી ૬૧ વિક્રમાર્ક પ્રબંધ કાલિદાસની ઉત્પત્તિને પ્રબંધ સુવર્ણપુરૂષની સિદ્ધિ વિક્રમાદિત્યના સર્વને પ્રબંધ સર્વપરીક્ષાનો પ્રબંધ પરકાયાપ્રવેશવિદ્યાનો પ્રબંધ સિદ્ધસેનસૂરિ ગર્વપરિહાર અને વિક્રમનું સ્વર્ગગમન પરિશિષ્ટ , કા, શાલિવાહનપ્રબંધ પરિશિષ્ટ છે. શીલવત વિષે ભૂયરાજ પ્રબંધ વનરાજદિચાપોત્કટવંશ ચાવડાવંશની વંશાવળી–પરિશિષ્ટ (8) મૂળરાજપ્રબંધ લાખાની ઉત્પત્તિ તથા મરણનો પ્રબંધ મૂળરાજના અનુયાયીઓ મુંજરાજ પ્રબંધ પરિશિષ્ટ (1) પ્રકાશ બીજો ભેજ અને ભીમના પ્રબંધો ૬૪ થી ૧૦૯ ભોજના દાનપ્રબ ડામરની ચતુરતા ભેજને રાધાવેધ ધારાનગર ભેજે વસાવ્યું આ 5 કે 8 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૧૭ ૮ ૯૨ ૯૪ કુલચન્દ્રપ્રબંધ ભીમનું છુપા વેશે ભેજસભામાં જવું માઘકવિપ્રબંધ ધનપાલપ્રબંધ મુક્તિનો માર્ગ સીતા-વિજયા પ્રબંધ મયૂર કવિ અને બાણુ કવિ માનતુંગાચાર્યને પ્રબંધ ગુજરાતીની ચતુરતા અનિત્યતા લોકચતુષ્ટય પ્રબંધ બીજપૂરક પ્રબંધ 'એકભવ્ય નથી’ પ્રબંધ ઇક્ષુરસપ્રબંધ અશ્વવાર પ્રબંધ ગોપગૃહિણી પ્રબંધ ડાહલના કર્ણને પ્રબંધ ભેજનું મરણ ભેજ-ભીમ પ્રબંધનું પરિશિષ્ટ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૨ ૧૦૫ ૧૦૭ ૧૧૨ ૧૧૬ ૧૧૭ પ્રકાશ ત્રીજે સિદ્ધરાજ પ્રબંધ ૧૧૦ થી ૧૬૨ મૂળરાજ કુમારને પ્રબંધ કર્ણ રાજા સાથે મીલનદેવીનાં લગ્ન સિદ્ધરાજનો જન્મ અને કર્ણ રાજાને અત મદનપાલનું દુર્વર્તન લીલાઘને પ્રબંધ ઉદયનમંત્રી મંત્રી સાતૂને ધર્મદ્રઢતા પ્રબંધ મીનળદેવીની સોમનાથયાત્રા સિદ્ધરાજની માળવા ઉપર ચઢાઈ હેમચંદ્રનો મેળાપ સિદ્ધરાજનો અણહિલપુરપ્રવેશ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧૨૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ ુમ વ્યાકરણની રચના રૂદ્રમહાલયનું મંદિર જૈનમંદિર ઉપર ધજા ચડાવવાની બંધી સહસ્રલિંગ સરાવર અને તેની પ્રશસ્તિ સારઠ ઉપર સિદ્ધરાજની ચડાઈ ખેંગાર અને તેની રાણી સંબંધી પરિશિષ્ટ રૈવતકાદ્વાર પ્રબંધ સિદ્ધરાજે કરેલી શેત્રુંજાની યાત્રા દેવસૂરિ પ્રબંધ સાહ આભડ પ્રબંધ સર્વદર્શનમાન્યતા પ્રબંધ ચણા વેચનાર વાણીઆના પ્રબંધ ષોડશલક્ષ પ્રબંધ વારાહીય જીચ પ્રબંધ ઉંઝા ગામના ગામડીઆના પ્રબંધ માંગૂઝાલા પ્રબંધ સ્વેચ્છાગનિષેધ પ્રાધ કાલાપુરરાજ પ્રબંધ કૌતુકી સીલણુ જયચંદ્ર રાજા સાથે ગૂર્જર પ્રધાનના સવાલજવાબ પાપટ પ્રબંધ સાન્ત મંત્રી પ્રબંધ વકર્મ પ્રબંધ ૧૪ ܙܝ સિદ્ધરાજની પ્રશંસાના ક્લેક સિદ્ધરાજ વિષે પરિશિષ્ટ પ્રકાશ ગાથા : કુમારપાલ પ્રમ‰ ૧૬૩ થી ૨૨૧ કુમારપાલના જન્મ સિદ્ધરાજની બીકે કુમારપાલની નાસભાગ કુમારપાલના રાજ્યાભિષેક વાહેડ કુમાર પ્રબંધ ૧૨૭ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૧૩૫ ૧૩૮ ૧૩૮ ૧૪૦ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧પર ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬૦ ૧૬૦ ૧૬૧ ૧૬૩ ૧૬૪ ૧૬૬ ૧૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૭૧ ૧૭૩ १७६ ૧૭, ૧૮૩ ૧૮૫ ૧૮૬ ૧૯ ૦ ૧૯૧ ૧૮૧ ૧૯ર ૧૯ર આશ્ચર્યકારક સલાક પ્રબંધ આંબડ પ્રબંધ હેમચન્દ્ર અને કુમારપાલ સેમેશ્વરના મંદિરને જર્ણોદ્ધાર સોમનાથની યાત્રા શત્રુંજયોદ્ધાર રાજપિતામહ આમ્રટને પ્રબંધ વિચાચતુર્મુખ કુમારપાલ પ્રબંધ હરડઇ પ્રબંધ ઉર્વશી પ્રબંધ ઉદયચંદ્ર પ્રબંધ અભક્ષ્યભક્ષણ પ્રાયશ્ચિત્ત ચૂકાવિહાર પ્રબંધ પ્રભુદીક્ષાવસહિકાનો ઉદ્ધાર બૃહસ્પતિ ગંડને ફરી અધિકાર આપવાનો પ્રબંધ આલિગ પ્રબંધ વામરાશિ પ્રબંધ સેરઠના બે ચારણોને પ્રબંધ તીર્થયાત્રાપ્રબંધ રાજધરટ્ટ ચાહડ પ્રબંધ લવણપ્રસાદના જન્મનો પ્રબંધ હેમાચાર્યનું મરણ કુમારપાલનું મરણ શ્રી અજયદેવ કપદ પ્રબંધ રામચંદ્ર પ્રબંધ આદ્મભટ પ્રબંધ બાલ મૂલરાજ ભીમદેવ બીજે લવણપ્રસાદ અને વિરધવલ વસ્તુપાલ મંત્રીની જન્મકથા વસ્તુપાલની તીર્થયાત્રાનો પ્રબંધ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૭ ૧૯૮ ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના સયદ સાથે યુદ્ધ મંત્રીનાં દાનતી સ્તુતિ અનુપમાની સ્તુતિ પાંચ ગામની લડાઈ વીરધવલનું મરણ વસ્તુપાલનું મરણુ પ્રકાશ પાંચમા પરચુરણ પ્રબંધો ૨૨૨ થી ૨૬૪ વિક્રમાર્ક પાત્ર પરીક્ષા પ્રબંધ નન્દે પ્રબંધ મળવાદિ પ્રબંધ શીલાદિત્ય રાજાની ઉત્પત્તિના, ટંકની ઉત્પત્તિનેા તથા વલભીના નાશના પ્રબંધ શ્રી પુંજરાજા અને શ્રી માતાના પ્રબંધ ગાવર્ધનનૃપ પ્રબંધ પુણ્યસાર પ્રબંધ કમસાર પ્રબંધ લક્ષ્મણુસેન ઉમાપતિધરા પ્રબંધ જયચંદ્ર પ્રબંધ જગદેવ, પરમર્દીરાજા અને પૃથ્વીરાજના પ્રબંધ કાંકણાત્પત્તિ પ્રબંધ વરાહમિહિર પ્રબંધ શ્રી નાગાર્જુનની ઉત્પત્તિ અને સ્તંભનક તીર્થોવતારના પ્રબંધ ભતૃહરિ ઉત્પત્તિ પ્રબંધ વૈદ્ય વાગ્ભટ પ્રબંધ ક્ષેત્રાધિપતિઓની ઉત્પત્તિના પ્રબંધ વાસના પ્રબંધ કૃપાણિકા પ્રબંધ વીતરાગ પૂજાને ધનદ પ્રબંધ ૨૧૨ ૨૧૬ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૩ ૨૨૩ ૨૩ ૨૨૫ ૨૩૦ ૨૩૪ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૯ ૨૪૨ ૨૪૨ ૨૫૦ ૨૫૩ ૨૫૬ ૨૫૮ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઈનામ માટે તેને પુસ્તકાલયોના સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઈલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમજ મ્યુનિપાલીટીઓ અને લેકલ બેનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાની તથા સાર્વજનિક લાઈરીઓ અને પુસ્તકાલયોમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહેળા પ્રમાણ માં સહેલાઈથી ઓછા ખર્ચે થઈ શકે તે માટે પિતાની માલીકીનાં નીચે જણાવેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકે (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધ કિમ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકુલતા કરી આપવાને એક જના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ આ સંસ્થાઓને ૧ર ટકામાં કમીશનથી વેચાતી આપવા ઠરાવ્યું છે. આ યોજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પોતાની માલીકીનાં પુસ્તક પરિચય તૈયાર કરી પ્રકટ કરેલ છે, જેને તે જોઈને હેય તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તક અડધી કિંમ્મતે વેચાતા લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. રા. ર, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. ૩૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંટન રોડની બાજુમાં, કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભાની માલીકીનાં પુસ્તકે ૧૯ ૧-૨ રાસમાળા (સચિત્ર) વતીય આવૃત્તિ, ભાગ ૧ લે, તથા બીજે રચનાર સ્વ. શ્રી. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ. ભાષાન્તરકાર, અને તેમાં વિવિધ વિષયોની ટિપ્પણીઓ તથા પરિશિષ્ટ જનાર દિ. બ, રણછોડભાઈ ઉદયરામ દવે. દરેકનું મૂલ્ય ૫-૮ ૩. ફાર્બસ જીવનચરિત-રચનાર, સ્વ. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જે. પી. મૂલ્ય ૦-૮–૦ (હાલ અપ્રાપ્ય). ૪ માર્કસ ઓરેલીઅસ એની નસના સુવિચારે–ભાષાન્તરકાર, સ્વ. ઈડરનરેશ, સર કેશરીસિંહજી, ઉપોદુધાત લખનાર અને સંસ્કૃત સુભાષિત અને તત્ત્વજ્ઞાનનાં સમાન વચને નોંધનાર રા. ર. નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી, મૂલ્ય રૂા. ૨૯-૦ પ-૬ શ્રી, ફ.ગુ. સભાનાં પુસ્તકેની સવિસ્તર નામાવલિ ભા. ૧ લે, ૨ જે. (૧-૫૦, અને ૫૧ થી ૧૫૦ પુસ્તકોની યાદી) તૈયાર કરનાર રા. . અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ. ૨-૦-૦ (૬-૧) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હ, પુસ્તકોની સંક્ષિપ્ત યાદી, તૈયાર કરનાર રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધને ભાગ ૧-૨ (સાથે ભેગા) ગઢ, વંશાવળીઓ, શહેરે, વગેરે સંબંધી હકીકતેનાં લખાણ. સભા પાસેનાં સાધનને આધારે તૈયાર કરનાર રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી, મૂલ્ય રૂા. ૧-૯ ૮ રસિકલોલ : બાળાઓએ ગાવાનાં સ્ત્રીજીવનનાં પ્રચલિત ગીતે. સંપાદિક રા. રા. છગનલાલ વિ. રાવળ રૂા. ૭-૧૦ ૯ પ્રબોધબત્રીશી (કવિ બંધારા માંડણકૃત) અને રાવણમ દેરી સંવાદ (કવિ શ્રીધરકૃત) બનેય જૂના ગુજરાતીના ગ્રંથ-ટીકા સાથે. સંશોધક સ્વ, રા. મણિલાલ બ. વ્યાસ, ટીકા તથા ઉપઘાતના લેખક . રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, મૂલ્ય રૂા. ૦-૧૨-૦ ૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧ લે-પ્રાચીન આખ્યાને અને પદ, નાકર આદિ કવિઓના ગ્ર, (ભાષા કંઈક અર્વાચીન ગુજરાતી જેવી) સંપાદક ૨. રા. છગનલાલ વિ. રાવળ મૂલ્ય રૂા. ૧-૦-૦ ૧૧ અહુનવર–એ નામને સજનને મંત્ર, પારસી ધર્મતત્વનું વૈદિક દ્રષ્ટિએ અવલોકન. વિવેચક ર. ૨. માનશંકર પિતાંબરદાસ મહેતા મૂલ્ય ૦-૮-૦ ૨૨ ચતુધિરાતિશાખ્યો જાનવરબ્રતિષ-રशिष्टेन समलङकृतः संशोधितश्च एम. ए. इत्युपपदधारिणा હોrઢાર મૂક્યું છે. ૨-૮-૦ શરૂ ઘરવિરતામ-- શ્રી. બાવાર્થવિત: રાણી दुर्गाशंकरेण संशोधितः मूल्यं १-८-० Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૪ શાતસ`પ્રદાય-સિદ્ધાન્તા, ગુજરાતીમાં તેના પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર કાદિ અને હાર્દ સતનાં એ શ્રીચક્રો સાથે લે. દિ અ નદાશ કર દેવરા કર મહેતા, બી. એ. મૂલ્ય ૧-૮-૦ ૧૫ ગુજરાતના ઐતિહાસિક ઉત્કીણ લેખેા-ભાગ લે. મહારાન અશે!કના પ્રાચીન યુગથી માંડી છેલ્લા ગુજરાતી વાધેલા વાની સમાપ્તિ પન્તના ગુર્જર વશ પૉન્ત ગેાઠવી, સોધી, ટીકા અને પાદનોંધા સાથે તૈયાર કરનાર રા. રા. ગિરજાશંકર વલ્લુભ∞ આચાર્ય એમ, એ. ક્યુરેટર, પ્રીન્સ એફ વેલ્સ મ્યુઝીઅમ-મુંબઈ મૂલ્ય રૂા. ૪-૮-૦ ૧૬ મહાભારત-ભાગ ૧ લેા. પ્રાચીન ગુજરાતી અનુવાદ, રૈકવિ રિદાસકૃત આદિપ અને નાગરકવિ વિષ્ણુદાસરચિત સભાપ. સપાદક અને સોાધક રા, રા, કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ રૂા. ૧-૪-૦ ૧૭ ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો, તથા વાર્તાઓ વ!, ગુજરાતી રાસમાળા. સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપ તરામ ડાહ્યામાઈ, પ્રકારાક રા. રા. અંબાલાલ યુ. જાની ખી. એ. મૂલ્ય ૦-૧૨-૦ ૧૮ ચતુવિકૃતિપ્રબંધ-શ્રીરાજશેખરસૂરિએ રચેલે, ગુજરાતી અનુ વાદ અનુવાદક છે. હીરાલાલ રસિકલાલ કાપડીયા એમ. એ. મૂલ્ય રૂા. ૧-૦-૦ ૧૯ ૫'ચક્ર'ડ-નરપતિકૃત (સ. ૧૫૪૫) સંશેાધક રા ર!. શ`કરપ્રસાદ છગનલાલ રાવળ મૂલ્ય રૂા. ૭-૧૨-૦ મળવાનું ઠેકાણું: મેસસ એન. એમ. ત્રિપાઠી એન્ડ કું. બુકસેલસ એન્ડ પબ્લીશસ પ્રીન્સેસ સ્ટ્રીટ-મુંબઈ ન. ૨ ૨ સભાના પારિતાષિકથી પ્રસિદ્ધ ગ્રન્થા ૭. (૧) મેટરલીંકના તિબધા (ભાષાન્તર) રા. રા. ધનસુખલાલ હ. મહેતા. (૨) વૈષ્ણવધર્મના સક્ષિપ્ત ઇતિહાસ- રા.રા, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ( અપ્રાપ્ય: દ્વિતીય આવૃત્તિ સશેાધાવી શ્રી. . ગુ. સભા તરફથી તૈયાર કરાવાય છે. ) (૩) શૈવમતને સક્ષિસ ઇતિહાસ-રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, ( દ્વિતીય આવૃત્તિ સ શેાધાવી શ્રી. ફા. ગુ. સભા તરફથી તૈયાર કરાવાય છે. ) (૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા (ભાષાન્તર )—— રા, રા, પ્રેમશંકર નારણજી દવે (૫) લેડ` મોરલીકૃત કારામિસ (ભાષાન્તર) સત્યાગ્રહની મર્યાદા રા. રા. મહાદેવ હરભાઇ દેશાઇ, બી. એ. એલએલ. બી, મૂલ્ય રૂા. ૧-૦-૦ ૩ સનાના આશ્રયથી પ્રસિદ્ધ ગ્રંથો ૭ (૫) ન કાય કરવ. કવિ નર્મદાશ’કર લાલશંકર દવે, (૨) “ ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત્ર”-લે. રા, શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકારાક રા. રા. નારદાસ પરમાન દદાસ ડભાઈવાળા (૭–૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લા તથા ૨ જો ( પ્રાચીન સંગ્રહા )–રા, રા. હરગેાવિન્દ પ્રેમશકર ત્રિવેદી મહુવા Page #21 -------------------------------------------------------------------------- ________________ (૫) અભિમન્યુ આખ્યાન–જન તાપીત (૨. સં. ૧૭૮૫), રા. . મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ. બી, વડોદરા (૬) સંયુક્તાખ્યાન ( કાવ્ય ] રા. . ગજેન્દ્રશંકર લાલશંકર પડયા. એમ. એ. સુરત (૭) શ્રી કૃષ્ણલીલાકાવ્ય-નિરેિધલીલા- દશમ સ્કંધ (ભાગવત) સંશોધક અને પ્રકાશક રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ; . રા. નટવર લાલ ઈચ્છારામ દેશાઇ બી. એ. ને ભાગવતસ્વરૂપદશી મર્મગામી નિવેદન સાથે, મૂલ્ય રૂા. ૧-૮-૦ (સચિત્ર) ૪ મુદ્રણાલયમાં ૭ (1) રૂતમ બહાદુરને પવાડો (શામળ) રા. . અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) . ૨. નરસિંહરાવ ભેળાનાથ દિવેટીયાનાં “ફાઇલોજીકલ લેકચર્સ ” ભાગ ૧ લાનું ભાષાંતર (સચિત્ર)-રા. ૨. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૩) પ્રબંધચિંતામણિમેરૂતુંગાચાર્ય કૃત ગુજરાતી અનુવાદ. તૈયાર કરનાર રા, રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) મહાભારત ગુજરાતી-ભાગ ૨ જે વૈશ્યકવિ નાકરરગિત આરણ્યક પર્વ, સંશોધક ર, રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ * (૫) રૂપસુંદરકથા-( બદ્ધ કાવ્ય પ્રાચીન ) સંશોધક . રા. ભેગીલાલ જયચંદ સાંડેસરા. | (૬) ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે ભાગ ૨ : પ્રાચીન ચક્રવતી અશોક યુગથી માંડી વાઘેલા વંશ સુધીના તામ્રલેખે અને શિલાલેખ ગોઠવણ તૈયાર કરનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ. (૭) મધુસૂદન વ્યાસકૃત હસાવતીની વાર્તા-સં. ૧૬૫૪ (પ્રાચીન ) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતા ૫ (૧) રાસમાળાની પૂરણિકા-દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંગ્રહીત, ગોઠવી લખનાર રે. રે, ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “પુકિમણી વેલી"(પ્રાચીન) તૈયાર કરનાર રા. નટવરલાલ ઈચ્છારામ દેસાઈ બી. એ. (૩–૪) શૈવધર્મ અને વિષ્ણુધર્મ–તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, સંશોધિત પરિપત દ્વિતીય આવૃત્તિ કર્તા રા. ર. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રો. (૫) મહાભારત-ગુજરાતી ભાગ ૩ : વિરાટપર્વ વગેરે સંશોધક રા. રા, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. માંગરોળ, Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ પ્રકાશ પહેલે ૭% શ્રી ને નમસ્કાર, શ્રી મહાવીરને નમસ્કાર. જેની ભારતીને ચાર મુખ હોવાથી તેનાં ચાર દ્વારા યોગ્ય છે તે શ્રી નાભિરાજાના પુત્ર, પરમપદમાં રહેલા અને સંસારને અંત કરનાર આદિતીથિંકર શ્રી ઋબભદેવજી (તમારું) રક્ષણ કરો. જે ગુરૂને હાથે પથરા જેવા માણસને ગાળી નાખે છે તે કળાયુક્ત ચંદ્રપ્રભસ્વામી ગુરૂનું ધ્યાન કરું છું. બુદ્ધિમાન માણસોને સહેલાઈથી બંધ થાય માટે (પ્રાચીન ગ્રન્થ૧ આ લોકમાં જે ચાર દ્વાર કહ્યાં છે તેનો ખુલાસે આ ગ્રન્થના પ્રથમ સંપાદક તથા અંગ્રેજી ભાષાંતર કર્તાએ નીચે પ્રમાણે કર્યો છે-“આદિતીર્થકરને કે. વળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ઈન્દ્રાદિક દેવતા સમવસરણની રચના કરે છે. તેમાં હેલે મણિરત્નમચ, બીજે સુવર્ણમય અને ત્રીજે રમાય એ રીતે ત્રણ ગઢ રચે છે. આ પ્રત્યેક ગઢને ચાર દિશામાં ચાર દાર છે, તે લક્ષ્મીનાં દ્વાર છે એમ કહેવું યોગ્ય છે. બીજું ચોત્રીશ અતિશયના પ્રભાવથી, તીર્થકરને એક મુખ હોવા છતાં સમવસરણમાં દેશના વખતે ચારે દિશાએ બેઠેલા દેવાદિકને સન્મુખ દેખાવાથી એમની ભારતીને ચાર મુખ કહ્યાં છે તે વ્ય છે.” વળી જૈનશાસ્ત્રના (1) પ્રથમાનુયોગ (૨) કરણનુયોગ (૩) દ્રવ્યાનુયોગ (૪) અને ચરણાનુગ એ ચાર વિભાગ તે શ્રી તીર્થકરની ભારતીનાં ચાર મુખને યોગ્ય ચાર દાર એમ પણ ખુલાસો અપાય છે. જેનશાન ઉપર પ્રમાણેના ચાર વિભાગ એ દિગંબર મતને અનુસરીને કહેલા છે. પણ વેતામ્બર મત પ્રમાણે (૧) ધર્મકથાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) દ્રવ્યાનુયોગ અને (૪) ચરણકરણનુયોગ. ( જુઓ પ્રથમ આવૃત્તિનું ગુજરાતી ભાષાંતર, મૂળની શ્રીમાત્યાઃ શબ્દ ઉપરની ટિપ્પણ તથા ટોનીના અંગ્રેજી ભાષાંતરમાં પૃ. 1 ની ટિ. ૧). ૨ આ કલાકમાં પોતાના ગુરૂના ચંદ્રપ્રભ નામ ઉપરથી લેષ ર છે. ચંદ્રના કર (કિરણ)થી ચંદ્રકાન્ત નામને પથરો દ્રવે છે, એવી સંસ્કૃત સાહિત્યમાં કવિ પ્રસિદ્ધિ છે. ચંદ્ર કળાયુક્ત છે, ચંદ્રના જેવી પ્રભાવાળા આ ગુરૂ કળા યુક્ત (ચંદ્ર પટેજ ) છે અને તેના કર (હાથ)થી પથરા જેવા માણસે (નાં ચિત્ત ગુરૂએ આપેલી વિદ્યાથી) ગળી જાય છે, અને ચંદ્રકાન્તમાંથી જેમ પાણી નીકળે છે. તેમ ગુરૂને કર સ્પર્શથી પિતાના જેવા શિષ્યોના મુખમાંથી સરસ્વતીને પ્રવાહ નીકળે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ કર્તાઓની) વિવિધ રચનાઓનું મંથન કરીને શ્રીમેરૂતુંગે આ ગ્રન્થની ગઇબધમાં રચના કરી છે. સદ્દગુરૂઓના સંપ્રદાયપી રત્નાકરમાંથી પ્રબંધચિંતામણિ રૂપ (ગ્રન્થ) રત્નને ઉદ્ધાર કરવા ઈચ્છતા અને શ્રી ધર્મદેવે અનેકવાર કહેવાયેલાં ઈતિવૃત્તોથી સાહાય કરેલ છે. ભારત જેવા રમણીય આ પ્રબંધચિંતામણિ નામના નવા પ્રન્થની પહેલી પ્રત ગણના અધિપતિ શ્રી ગુણચન્ટે તૈયાર કરી છે.૩ ૫ જૂની કથાઓ, વારંવાર સાંભળેલી હોવાથી, ડાહ્યા માણસોનાં મનને જોઈએ તેવાં પ્રસન્ન કરતી નથી, માટે નજીકના વખતમાં થઈ ગયેલા સપુરૂષોનાં વૃત્તાન્ત વડે આ પ્રબંધ ચિંતામણિ ગ્રન્થની રચના કરું છું. ૬ ડાહ્યા માણસોએ સુબુદ્ધિથી કહેલા જુદા જુદા પ્રબન્ધમાં જે કે અવશ્ય જુદાજુદા ભાવ હોય છે, પણ સારા સંપ્રદાયને અનુસરી રચેલા આ ગ્રન્થની બાબતમાં ચતુર માણસેએ ચર્ચા કરવામાં ન પડવું. ૭ ૧ વિક્રમાક પ્રબંધ (૧) જે કે વિક્રમાકે રાજા (કાળક્રમમાં)* છેલ્લે છે, પણ શૌર્ય, ઉદારતા વગેરે ગુણેમાં પૃથ્વી ઉપર પહેલો (પ્રથમ પદને યોગ્ય) છે. શ્રોતાઓના કાનને આ વિક્રમ રાજાને પ્રબંધ અમૃતતુલ્ય લાગે છે માટે એ (પ્રબંધ કે પ્રબંધો) વિસ્તારયુકત હોવા છતાં, અહીં તેનો સંક્ષેપ કરીને પહેલાં તેને વિષેજ કાંઈક કહું છું. એ પ્રબન્ધ નીચે પ્રમાણે છે૧ અવન્તીદેશમાં પ્રતિષ્ઠાન નામના નગરમાં અનુપમેય સાહસના ૩ આ લેકમાં ગણના અધિપતિ (પરા) શબ્દમાં શ્લેષ છે. પ્રબંધચિંતામણિને મહાભારત સાથે સરખાવ્યો એટલે એની પહેલી પ્રતના લેખક ગુણચન્દ્રને મહાભારતના લેખક ગણેશનું પદ આપ્યું. આ ગુણચંદ્ર પણ અમુક જૈનગણ-સમૂહ ગચ્છના નાયક હશે. ૪ મૂળમાં અત્યઃ શબ્દ છે તેને અંગ્રેજી ભાષાંતર કર્તા ટોનીએ of lowest rank એટલે અયજ જેવો અર્થ કર્યો છે. પણ મેરૂતુંગનું વિવક્ષિત તેણે અહીં આપેલી કથા જોતાં એવું નથી લાગતું. તે વિક્રમને રાજપુત્ર કહે છે માટે ભારતર્ષના પ્રાચીન રાજાઓમાં વિક્રમ છેલ્લા રાજા હતો એમ કહેવાનો આશય જણાય છે. ૫ અવતી દેશ એટલે હાલને માળવા, જેનું મુખ્ય શહેર પહેલાં ઉજજયની હતું. અવન્તી શબ્દ ઉજજયની ને માળવા બેયન વાચક છે. અહીં અવન્તીમાં સુપ્રતિષ્ઠાન નામની નગરી કહી છે તે ગડબડ જ કરી છે. સુપ્રતિષ્ઠાન કે પ્રતિષ્ઠાન Page #24 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાક પ્રબંધ ભંડારરૂપ, દિવ્યલક્ષણથી ઓળખાઈ આવતે, પરાક્રમાદિ ગુણેથી ભરેલો વિક્રમ નામને રાજપુત્ર હતું. તે છે કે જન્મથી જ દરિદ્રતાથી પીડાય હતે છતાં અત્યંત નીતિપરાયણ હતે. સેકડો ઉપાયો કર્યા છતાં તેને જ્યારે પૈસો ન મળ્યો ત્યારે તે એકદિવસ ભટ્ટમાત્ર નામના મિત્રને સાથે લઈને રેહણાચલ તરફ ચાલી નીકળ્યો. અને રોહણાચલ પર્વતની પાસે આવેલા પ્રવર નામના નગરમાં કુંભારના ઘરમાં રાત રહ્યો. પછી સવારે ભમાત્ર કેદાળી માગી ત્યારે કુંભારે કહ્યું “અહીં સવારમાં ખાણમાં જઈને, પહેલાં પુણ્યશ્રવણ કરીને, પછી કપાળે હાથ અડાડી “હા દેવ” એમ બોલીને, કોઈ દુર્ભાગી માણસ કેદાળી મારે તે એના નશીબમાં હોય તે પ્રમાણે તેને રત્ન મળે છે.” તેની પાસેથી આ વૃત્તાન્ત સાંભળીને, વિક્રમ પાસે એટલી દીનતા કરાવવી અશકય છે એમ જાણીને તે ભઠ્ઠમાત્ર તે (કેદાળી વગેરે) સાધને સાથે લઈને ચાલ્યો અને રત્નો દવા માટે, ખાણમાં ઘા મારવા તૈયાર થયેલા વિક્રમને તેણે કહ્યું. “અવન્તીથી આવેલા કેઈક વટેમાર્ગુને આપણું ઘરના ખુશી ખબર પૂછતાં તેણે તમારી માના મરણના ખબર આપ્યા છે.” તપાવેલી વજની સોઈ સરખું આ વચન સાંભળીને હાથથી કપાળ ઠોકીને હા, દૈવ” એમ બેલીને વિક્રમે હાથમાંથી કેદાળ નાખી દીધી. આ કેદાળીની અણુથી જે જમીન ઉખડી તેમાંથી સવાલાખનું ચળતું રત્ન નીકળ્યું. ભમાત્ર એ રતન ઉપાડી લઈને વિક્રમ સાથે પાછો આવ્યો. અને પછી શોકના ખીલા જેવી શંકાને દૂર કરવા માટે, ખાણમાંથી રત્નો કેવી રીતે મળી શકે છે એ વૃત્તાન્ત કહીને પછી તરત જ તેની માતા જીવતી હોવાના ખુશી ખબર કહ્યા. આ રીતથી ભટ્ટમાત્રનું સહજ લેભીપણું જોઇનેપ ક્રોધથી તેના હાથમાંથી તે રત્ન વિક્રમે ઝુંટવી લીધું અને પાછે ખાણ પાસે આવ્યા; અને– એટલે હાલનું પૈઠણ દક્ષિણમાં ગોદાવરી કાઢે છે. હવે નવસાહસકચરિત વગેરે અનેક ગ્રન્થમાં વિક્રમાદિત્યની નગરીને ઉજ્જયની કહેલ છે, પણ કથા સરિસાગરમાં પ્રતિષ્ઠાનને વિક્રમાદિત્યની નગરી તરીકે ઉલ્લેખ મળે છે. ટૂંકામાં બે યુત પરંપરા હવાને સંભવ છે અને મેરૂતુંગે બે પરંપરાના વમળમાં પડીને માળવા દેશમાં પ્રતિષ્ઠાન નગરને ગોઠવવાની ગડબડ કરી છે. આ વિષે વધારે ચર્ચા માટે વિકમાઈ પ્રબંધનું પરિશિષ્ટ જુઓ. અહીં પ્રબંધચિંતામણિની એક હસ્તપ્રતમાં “અવન્તિ દેશમાં ઉજજયની પુરીમાં' એમ લખ્યું છે એટલું નેધવું જોઈએ. ૫ બ્રાહ્મણોમાં સહજ ભીપણું હોય છે એ માન્યતાને લીધે ભમાત્રને ૨. દી. શાસ્ત્રીએ બ્રાહ્મણ ગો છે, પણ મૂળમાં કોઈ જાતને સ્પષ્ટ ઉલ્લેખ નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રભુધ ચિ'તામણિ (૨) દાન માણસાના રિદ્રતારૂપ ધાતે રૂઝવનાર રાહગ્ટિરને ધિક્કાર છે; કારણકે યાચકાને ‘હા દૈવ' એમ મેલ્યા પછી, તે રત્ના આપે છે. એમ કહીને તે રત્નને બધા લેાકેાના દેખતાં ત્યાંજ નાખી દઇને દેશાંતરમાં ફરતા ફરતા વિક્રમ ફરી અવન્તીના પાદરમાં આવી પહેાચ્યા. ત્યાં ઢાલના તીવ્ર અવાજ સાંભળીને તથા તે સંબંધી વૃતાન્ત જાણી લઈને, તે ઢાલ વગાડનાર માણસને પકડયા અને તેની સાથેજ રાજમહેલમાં ગયા. ત્યાં મુદ્દત જોયા વગરજ તેને એક અહેારાત્ર માટે પ્રધાનેએ રાજગાદી ઉપર બેસાર્યાં, ત્યારે દીર્ધદષ્ટિવાળા હાવાથી વિક્રમે વિચાર કર્યાં કે નક્કી કાઇ પ્રબળ સુર કે અસુર ક્રોધમાં આવીને રાજ આ દેશના એક એક રાજાના સંહાર કરે છે; અને રાજા ન મળે તેા દેશને નાશ કરે, માટે તેને ભક્તિથી કે શક્તિથી વશ કરવા જોઇએ. આવા વિચાર કરીને અનેક જાતના ખાવાના પદાર્થો તૈયાર કરાવીને તથા સાંજને વખતે૭ માળ ઉપર એ બધું બરાબર ગાઠવીને રાતની આરતીની સંભા પછી, મેડીના ભારાટીમાં બાંધેલી સાંકળથી ઝુલતા પલંગમાં પેાતાનાં ઓઢવાનાં કપડાંથી એશીકું ઢાંકીને તથા પેાતાના કેટલાક અંગરક્ષકાથી વીંટાઇને, ધૈર્યથી જેણે ત્રણે જગતને જીતી લીધાં છે એવા વિક્રમ હાથમાં તરવાર રાખીને દીવાના એછાયામાં ઉભા ઉભા દિશાઓમાં જોવા લાગ્યા; ત્યાં મધરાત સમયે બારીમાંથી વ્હેલાં ધુમાડે, પછી જવાળા અને છેવટ સાક્ષાત્ યમરાજા જેવા ભયંકર વેતાલને આવતાં જોયેા. તે વેતાલનું પેટ ભૂખથી ઊંડું ઉતરી ગયું હતું, એટલે ત્યાં પડેલા ખાવાના પદાર્થો યથેચ્છ ખાઈને, સુગંધી દ્રવ્યેા પેતાને શરીરે ચેાળીને તથા પાન ખાઇને સંતુષ્ટ થયેલા વેતાલે ત્યાં ઝુલતા પલંગ ઉપર બેસીને શ્રી વિક્રમને કહ્યું. “ રે મનુષ્ય, હું અગ્નિ વેતાલ નામના દેવાના રાજાને! પ્રસિદ્ધ પ્રતીહાર છું અને દરરાજ એક રાજાને મારૂં છું. પરંતુ તારી આ ભક્તિથી re ૬ · અહીં અવન્તીને અઉજ્જયની નગર કરવા જોઈએ, * ૭ મૂળમાં ચન્દ્રરાજા શબ્દ છે, એને અથ રા. દી. શાસ્ત્રીએ અગાશીમાં કર્યાં છે, પણ અગાશીમાં ઉપર ભારાટીયું હાય નહિ એટલે ઉપલે માળ અજ ખરાખર છે, આતેના કાષમાં A room on the top of a house અથ આપ્યા છે. ૮ મૂળમાં ગરાત્રિાવસર શબ્દ છે, રાજસત્તા માટે અવસર શબ્દ ખાસ આ ગ્રન્થમાં વપરાયા છે. આગળ પણ સર્વાવસર શબ્દ આવે છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ વિકમાર્ક પ્રબંધ પ્રસન્ન થઈને મેં અભયદાન સાથે આ રાજ્ય તે તને આપી દીધું. પણ આટલાં ભણ્યા તારે રોજ મને આપવાં. આ ઠરાવ બેયને કબુલ થયે. અને એ રીતે કટલોક કાળ ગયા પછી શ્રી વિક્રમ રાજાએ પિતાનું આયુષ્ય કેટલું છે તે પૂછયું, ત્યારે અગ્નિવેતાલ “હું નથી જાણતા પણ મારા સ્વામીને પૂછીને જણાવીશ” એમ કહીને ગયો. બીજી રીતે કરી મળે ત્યારે “મહેન્દ્ર તમારું સંપૂર્ણ સે વર્ષનું આયુષ્ય છે એમ કહ્યું છે” એમ અગ્નિવેતાલે કહ્યું. ત્યારે ખૂબ મિત્રધર્મ દેખાડીને રાજાએ તેને આગ્રહ કર્યો કે “મારા આયુષ્યમાં એક વર્ષ ઓછું કે વધારે મહેન્દ્ર પાસે કરાવો;” તેણે એ વાત કબુલ કરી અને પાછા આવ્યા ત્યારે મહેન્દ્રથી પણ તેનાં નવાણું કે એકસો એક ન થઈ શકે” એમ કહ્યું. આ નિર્ણય જાણીને બીજે દિવસે અગ્નિવેતાલ માટેનાં ભક્ષ્યજ્યાદિ બંધ કરી, રાતે લડવા માટે તૈયાર થઈને વિક્રમ ઉભો રહ્યો. પછી વખત થતાં રોજની રીતે આવેલા અગ્નિવેતાલે ભર્યાદિ ન જોઈને રાજાને તિરસ્કાર કર્યો. પછી એ બે વચ્ચે ઠંધ યુદ્ધ થયું, તેમાં પિતાનાં પુણ્યની મદદથી તેને જમીન ઉપર પછાડીને રાજાએ પોતાનો પગ તેની છાતી ઉપર મુકીને “હવે તારા ઈષ્ટ દેવને સંભારી લે” એમ કહ્યું. ત્યારે તેણે રાજાને કહ્યું “તારા આ અદ્ભુત સાહસથી હું ખુશી થયો છું. અને આજથી તું જે જે કામ બતાવીશ તે કરવા હું અગ્નિવેતાલ કબુલ થાઉં છું, હું તારે તાબે છું.” આ રીતે તેનું રાજ્ય નિષ્કટક થયું. અને પિતાના પરાક્રમથી, જેણે બધી દિશાઓ દબાવી છે એવા તે રાજાએ છ— વિરોધી રાજાઓનાં મંડળોને પિતાને તાબે આપ્યાં. (૩) હે સાહસક,૧૦ તારા શત્રુઓ (યુદ્ધમાં નષ્ટ થઈ જતાં ખંડેર થઈ ગયેલાં તેજીનાં મંદિરની સ્ફટિકની ભીતમાં પિતાનું પ્રતિબિંબ છેટેથી જઇને આ કોઈ શત્રુહાથી છે એમ માની, જંગલી હાથી ક્રોધથી, તેમાં માથું મારે છે પણ તેથી પોતાને દાંત પડી જતાં, ફરી તેનેજ જેને હાથણી હશે એમ ધારી, ધીમે ધીમે સ્પર્શ કરે છે. ૯ અગ્નિતાલની આ પ્રકારની કથા મંકરની જૈન સિંહાસન ધાત્રિશિ કામાં પણ આરંભમાં આપી છે. વિક્રમ અને વેતાલની જુદી જાતની કથા કથા સરિસાગરમાં છે, જ્યાં તાલનું નામ અગ્નિશિખ લખ્યું છે, ૧૦ સાહસીક એ સાહસ મુખ્ય લક્ષણ હેવા માટે વિક્રમને મળેલું નામ છે, Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ ૨ અવન્તી (ઉની ) નગરીમાં શ્રી વિક્રમાદિત્ય રાજાને પ્રિયંગુ મંજરી નામની પુત્રી હતી. ભણાવવા માટે તેને વરરૂચિ નામના પંડિતને સેંપી હતી. તે બુદ્ધિશાળી હોવાથી થોડા દિવસોમાં વરરૂચિ પાસેથી બધાં શાસ્ત્રો શીખી ગઈ. હવે ભરજુવાનીમાં આવેલી તે પ્રિયંગુમંજરી પિતાના પિતાની સેવામાં હંમેશાં રહેતી હતી. એક વખત વસંત ઋતુ ચાલતી હતી, બરાબર બપોરને વખત હતો અને સૂરજ માથે તપતો હતો, ત્યારે એ ઝરૂખામાં બેઠી હતી, ત્યાં રસ્તે જતા અને ઝરૂખાની છાયામાં થાક ખાવા ઉભેલા પોતાના ગુરૂને જોઈને, તેણે પાકેલી કેરીઓ બતાવીને તથા ગુરૂને એની તૃષ્ણ છે એમ જોઇને કહ્યું કે “તમને આ ફળ શીતળ હોય તો ભાવે છે કે ઉનાં ઉનાં?” એના શબ્દોમાં રહેલી ચાતુરી સમજ્યા વગરજ ગુરૂએ જવાબ આપ્યો કે “મને ઉનાંજ જોઇએ છીએ.” એટલે ગુરૂએ પાથરેલા કપડાંમાં તેણે તે ફળો આડાં ફેંકયાં. પણ એ ફળો જમીન ઉપર પડી જવાથી ધૂળવાળાં થતાં બે હાથમાં લઈને ગુરૂએ ફેકથી ધૂળ ઉડાડવા માંડી, એટલે રાજકન્યાએ મશ્કરી કરીને કહ્યું કે “શું એ અતિ ગરમ છે તે ફેંકીને ઠંડાં પાડો છો ?૧? ” આ પ્રમાણે તેના મશ્કરીના શબ્દો સાંભળીને કે પેલા તે બ્રાહ્મણે કહ્યું “અરે ડાહ્યલી, ગુરૂને ભોંઠા પાડવામાં તને ગમ્મત મળે છે તે તને પશુપાલ, પતિ તરીકે મળશે” આ પ્રમાણે તેને શાપ સાંભળી રાજકન્યાએ કહ્યું “તમે જે કે ત્રણે વેદ જાણનાર છો પણ વિદ્યામાં જે તમારાથી ચડીઆતે તમારે પરમગુરૂ હશે તેને હું પરણીશ " આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી. પછી શ્રી વિક્રમ તેને માટે સારો વર શોધવાના ચિત્તારૂપી સમુદ્રમાં ડુબી ગયા અને એ સ્થિતિમાં વરરૂચિએ “તમને મનગમતે વર હું શોધી આપીશ” એમ અરજ કરવાથી ઉતાવળા થયેલા રાજાની આજ્ઞા લઈને તે પંડિત (મૂર્ખ વર ખેળવા) જંગલમાં નીકળી પડયો. ત્યાં અતિ તૃષા લાગવાથી તે આકુળવ્યાકુળ થઈ ગયો અને ચારે તરફ તપાસ કરતાં પણ પાણી ન જોયું; પણ ત્યાં પશુપાલ–ગોવાળ-ને જોયો એટલે તેની પાસે પાણી માગ્યું. તેણે પણ “પાણી તે નથી પણ દુધ પીઓ” એમ કહ્યું તથા એ માટે “કરવડી” કરવા કહ્યું. કોઈ કષમાં ન વાંચેલે આ “કરવઠી.” શબ્દ સાંભળી પંડિતનું ચિત્ત ચિતામાં ડુબી ગયું. એટલે તે ગોવાળે તેને માથે પિતાને હાથ મુકીને તેને ભેંસની નીચે બેસાર્યો અને બે હાથને ૧૧ આ ક્ષુદ્ર મશ્કરી કથાસરિત્સાગરમાં પણ મળે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાકે પ્રખધ ' ખાખા ( ‘ કરવડી ' ) કરાવીને (ખાબામાં જ ભેંસને દોહીને ) ગળા સુધી દુધ પાયું. ગાવાળે માથે હાથ મુકયા તથા ‘ કરવડી ’ જેવા નવા શબ્દ શીખવ્યા માટે તે પંડિતે તેને ગુરૂ જેવા માનીને તથા તેને રાજકન્યાને ચેાગ્ય વર માનીને તેનું ભેંસા ચારવાનું કામ છેડાવી દીધું. અને તેને પેાતાના મકાનમાં તેડી આવ્યા. અને છ મહિના સુધી તેના ( ગામડીઆ ) શરીરને ( સુધારામાં ) કેળવ્યું તથા ૐ નમઃ શિવાય એ મંત્ર આશીર્વાદ માટે ભણાવ્યા. છ મહિને આટલા અક્ષરા એના ગળામાં ખેસી ગયા છે એમ જોયું એટલે સારૂં મુર્ત જોઇને તે ગાવાળને સારાં લુગડાં પહેરાવી, રાજાની સભામાં લઇ ગયા. પણ સભાક્ષેાભથી તે ગાવાળ સારી રીતે ગાખેલા આશીર્વાદ ભુલી ગયા અને તેને બદલે ‘ઉશરત' એટલા અક્ષરા ખેાલ્યા ૧૨ આ અર્થવગરના શબ્દ સાંભળીને ચકિત થયેલા રાજાને, ગાવાળના મેડલવામાં ન રહેલી ચાતુરીને તેમાં આરાપ કરીને પંડિતે કહ્યું ઉમા સાથે રહ્યા રૂદ્ર શૂલ ધારેલ શંકર ટંકારબલ ગર્વિષ્ઠ રક્ષા રાજા તને સદા. આ પ્રમાણે ક્લાક ખેલીને તથા અર્ચના વિસ્તાર કરીને ( એટલે ઉશરટ એ શબ્દના દરેક અક્ષરમાંથી ઉપર પ્રમાણે એક એક પ૬ નીકળીને આશીર્વાદ બને છે એ રીતે સમજાવીને ) તે ( ગાવાળ )ના પાંડિત્યની ગંભીરતા સમજાવી. તેના ઉપર વિશ્વાસથી ખુશી થઈ તે રાજાએ પોતાની પુત્રો તે ભેંસ ચારનાર ગાવાળને પરણાવી. પછી પંડિતની શીખવણીથી તે ગેાવાળ હમેશાં મુંગેાજ રહેવા લાગ્યા, એ જોઈ ને રાજકન્યાએ તેની વિદ્વત્તાની પરીક્ષા કરવા સારૂ તેને એક નવું લખેલું પુસ્તક સુધારવા આપ્યું. ત્યારે હાથમાં પુસ્તક લઈને તેના અક્ષરાને વળગેલ બિન્દુ, માત્રા, વરડુ વગેરે નખ કાપવાની તેરણીથી ઉખેડી નાખી અક્ષરાને બિન્દુ વગેરે વગરના કરી નાખ્યા. આ ઉપરથી રાજપુત્રીએ તે મૂર્ખ છે એમ નક્કી કર્યું. તે દિવસથી૧૩ જમાઈ શેાધ ” એ પ્રમાણે કહેવત ચાલી. એક દિવસ ચીતરવાળી ભીંતમાં ભેંસાનું ટાળું (કેાઈ એ ) દેખાડતાં (< હ ૧૨ આ ‘ ઉરશરટ ' ને મળતી કથા માટે જુએ પરિશિષ્ટ અ ૧૩ ગુજરાતીમાં તે આવી કહેવત સાંભળી નથી પણ મરાઠીમાં ‘ જવાંઇશેાધ ’ પ્રચલિત છે. મેડલ્સવ ની ડીટસનેરીમાં એ શબ્દના જે ખુલાસા છે તે મેરૂપ્રંગના કથનને મળતા છે. કોઇપણ માણસ જે વિષયમાં પાતે ખીલકુલ ન સમજતા હોય તેમાં ડહાપણ ઢાળે તેા એ માટે ‘ જવાંઇશેાધ ' નામાવૃદ્ધિ કહી શકાય એમ તાત્પર્યાં જણાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રણષ ચિ'તામણિ આનંદમાં આવીને, પેાતાની હાલની સ્થિતિ ભૂલી જઈને, ભેંસાને ખેલાવવા માટે વપરાતા ઉચ્ચારો તે કરવા લાગ્યા. આ જોઈને રાજપુત્રીએ તે ભેંસે ચારનાર ગાવાળ છે એમ નક્કી કર્યું. તે ગાવાલે રાજકન્યાએ કરેલા તિરસ્કારના વિચાર કરીને વિદ્વત્તા માટે કાલિકાદેવીની આરાધના કરવા માંડી. પુત્રી વિધવા થવાની૧૪ બીકથી રાજાએ રાતમાં દાસીને કપટવેષથી માકલી અને તને હું ( કાલિકા ) પ્રસન્ન થઇ છું' એમ ખેલી જ્યાં તે ગાવાળને ઉઠાડવા જાય છે ત્યાં કાલિકાદેવીએ જ આ ખાટું થાય છે એમ ઝ્હીને જાતે પ્રત્યક્ષ દર્શન આપીને તેના ઉપર અનુગ્રહ કર્યો. આ વાત સાંભળીને રાજકન્યા જ ત્યાં આવી અને તેણે “ કાંઈ ખાસ વાણી સ્ફુરે છે ? ”૧૫ એમ પૂછયું. આ ઉપરથી તે વખતથી જ કાલિદાસ નામે પ્રસિદ્ધ થયેલા તેણે કુમાર સંભવ વગેરે ત્રણ મહાકાવ્યા અને છ પ્રબંધા રચ્યા. આ પ્રમાણે કાલિદાસની ઉત્પત્તિના પ્રબંધ પૂરો થયેા. એક વખત તે ( ઉજ્જૈન નગરમાં વસનારા દાન્ત નામના શેઠ હાથમાં ભેટ લઇને સભામાં બેઠેલા વિક્રમ પાસે આવ્યા અને પ્રણામ કરીને નીચે પ્રમાણે અરજ કરી. મહારાજ, મેં શુભ મુર્તમાં મોટા કારીગરો પાસે એક મહેલ બંધાવ્યા છે, અને તેમાં મેાટા ઉત્સવ કરીને મેં પ્રવેશ કર્યા છે. પછી એ મકાનમાં રાતે હું પલંગમાં અર્ધો ઉધમાં અને અર્ધો જાગતા પડયા હતા; ત્યાં ‘ પડું છું' એમ અકસ્માત્ થયેલે। અવાજ સાંભળીને હું બીકથી ગભરાઇ ગયા અને ‘ પડીશમાં ’એમ ખાલી, એજ વખતે ૧૪ મૂળમાં રાજાને પુત્રી વિધવા થવાની બીક શા માટે લાગી એ નથી કહ્યું પણ એક પ્રતમાં આરાધના કરવા બેઠે અને • ખેારાક છેડી દીધાને આઠ દિવસ થયા ’ એટલા શબ્દ વધારે છે (જીએ મૂળ પૃ. ૭ ટિ. ૧) ૧૫ મૂળમાં અસ્તિ શ્રિદ્ધાગ્દિોષઃ એમ શબ્દો છે, અને ક્તિ શબ્દથી આર્ભ કરી કાલિદાસે કુમાર સભવ કાવ્ય રચ્યું. જીએઃ— अस्त्युत्तरस्यां दिशिदेवतात्मा ૐ. સ. સ. ૧ લેા. ૧ દક્ષિત્ શબ્દથી આરંભ કરી મેઘદૂત રચ્યું; જુઓ મેનૂતના ુલે Àાક; कश्चित्कान्ताविरहगुरुणा स्वाधिकारप्रमत्तः વાળુ શબ્દથી આરંભી રધુવીકાવ્ય રચ્યુંઃ वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिप्रत्तये. ઉપર પ્રમાણે કાલિદાસે પેાતાનાં ત્રણ કાચામાં રાજકન્યાના ઉપરના પ્રશ્નને અમર કર્યાં છે એમ વાર્તાકારનું વિક્ષિત જણાય છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાર્ક પ્રબંધ ભાગ્યો. આ મકાનની બાબતમાં જેશીઓને તથા મેટા મીસ્ત્રીઓને વખતે વખત મહાદાનોથી મેં જે સત્કાર કર્યો તે મને નકામે દંડ થયો એમ મને લાગે છે. હવે આ બાબતમાં મહારાજ જે કહે તે સાચું (તેમ હું કરું.) આ વાતને સારી રીતે વિચાર કરીને તેણે કહેલા ત્રણ લાખ કે તે ધવલસૃહની કિંમતના, તેને આપી દઈને સાંજના આમ દરબાર ૭ (સર્વાવસર-દીવાન-ઈ-આમ) પછી પોતે ખરીદી લીધેલા તે મહેલમાં જઈને શ્રી વિક્રમ ની રાતે સુઈ ગયા. અને જ્યારે “પડું છું' એમ વાણું સાંભળી ત્યારે પોતે અસાધારણ સાહસિક હોવાથી તરત પડ’ એમ કહેતાં જ પાસે પડેલા સુવર્ણ પુરૂષને પ્રાપ્ત કર્યો. આ પ્રમાણે (વિક્રમને) સુવર્ણ પુરૂષની સિદ્ધિ થઈ.૧૮ ૪ વળી એક વખત એક દરિદ્ર માણસ પિતાને હાથે લેઢાની દુબળી દરિદ્રતાની પુતળી બનાવીને દ્વારપાળની રજાથી અંદર આવીને રાજાને કહેવા લાગ્યું. “મહારાજ, આપ જેના ધણી છે એવી આ ઉજજયની નગરીમાં બધી વસ્તુઓ તરત જ વેચાઈ જાય છે તથા ખરીદાઈ જાય છે. એવી ખ્યાતિ સાંભળીને, અહીંના ચોરાશી ૧૯ ચૌટામાં વેચવા માટે આ દરિ ૧૬ આ રીતે દ્રવ્યસૂચક જે આંકડા આવે છે તે કમ્પસૂચક હોવા જોઈએ. કારણકે આજ ગ્રન્થમાં આગળ દીનાર અને દ્રગ્સ શબ્દ વપરાયા છે (જુઓ મૂળ પૃ ૮ તથા ૧૬ વગેરે) આ દ્રશ્ન છે કે સીક્કા માટે મૂળ ગ્રીક (Drachmae) ઉપરથી નીકળેલ સામાન્ય શબ્દ છે. પણ ગુજરાતમાં દ્રમ્ નામથી ઍલુકયા સમયમાં વપરાતા સીકાની કિંમત શું હશે એ પ્રશ્ન જરા વિકટ છે. આગળ જ્યાં દ્રશ્ન શબ્દ મૂળમાં આવે છે ત્યાં એની ચર્ચા કરી છે, - ૧૭ સાંધ્ય સર્વાવસર શબ્દને રા. દી. શાસ્ત્રીએ તે “ સંધ્યાકાળ પછીનું સઘળું કૃત્ય કરીને ” એ પ્રમાણે અર્થ કર્યો છે પણ ટેનીએ અંગ્રેજી ભાષાંતરમાં આ પુસ્તકમાં વપરાયેલા સર્વાવસર શબ્દને અર્થ ઉર્દુ દીવાન-ઈ-આમ અથવા દરબાર-ઈ-આમ જે છે એમ તર્ક કર્યો છે (જુઓ અંગ્રેજી ભાષાંતર પૃ. ૮ ટિ. ૨) તે યથાર્થ લાગે છે. ૧૮ આ સુવર્ણ પુરૂષ સિદ્ધિની કલ્પના જૂના વખતમાં બહુ લોકપ્રિય હતી. વલ્લભીના રંકને આ સિદ્ધિ મળ્યાનું આ પુસ્તકમાં આગળ કહ્યું છે (જુઓ પ્રકાશ પાંચમો). શ્રીવિક્રમને સુવર્ણ પુરૂષની પ્રાપ્તિની આ કથા જૈન સિંહાસન શ્રાવિંશિકામાં પણ મળે છે. બીજો પુસ્તકમાં શ્રી વિક્રમને સુવર્ણ પુરૂષની સિદ્ધિ બીજી રીતે કહી છે. પ્રબંધકોષમાં પણ શ્રી વિક્રમને સુવર્ણ પુરૂષની સિદ્ધિ પ્રાપ્ત હેવાનું કહ્યું છે. ૧૯ કોઈ પણ મોટું શહેર રાશી ઍટાવાળું જ કહેવાવું જોઈએ એમ આ કથા સાહિત્યની પ્રથા જણાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ તાની પુતળી લઈને હું આખે દિવસ અને રાત ભટ. પણ કોઈએ તેને લીધી નહિ. એટલું જ નહિ પણ મને ઉલટ ધમકાવ્યો. આ નગરીનું આ કલક જેવું છે, તેવું આપને જણાવીને (બીજે) જવાની રજા માગું છું. એજ વખતે આ બાબતને પિતાના નગરનું મોટું કલંક ગણીને તેને એક લાખ દીનાર૨૦ આપીને રાજાએ પિતે એ લેઢાની પુતળીને ખજાનામાં મુકાવી. પછી તેજ રીતે રાજા નીરાતે સુતા હતા, ત્યાં રાતના પહેલા પહેરમાં હાથીએની અધિષ્ઠાત્રી દેવતાએ, ૨૧ પ્રત્યક્ષ આવીને કહ્યું કે “આપે દરિદ્રતાની પુતળી ખરીદેલી હોવાથી મારે અહીં રહેવું યોગ્ય નથી.” બીજે પહેરે ઘોડાની અધિષ્ઠાત્રી દેવતાએ તથા ત્રીજે પહેરે લક્ષ્મીએ પ્રગટ થઈને એજ પ્રમાણે કહ્યું અને રાજાના સાહસને ભંગ ન થાય માટે રજા લઇને તે તે દેવતાઓ ગયાં. પછી એથે પહેરે દિવ્ય તેજોમય સ્વરૂપવાળો એક ભવ્ય પુરૂષ પ્રગટ થયો અને તારામાં તારા જન્મથી રહેલે હું સત્વ નામને છું પણ હવે જવાની રજા માગું છું.” તેણે આમ કહેતાંજ, રાજા હાથથી તરવાર ખેંચીને જ્યાં પોતાના ઉપર ઘા કરવા જાય છે ત્યાં રાજાને હાથ પકડીને “તમારા ઉપર હું પ્રસન્ન થયો છું” એમ કહીને તે સાવજ રોકાઈ ગયો. એટલે હાથીઓની અધિષ્ઠાત્રી વગેરે ત્રણે દેવતાઓ પાછાં આવ્યાં અને કહ્યું કે “જવાને સંકેત તેડીને સર્વે અમને છેતર્યા છે પણ હવે (સવ નથી જતે એટલે ) અમારે જવું યોગ્ય નથી” આ રીતે તેઓ પણ પ્રયત્ન વગર જ રહ્યાં. આ રીતે વિક્રમાદિત્યના સવનો પ્રબંધ પૂરો થ. ૨૩ ૫ વળી એક વખત સભામાં શ્રી વિક્રમરાજા બેઠા હતા ત્યાં ૨૪ સામુદ્રિક શાસ્ત્ર જાણનાર કે પરદેશીને દ્વારપાળે દાખલ કર્યો. આ પરદેશીએ ૨૦ દીનાર શબ્દ કશ્મ માટે જ વપરાયો લાગે છે. જુઓ ટિ. ૧૬ ગ્રંથાર્તા આ શબ્દ શિથિલ રીતે વાપરે છે. ૨૧ હાથીનું લશ્કર, ઘેડાનું લશ્કર એ રીતે જૂના કાળમાં લશ્કરના વિભાગે હતા, અહીં હાથી અને ઘોડાની અધિષ્ઠાત્રી દેવતા કહેલ છે તેને તે લશ્કરની સમજવી, મતલબ કે એ દેવતા જવાથી એ જાતના લશ્કરી બળને નાશ થયો. ૨૨ સત્ત્વને અર્થ ટેનીએ courage કર્યો છે. પણ હિંમત, સાહસિપણું, ઉદારતા વગેરે અનેક ગુણે જેમાં સમાઈ જાય એવા ચિત્તના એક તેજવી ધર્મ માટે આ શબ્દ વપરાય છે. સત્ત્વને અર્થ બુદ્ધિ તથા સમગ્ર અંતઃકરણ પણ થાય છે. ૨૩ આ પ્રબંધ પણ જૈન સિંહાસન દ્વાચિશિકામાં મળે છે. ૨૪ શરીરના અમુક ચિન્હો જોઈને તેનું ભાગ્ય પારખવાનું શાસ્ત્ર, Page #32 -------------------------------------------------------------------------- ________________ વિકમાર્ક પ્રબંધ રાજાનાં સામુદ્રિક લક્ષણો જોઈને માથું ધુણાવ્યું એટલે રાજાએ તેને તેના વિષાદનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે “તમે (સામુદ્રિક) અપલક્ષણને ભંડાર છો છતાં છ— દેશોની સામ્રાજ્ય લક્ષ્મી તમે ભોગવે છે એ જોઈને મને સામુદ્રિક શાસ્ત્ર ઉપર નિર્વેદ આવી ગયો છે. જેના પ્રભાવથી તમે પણ રાજ્ય કરે એવું કોઈ વિચિત્ર અંત્ર (આંતરડું-સામુદ્રિક ચિહ્ન) હું તમારામાં દેખતે નથી.” આવું તેનું વચન સાંભળતાં પિતાના પેટમાં મારવા રાજાએ તરવાર ખેંચી અને જ્યાં મારવા જાય છે ત્યાં પેલા સામુદ્રિક શાસ્ત્રીએ “આ શું કરે છે?એમ પૂછયું. ત્યારે શ્રી વિક્રમે કહ્યું કે “પેટ ચીરીને તને એવું આંતરડું (ચિહ્ન) દેખાડું છું” ત્યારે તેણે કહ્યું કે “બત્રીશપ (સામુદ્રિક) લક્ષણેથી અધિક (પ્રભાવવાળું) આ તમારું સત્વ રૂપ લક્ષણ મારા જાણવામાં નહોતું.” એટલે રાજાએ તેને ઇનામ આપીને વિદાય કર્યો. આ પ્રમાણે સર્વપરીક્ષા પ્રબંધ પુરે થયે.૨૬ ૬ વળી એક વખત પરકાયપ્રવેશની વિદ્યા વિના બધી કળાએ નકામી છે એમ સાંભળીને એ વિદ્યા મેળવવા માટે શ્રી પર્વત ઉપર ભૈરવાનન્દ યોગી પાસે જઈને શ્રી વિક્રમરાજાએ તેની લાંબા વખત સુધી સેવા કરી. વિક્રમ આવ્યા પહેલાંથી આ મેગીની સેવા કરતે એક દ્વિજ પણ ત્યાં હતા; તેણે રાજાને કહ્યું કે “તમારે મને મુકીને ગુરૂ પાસેથી આ વિદ્યા ન લેવી”. આ પ્રમાણે, તેણે આગ્રહવાળી વિનતિ કરેલી હોવાથી જ્યારે ગુરૂ વિદ્યા આપવા તૈયાર થયા ત્યારે શ્રી વિક્રમે ગુરૂને વિનતિ કરી કે “પહેલાં આને વિદ્યા આપો અને પછી મને આપ.” “એ આ વિદ્યા લેવા માટે સર્વથા અયોગ્ય છે” એમ ગુરૂએ વારંવાર કહ્યા છતાં જ્યારે વિક્રમે ન માન્યું; ત્યારે “તને પશ્ચાત્તાપ થશે” એમ ઉપદેશ આપીને રાજાના આગ્રહથી તે બ્રાહ્મણને ગુરૂએ પરકાયપ્રવેશ વિદ્યા આપી. પછી ત્યાંથી પાછા વળીને બેય ઉજજેન આવ્યા. ત્યાં રાજાના પાટવી હાથીના મરણથી શકમાં પડેલા રાજલોકને જોઈને પરકાયપ્રવેશ વિદ્યાને અનુભવ લેવા માટે રાજાએ પિતાના હાથીના શરીરમાં પ્રવેશ કર્યો. પછી શું બન્યું તે નીચેના ઑકમાં વર્ણવ્યું છે – ૨૫ મહાપુરૂષનાં બત્રીશ લક્ષણો અનેક રીતે ગણાય છે. ભગવાન બુદ્ધનાં CHQU HR2 ogãli Kern's Manual of Buddhism p. 62. ર૬ આ સામુદ્રિક અપલક્ષણવાળી કથા ક્ષેમકરની સિંહાસન દ્વાર્નાિશિકામાં જુદી રીતે મળે છે જુઓ કયા ૨૯ મી]. - ૨૭ શ્રી પર્વતને ઉલ્લેખ ભવભૂતિના માલતી માધવ નાટકમાં મળે છે, તે યોગીઓના રહેઠાણ તરીકે પ્રખ્યાત હતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ (૫) રાજાએ બ્રાહ્મણને પોતાના શરીરનું રક્ષણ કરવા રાખીને પિતાના હાથીના શરીરમાં પ્રવેશ કર્યો એટલે લાગ જોઈને તે બ્રાહ્મણે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો (અને પછી તે તે શ્રી વિક્રમ તરીકે રાજ્યને તથા રાજાની રાણીઓને પણ ઉપભોગ કરવા લાગ્યો. ) પછી (હાથીના શરીરમાં રહેલા) રાજાએ (આ સ્થિતિ જોઈને, રાણીએ) પાળેલા પિપટના શરીરમાં પ્રવેશ કર્યો, અને પછી મરેલી ઘરાળીના શરીરમાં પ્રવેશ કર્યો (જેથી પિપટ મરી ગયે) એટલે (પિતાને વહાલા પોપટના મરણના શેકથી) રાણી મરી જશે એમ વિચાર કરીને જે બ્રાહ્મણે પોપટના શરીરમાં પ્રવેશ કરીને તેને જીવાડયે કે તરત શ્રી વિક્રમે પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. આ રીતે શ્રી, વિકમને પરકાય પ્રવેશ વિઘા સિદ્ધ થઈ. ૨૮ ૭ વળી એક વખત શ્રી વિક્રમ રાજા માર્ગ ઉપરથી જતા હતા ત્યાં તે નગરમાં વસતા શ્રી સંધ જેની પાછળ ચાલે છે તથા બન્દી જનોનાં ટાળાં જેની “સર્વજ્ઞ પુત્ર” એમ સ્તુતિ કરે છે, એવા શ્રી સિદ્ધસેન આચાર્યને આવતા જોયા અને “સર્વજ્ઞ પુત્ર' એ શબ્દ સાંભળીને રાજાને ક્રોધ થયો એટલે તેની સર્વજ્ઞતાની પરીક્ષા કરવા માટે તેને માનસિક નમસ્કાર કર્યા. સિદ્ધસેને પણ પહેલાં મેળવેલી વિદ્યાના બળથી રાજાના ભાવને જાણીને, જમણો હાથ ઉંચો કરીને “ધર્મલાભ ” એ રીતે આશીર્વાદ આપ્યો. અને રાજાએ આશીર્વાદ આપવાનું કારણ પૂછ્યું, ત્યારે તે મહર્ષિએ તમે કરેલા માનસ નમસ્કાર માટે આશીર્વાદ અપાવે છે, એમ કહ્યું એટલે એના જ્ઞાનથી ચકિત થયેલા રાજાએ તેના પારિતોષિક તરીકે એક કોડ સુવર્ણ આપ્યા. ૨૮ શ્રી વિક્રમે પરકાયપ્રવેશ વિદ્યા મેળવ્યાની આ કથા જરા જુદી રીતે પ્રબંધ કોશમાં કહેલી છે. એમાં પટ્ટહસ્તીને બદલે પટ્ટા (પાટવી ઘેડો આવે છે.) પરકાયપ્રવેશ વિદ્યાની માન્યતા જુના કાળમાં બહુ પ્રચારમાં હોય એમ લાગે છે, કથા સરિત્સાગરમાં એક કરતાં વધારે સ્થળે પરકાયા પ્રવેશની કથા મળે છે. શંકર દિગ્વિજયમાં પણ છે અને આ પુસ્તકમાં પણ પાંચમાં પ્રકાશમાં આ વિદ્યાને નન્દ પ્રબંધ નામનો પ્રબંધ છે. ૩૦ નિષ્ક કે સુવર્ણ એટલે સેનાને સીકો. જૂના કાળમાં જુદા જુદા રાજવંશએ જુદી જુદી જાતના તથા ભિન્ન ભિન્ન વજનના સોનાના સીક્કા પડાવ્યા હતા એ ઇતિહાસ પ્રસિદ્ધ છે. પણ આ ગ્રંથકારે એના વખતમાં ગુજરાતમાં પ્રચલિત સેનાના સીકાનો ઉલ્લેખ કર્યો છે એમ માનવાની જરૂર નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાક પ્રબંધ ૧૩ ર૯(૬) ( કારણ કે) હે કેશાધીશ, આપ્ત વર્ગને કે પુરૂષ મારી નજરે પડે છે તેને એક હજાર કનિષ્ક આપવા; જેની સાથે હું સંભાષણ કરું તેને દશ હજાર આપવા; જેની વાણીથી મને હસવું આવે તેને તારે એકદમ એક લાખ નિષ્ક આપવા અને મને જે સતેષ પમાડે તેને એક કોડ નિષ્ક આપવા. આ મારી હમેશ માટે સેક્સ આજ્ઞા છે. આ રીતે વિક્રમ રાજાએ દાનની રકમો ચોક્કસ ઠરાવી રાખી હતી. ૮ વળી એક વખત રાજાએ તેમને (સિદ્ધસેનને ) અપાવેલા સુવર્ણ વૃત્તાંત કોશાધ્યક્ષને પૂછે ત્યારે તેણે કહ્યું કે “મેં ધર્મવહિકામાં નીચેના લોકમાં એ સુવર્ણદાન નોંધ્યું છે – (૭) દૂરથી હાથ ઉંચા કરીને “ધર્મલાભ' એમ સિદ્ધસેન સુરીએ કહ્યું ત્યારે એમને રાજાએ એક કોડ આપ્યા.૩૨ પછી શ્રી સિદ્ધસેન સૂરીને સભામાં બેલાવીને “તમને તે દિવસે અપાયેલું સુવર્ણ લીઓ” એમ રાજાએ કહ્યું. ત્યારે “જમીને તૃપ્ત થયેલાને ભજન નકામું છે” એમ કહીને પછી “ આ સુવર્ણથી કરજે દબાયેલી પૃથ્વીને ૩૩ કરજમાંથી મુક્ત કરે” એમ ઉપદેશ આપે. એટલે તે ઉપદેશથી સંતુષ્ટ થયેલા રાજાએ તે ઉપદેશને સ્વીકાર કર્યો. (૮) હાથમાં ચાર લેકે રાખીને તમને મળવાની ઈચ્છાથી કે ભિક્ષ આવ્યો છે, તેને દરવાજે રોકવામાં આવ્યો છે, હવે તે આવે કે જાય ? (રાજાએ જવાબ આપ્યો:–). (૯) હાથમાં ચાર મૂકવાળા ભિક્ષુને દશ લાખ રોકડા આપે અને ચૌદ શાસને (દાનના લેખે ) આ પછી તેની મરજી પ્રમાણે આવે કે જાય. ૨ ૨૯ આ છઠ્ઠો શ્લોક ઉપરના પારિગ્રાફ પહેલાં મૂળમાં છપાયો છે, પણ એ અમુક પ્રત માં નથી મળતો અને સંબંધ જોતાં એ સ્થળે નહિ પણ ભાષાંતરમાં જ્યાં મુક્યા છે ત્યાં હોય તો ચાલે એમ ગણુને અહીં એટલે મને ફેરફાર કર્યો છે. - ૩૧ એ વખતે રાજાએ કરેલાં ધર્મદાને માટે રાજ્યના દફતરમાં ખાસ ચોપડે રહેતે, જેને ધમવાહિકા કહેતા. ૩૨ આ ક્ષેક જૈનસિહાસન કાત્રિશિકામાં તથા પ્રભાવક ચરિત (વૃદ્ધવાદી પ્રબન્ધ . ૬૪)માં મળે છે. આનું પ્રાપ્ત રૂપ કથાવલીમાં મળે છે. ૩૩ કરજે દબાયેલી પ્રસ્તા અવનીને અર્થ આજની પેઠે કરજમાં દબાયેલી, પૃથ્વી ઉપર જીવનાર ખેડુ પ્રજા એમ હશે. એ વખતે પણ ખેડ પ્રજા કરજમાં દબાયેલી હોવાનો સંભવ છે, પણ આ પ્રકરણમાં તે આગળ એ ખેડુ પ્રજાની ગણમુક્તિ વિષે કાંઈ નથી આવતું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબંધ ચિંતામણિ - (૧૦) હમેશાં તમે બધું આપે છે એવી તમારી સ્તુતિ ડાહ્યાજને કરે છે તે ખોટું છે; કારણ કે શત્રુઓને તમે પીઠ આપતા નથી અને પરસ્ત્રીઓને છાતી આપતા નથી. ૩ (૧૧) હે રાજા, તમારા મુખમાં સરસ્વતી રહી છે, અને કરકમળમાં લક્ષ્મી રહી છે તે શું કીતિને કાંઈ ક્રોધ ચડે છે કે એ પરદેશ ગઈ? ૪ (૧૨) જેમાં માર્ગણોને૩૪ સમૂહ તમારી પાસે આવે છે અને ગુણ દિગંતમાં જાય છે એવી આ અપૂર્વ ધનુર્વિદ્યા તમે ક્યાંથી શીખ્યા ? ૫ (૧૩) તમારાં યુદ્ધનાં વાજે વાગતાં, હે રાજન નીચે પ્રમાણે ચમકાર થયો. શત્રુઓના હૃદયરૂપી ઘડાઓ કુટી ગયા અને શત્રુઓની સ્ત્રીઓનાં નેત્રોમાંથી પાણી ગળવા લાગ્યાં. ૬ (૧૪) તમારા મુખ કમળમાં સરસ્વતી (વાણી–બીજો અર્થ સરસ્વતી નામની નદી) વસે છે. અને તારો હેઠ જ શોણ (લાલ અને બીજો અર્થ શેણ રામને નદ) છે; અને કાકુસ્થ (એક સૂયૅવંશી રાજા) રાજાના પરાક્રમની યાદ આપે એ તારો જમણે હાથ એ સમુદ્ર (મુદ્રાઓ વાળા) છે. આ તમારી પડખે હમેશાં રહેલી સેનાઓ (અથવા નદીઓ) ક્ષણ પણ તમને વિતા મુકતી નથી, અને તે રાજા તમારી અંદર આ સ્વચછ માનસ (મન અને માનસ સરેવર) છે, પછી તમને પાણી પીવાની ઇચ્છા શા માટે થાય છે? ૭૫ (૧૫) (આઠ કોટિ સુવર્ણ-વગેરે લેક આગળ પૂરો આપ્યો છે. ). ૯ એજ રાતે વિક્રમ રાજા વીરસ્ય તરીકે શહેરમાં ફરતા હતા ત્યાં એક ચીના મોઢામાંથી નીચે અર્ધી ક વારંવાર સાંભળ્યા ૩૪ સાધારણ રીતે ધનુષ્યની દેરી ખેચાઈને ધનુષ્ય ધરનારની નજીક જાય અને ફેંકવામાં આવેલું બાણ છેટે જાય. અહીં માર્ગણ એટલે બાણ તથા માગણ અને ગુણ એટલે દેરી તથા ગુણે એ રીતે એ બે શબ્દોના બે અર્થનો લાભ લઈને રાજાની પ્રશંસા કરી છે. ૩૫ ઉપરનાં સાતે સુભાષિત ક્ષેમકરની સિંહાસન કાત્રિશિકામાં છે. અને છે. દી. શાસ્ત્રીએ સિં, દ્વા. વગેરે સાધનો ઉપરથી પહેલાં બે સિદ્ધસેન અને રાજાની ઉક્તિ પ્રયુક્તિરૂપે, અને પછીનાં ચાર સિદ્ધસેન બોલ્યા અને બદલામાં વિક્રમરાજાએ ચારે દિશાનું રાજ્ય આપ્યું, અને પછી પગમાં પડી જૈન ધર્મ થયો એમ અર્થ કર્યો છે. આ કે ખરી રીતે સુભાષિત જ છે અને સુભાષિતાવલી વગેરે સુભાષિત સંગ્રહોમાં જુદાં જુદાં નામથી એમાંના કેટલાક આપેલા છે. જુએ મૂળ પ. ૧૧,૧૨ ટિ. ૫. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાક પ્રબંધ ૧૫ (૧૬) આપણા રાજાને (સંસાર સમુદ્રમાંથી) તારનાર કૃષ્ણ કહી શકાય. રાત પૂરી થઇને લગભગ સવાર થવા આવ્યું ત્યાં સુધી રાજાએ ઉત્તરાર્ધ સાંભળવા માટે વાટ જોઇ પણ ન સંભળાયું; એટલે નિરાશ થઇને મહેલમાં જઇને ઊંઘી ગયા. સવારે પ્રાતઃ કૃત્યથી પરવારી રાજાએ તે બ્રાંચીને ખાલાવી ઉત્તરાર્ધ પૂછ્યું ત્યારે નીચે પ્રમાણે કહ્યું: (પણ) જગત્ દરિદ્રતામાં ડુખી ગયું છે, અને અલિ ( કરેા તથા બીજો અર્થ બલિરાજા )નાં બંધનેા હજી છુટયાં નથી. શ્રી સિદ્ધસેને આપેલા ઉપદેશની આ પુનરૂક્તિ છે એમ નક્કી કરીને રાજાએ પૃથિવીને ઋણમુક્ત કરવાના આરંભ કર્યાં.× × આ સ્થળે એક હસ્ત પ્રતમાં નૃપતિ મનેાનુસારીઁ પૃથ્વીરસ પ્રબંધ નામને એક ટકા વધારે છે. ( જુએ મૂળ પૃ. ૧૫ ,િ ૧ ) એજ મતલખની વાત કરી ઇક્ષુરસ પ્રમધ નામથી ભોજપ્રબધમાં મળે છે તેના સાર નીચે આપ્યા છે:— એક દિવસ ઉજ્જૈનમાં ભટ્ટ માત્રને સાથે લઇને વિક્રમરાન મહાકાળના મદિરમાં નાટક જોવા છુપા વેષમાં ગયા હતા, ત્યાં જે શહેરીને પુત્ર નાટક કરાવતા હતા તેની સ ંપત્તિનું વર્ષોંન સૂત્રધારને માઢ પ્રસંગેાપાત્ત સાંભળીને રાન્તને તેની સપત્તિ લેવાના લાભ થયા. અમુક વખત પુછી રાનને તરા લાગી એટલે મુખ્ય વેશ્યાને ઘેર જઈ ભટ્ટ માત્ર મારફત પાણી માગ્યું. ત્યારે મુખ્ય વેશ્યા પેાતાનાં માણસાને કહીને રાન્ન માટે શેરડીનેા રસ લેવાને વાડીએ ગઇ. ત્યાં શેરડીમાં સૂચા મારીને કાઢતાં તે અર્ધા ઘડે પણ ન ભરી શકી એટલે કચવાઇને પ્યાલે ભરીને ઝાઝીવારે આવી, રાજાએ શેરડીને રસ પીધા પછી ભટ્ટ માત્રે વાર લાગવાનુ તથા ખિન્ન થયાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે “સાધારણ રીતે એક શેરડીમાંથી આખા ધડા અને એક પ્યાલા ભરાય છે. આજ ધડેયે પૂરો ન ભરાયા. તેનું કારણ સમજાતું નથી.” ત્યારે ભટ્ટ માત્રે કહ્યું “ તમે પાકટ બુદ્ધિનાં છે માટે તમેજ કારણુ વિચારીને કહે. વેશ્યાએ કહ્યું કે પૃથ્વી પતિનું મન પ્રશ્નની વિરૂદ્ધ થયું. માટે પૃથ્વીને રસ ક્ષીણ થયા,' રાજાને પણ તેની બુદ્ધિની કાળતા જોઈ ને આશ્ચય થયું, અને પછી પેાતાના મહેલમાં સુતાં સુતાં વિચાર કર્યો કે “ પ્રજાને પીડા કર્યા વગર પણ માત્ર પ્રજા વિરૂદ્ધ વિચાર કરવાથી પૃથ્વીના રસની હાનિ થઈ માટે હું તેા પ્રશ્નને નહિ પીડુ’" આ પ્રમાણે નિશ્ચય કરીને પરીક્ષા કરવા બીજી રાતે તેને ધેર ગયા, ત્યાં તરતજ તેણે આનંદથી શેરડીના રસ લાવી આપ્યા, જે પીને રાન્ત મહેલમાં જઈને સુઈ ગા. અને ભટ્ટ માર્ગે પૂછતાં વેશ્યાએ હવે રાજાનું મન પ્રજા ઉપર રાજી છે એમ કહ્યું. રાજાએ પેાતાના રાતનેા વૃત્તાન્ત કહીને તે વેશ્યાને, ખીન્નનું ચિત્ત સમજવાની તેની કુશળતાથી પ્રસન્ન થઇને હાર આપ્યા. ** .. આ ચાખી લેાકકથા છે. અનેક રાજાઓને નામે ઘેાડાપણા ફેરફારથી ચડેલી મળે છે. ભેાજપ્રખ`ધમાં મૂળમાં છે. કલાપિ કવિએ પણ ગ્રામ્યમાતા નામથી એક કાવ્ય લખીને આ લાકકયાને અમર કરી છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ ૧૦ એક વખત મારા જેવો કે જેને રાજા ભવિષ્યમાં થશે કે? એમ રાજાએ પૂછયું એટલે શ્રી સિદ્ધસેન સૂરીએ જવાબ આપ્યો કે – (૧૭) હે વિક્રમ રાજા, આજથી ૧૧૯૯ વર્ષ જતાં, તારા જેવો કુમાર (કુમારપાલ) રાજા થશે. ૧૧ વળી એક વખત પિતે જગત ઋણરહિત કરતા હતા ત્યારે, પિતાના ઉદારતાના ગુણથી અહંકાર આવી જતાં સવારે એક કીર્તિસ્તંભ ઉભે કરાવીશ એમ વિચાર કરતા વિક્રમ રાજા રાતે વીરચર્યાવક તરીકે ચૌટામાં ફરતા હતા, ત્યાં સામ સામા લડતા બે આખલાઓના ત્રાસથી, (પાસે આવેલી) દરિદ્રતાથી પીડાતા કાઈક બ્રાહ્મણની જૂની બળદ બાંધવાની ઝુંપડીના થાંભલા ઉપર ચડીને બેઠા, ત્યાં તે જ બે આખલાઓ આવીને એ થાંભલાને વારંવાર શીંગડા મારવા લાગ્યા. આ અરસામાં તે ઘરને ઘણું બ્રાહ્મણ અકસ્માત જાગી ગયું અને આકાશમાં શુક્ર અને ગુરૂથી ચંદ્ર મંડળને રોકાયેલું જોઈને તેણે પિતાની સ્ત્રીને જગાડી અને ચંદ્ર મંડળની સ્થિતિથી સૂચિત રાજાનું તે પ્રાણસંકટ જાણીને તેની શક્તિ માટે હેમવાના દ્રવ્યો લાવવાનું કહ્યું.૩૭ આ બધી વાતચિત રાજા સાંભળતો હતો ત્યાં તે બ્રાહ્મણની સ્ત્રીએ જવાબ આપ્યો કે “આ રાજા પૃથિવીને મુક્ત કરવા તૈયાર થયા છે; છતાં મારી સાત કન્યાઓને પરણાવવા માટે દ્રવ્ય જોઈએ છીએ તે તે મને આપતો નથી, પછી શાન્તિ કર્મ કરીને(તમારે) એને સંકટમાંથી શા માટે છોડાવવો જોઈએ?” આ પ્રમાણેનાં બ્રાહ્મણ પત્નીનાં વચનથી સર્વથા જેને ગર્વ ગળી ગયો છે એવા રાજાએ તે સંકટમાંથી છુટીને, કીર્તિસ્તંભની વાત ભુલીને, લાંબા વખત સુધી રાજ્ય કર્યું. (૮૧) હે વિક્રમ રાજા, જો કે તે કષ્ટ વેઠ્ય, સાહસને છુટું મુકી દીધું ૩૬ રાજાઓ ઘણીવાર તે છુપ વેષ લઇને–અંધારપછેડે ઓઢીને નગરચર્ચા જોવા નીકળતા અને એ રીતે મળેલી માહીતીને પ્રજાના દો દૂર કરવામાં ઉપગિ કરતા; પિતાના અધિકારીઓ વિરૂદ્ધની ફરિઆ આ રીતે જ સાંભળવામાં આવતી, એમ લોકસાહિત્યની પ્રસિદ્ધિ છે. આ લોકકથાનો આદર્શ વ્યવહારમાં કેટલે ઉતરતે તે કહેવું કઠણ છે, પણ વીરચર્યા શબ્દ એ માટે વપરાયેલ છે. ૩૭ ઉપરની વાતમાં રાજાને સંકટ સૂચક જે ચંદ્રમંડળના યુગની વાત છે તે વિષે કોઈ ગ્રન્થને ક એક પતમાં ઉતરેલો મળે છે (જુઓ મૂળ પૃ.૧૪ ટિo). આ વાતને મળતી વાત એક જાતક કથા ( નં. ૨૯૦) માં પણ મળે છે. ૩૮ મૂળમાં મુ જાણે એમ શબ્દ છે તેને અર્થનીએ Thou has lost the courage તે સાહસ છોડી દીધું. એવો કર્યો છે પણ વિકમે છેલ્લા દિવસોમાં સાહસિક સ્વભાવ છોડી દીધો હતો એવું કઈ દંતકથામાં, આ ગ્રંથમાં કે મારે જાણવા Page #38 -------------------------------------------------------------------------- ________________ 13 વિકમાક પ્રબંધ અને એમાં આત્માને મલિન કર્યો, છતાં અજરામરપણું ન મેળવ્યું અફસોસ, તું જન્મ હારી ગયે. ૧૨ એક વખત વિક્રમનું આયુષ્ય પુરૂં થવા આવ્યું, ત્યારે કોઈ આયુર્વેદ જાણનાર વૈધે વિક્રમની તબીઅત ખરાબ જોઈને, કાગડાનું માંસ ખાવાથી રોગ મટશે” એમ કહ્યું; એટલે રાજાએ એ રંધાવ્યું, એ ઉપરથી રાજાની પ્રકૃતિમાં ફેરફાર થયે છે, એમ વિચારીને હવે ધર્મ એજ બળવાન ઔષધ છે,” એમ રાજાને (તેણે) જણાવ્યું. “પ્રકૃતિને વિકાર થાય એ ઉત્પાત છે, જીવવાની તૃષ્ણથી પિતાની લોકોત્તર સત્ત્વશાળી પ્રકૃતિ છેડીને તમે કાગડાનું માંસ ખાવા ઇચ્છે છે માટે જરૂર નહિ છો";૩૯ એમ વૈધે કહ્યું, એટલે એને પરમાર્થ બધુ ગણીને પ્રશંસા કરી તથા ઈનામ આપ્યું. પછી હાથી, ઘોડા ખજાને વગેરે પિતાનું સર્વસ્વ યાચકાને આપી દઈ રાજની તથા નગરલેકની રજા માગી લીધી. અને પછી પોતાના મહેલમાં કયાંક એકાંતમાં તે સમય (મરણ સમય)ને યોગ્ય સ્નાન, દાન, દેવપૂજા વગેરે કરીને દર્ભાસન ઉપર બેઠા અને હવે ૪બ્રહ્મઠારથી પ્રાણ છેડીશ એમ વિચાર કરે છે ત્યાં અકસ્માત આવેલ અપ્સરાઓના સમૂહને જે, એટલે હાથ જોડીને “ તમે કોણ છે ?” એમ પૂછ્યું. ત્યારે તેઓએ કહ્યું “અત્યારે લાંબી વાત કરવાનો વખત નથી, પણ અમે તમારી રજા લેવાજ આવ્યાં છીએ ” આમ કહીને અપ્સરાઓ પાછી વળતી હતી ત્યાં વિક્રમે ફરી કહ્યું. “કાઇ નવા બ્રહ્માએ તમને ઉત્પન્ન કરી લાગે છે, કારણ કે તમે અસાધારણ રૂપવાળી છે છતાં નાક નથી એ એક ખામી છે એ શું? એટલું જાણવાની મારી મરજી છે ” આના જવાબમાં તેઓએ હાથની તાલી પાડી, હસીને કહ્યું કે “તમે તમારા દોષને અમારામાં આરોપ કરો છે." આટલું બોલીને તેઓ મુંગી રહી એટલે રાજાએ કહ્યું કે “ તમે તે સ્વર્ગલોકમાં રહે છે, તે તમારો અપરાધ મેં કર્યો હોય એ કેમ સંભવે?” ત્યારે પ્રમાણે અન્યત્ર પણ ] આપી નથી એટલે રા. દી. શાસ્ત્રી પેઠે મેં પણ સાહસને છુટું મુક્યું અર્થાત્ ખૂબ સાહસ કર્યું એવો અર્થ કર્યો છે. ૩૯ માણસની પ્રકૃતિમાં એકાએક ફેરફાર થાય એ નજીક આવતા મરણનું સૂચક છે એવી આયુર્વેદેવી માન્યતા છે. ૪૦ બ્રહ્મધાર = બ્રહ્મરધ; મરણ વખતે પ્રાણ શરીરનાં આંખ, નાક વગેરે જુદાં જુદાં છિદ્રોમાંનાં એકમાંથી નીકળી જાય છે એમ મનાય છે, પણ યોગીઓના પ્રાણ બ્રહ્મદ્વાર-બ્રહ્મરંધ્ર-માથાની મધ્યમાં રહેલી શીવણીમાંથી એ તુટીને નીકળે છે, એમ મનાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ તેઓમાંથી એક મુખ્ય સુંદરીએ કહ્યું. “હે રાજન! પૂર્વ જન્મનાં પુણ્યથી આ વખતે નવે નિધિ તારા મહેલમાં ઉતર્યા હતા. તે નવ નિધિઓની અમે અધિષ્ઠાત્રી દેવતાઓ છીએ. દેવરૂપ તમે જન્મથી આરંભી આજસુધીમાં, મહા દાનો આપવામાં માત્ર એક નિધિમાંથી એટલો જ ભાગ ઓછો કર્યો છે કે જેથી તમે નાકનું ટેરવું જોઈ શકતા નથી.” આ પ્રમાણે તેઓનું બેલડું સાંભળી કપાળે હાથ અડાડી તેણે કહ્યું કે “જે હું નવ નિધિઓ છે એમ જાણત, તે નવ પુરૂષોને તે આપી દેત પણ દેવે અજ્ઞાન રાખીને મને ઠગે છે.” ત્યારે તેઓએ યાદ આપ્યું કે “કળિયુગમાં તે તમે જ ઉદાર છો.” આ રીતે શ્રી વિક્રમ પરલોકને પ્રાપ્ત થયા. ત્યારથી આજસુધી વિક્રમાદિત્યને સંવત્સર જગતમાં ચાલે છે. શ્રી વિક્રમાદિત્યના દાનના વિવિધ પ્રબંધો છે. પરિશિષ્ટ મ “ઉશરટ’ શબ્દમાંથી પંડિત વરરૂચિએ કાંઈક અર્થ ગઠવીને ગોવાળને પતિ તરીકે ચલાવ્યાની જે કથા મેરૂતુંગે અહીં આપી છે, તેને કાંઈક મળતી એક “અપ્રશિખ'ની વાર્તા કથા પ્રકાશમાં છે. અને બીજી વિસેમીરા ની જેનસિંહાસન તાત્રિશિકામાં છે. | પહેલી વાર્તાને સાર નીચે પ્રમાણે છે. ભોજરાજાના સમયમાં ઉજજૈનમાં એક બ્રાહ્મણ રહેતા હતા, આ બ્રાહ્મણને કવિ કાલિદાસ જેટલું માન મળતું નહોતું, એટલે તે પોતાની નાતનાજ એક નેકર સાથે પરદેશ નીકળી ગયો. અને કાલિંજરના રાજાને મળ્યો, તેની સેવામાં રહ્યો અને છેવટ રાજાએ ખૂબ દાન આપી રજા આપી. પાછા વળતાં એક દિવસ એક વૃક્ષ નીચે પિતે સુતા સુતાં ઉંઘી ગયો. એ વખતે નોકરના મનમાં લેભની વૃત્તિ જાગી અને તેણે તેના માથા ઉપર પગ મુકી તેનું માથું કાપી નાખવા માટે તરવાર કાઢી. ત્યાં શેઠ જાગી ગયો અને તેણે નોકરને પોતાની પાસેનું બધું સોનું આપી દેવાની તથા એ ગામ છોડી દેવાની શરતે પિતાને બચાવવાની આજીજી કરી, પણ નેકરે ન માન્યું. ત્યારે પોતાના બાપને “અપ્રશિખ” એટલો સંદેશ આપવાની માગણી કરી. નોકરે એ વાત કબુલ કરી અને પછી શેઠ ઉપર ઘા કર્યો. ઉપરના સંદેશને કાંઈ અર્થ તેને બાપ સમ નહિ, એટલે તેણે ચૌદ વિદ્યા જાણનાર તરીકે રાજાને એ સંદેશ ૪૧ નદી, પર્વત, શહેર. ઝાડ વગેરે જડપદાર્થોની અંદર પણ, પ્રાણીઓમાં આત્મા વસે છે તેમ અધિષ્ઠાતા દેવતા વસે છે; એવી પૈરાણીક માન્યતા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ વિકમા પ્રબંધ બતાવ્યો, પણ રાજા, કાલિદાસ કે કોઈ વિદ્વાન એ સમજી શક્યા નહિ. આથી રાજા નિરાશ થઈ ગયો અને તેણે અનશનવ્રત લીધું. આ જોઈને વરરૂચિ નામે એક પંડિત નિર્વિણ થઈને જંગલમાં નીકળી પડ્યા. ત્યાં જંગલમાં ઝાડ ઉપર રાત ગાળતાં એક શગાલ સ્ત્રી પાસેથી તેને ખુલાસે મળી ગયો. કારણ કે તે ગાલ સ્ત્રીએ પિતાનાં બચ્ચાંને ઉપરની વાર્તા કહી સંભળાવી અને અપ્રશિખ શબ્દ એક લેકનાં જુદાં જુદાં ચાર પદોના પહેલા અક્ષરોથી બનેલું છે એ પણ કહ્યું – अनेन तव पुत्रस्य प्रसुप्तस्य वनान्तरे । शिखामाक्रम्य पादेन खड्गेन निहतं शिरः ॥ હવે “વિસેમિરા”ની કથા નીચે પ્રમાણે છે-વિશાલા નગરીમાં નન્દ નામે એક રાજા હતો. તેના પુત્રનું નામ હતું વિજયપાલ, અને તેના મંત્રીનું નામ બહુશ્રુત, હવે રાજાને પોતાના ગુરૂ શારદાનદ ઉપર કાંઈક ખે વહેમ આવવાથી તેણે ગુરૂને મારી નાખવાનું કામ બહુશ્રુતને સંપ્યું. પણું મંત્રીએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને તેને ન મારતાં પિતાને ત્યાં ભોંયરામાં સંતાડી રાખ્યા. એક દિવસ કુંવર વિજયપાલ શિકાર કરવા ગયો અને રસ્તો ભુલી ગયા. ત્યાં તેની પછવાડે વાઘ પડવાથી તે ઝાડ ઉપર ચડી ગયો. આ ઝાડ ઉપર વૃક્ષદેવતા વાંદરાનું રૂપ લઈને વસતા હતા. તેણે કુંવરની ખૂબ પરોણાગત કરી અને રાત પડતાં કુંવરને પોતાના ખોળામાં સુવાર્યો. હવે ઝાડ નીચે બેઠેલા વાધે કુંવરને નાખી દેવા માટે વાંદરાને ઘણું સમજાવ્યો. પણુ વાંદરે માન્યું નહિ. અમુક વખત પછી વારો બદલાણો અને વાંદરે કુંવરના ખેાળામાં સુતે. વાધે કુંવરને બીવરા, વાંદરાને નાખી દેવા સમજાવ્યો અને કુંવરે બીકથી વાંદરાને નાખી દીધો. પણ વાંદરો પડતાં પડતાં ઝાડની ડાળીને વળગીને બચી ગયો. આથી કુંવર શરમાઈ ગયો. વાંદરે તો એને આશ્વાસન આપ્યું. કે “કાંઈ નહિ, ભૂલ થઈ જાય, પણ તમને પસ્તા થાય છે એ સારું છે.” ત્યાં સવાર પડતાં વાઘ ચાલ્યો ગયો. પછી દેવતાત્મા વાંદરે કુંવરને વિ. સે. મિ. રા. એમ ચાર અક્ષરે ગેખાવ્યા, અને પછી ઝાડ ઉપરથી ઉતાર્યો. પછી તે કુંવર ગાંડા જેવો થઈ ગયો અને “વિ. સે. મિ. રા.” એમ બોલ બેલ જંગલમાં ભટકવા લાગ્યો, ત્યાં તેને શોધવા નીકળેલા રાજાને એ મળી ગયો. રાજાએ કવરને ગાંડા જેવો જોઇને તથા વિ. સે. મિ. ૨. જ બોલ્યા કરતો જોઈને દવાના, મંત્રના વગેરે ઘણું ઉપાય કર્યા પણ કાંઈ ફાયદો ન થયો ત્યારે એને ગુરૂ શારદાનંદ યાદ આવ્યા. અને તેને શોક કરવા માંડે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ મંત્રીએ રાજાને ગઈ વાતને નકામે શોક ન કરવાનો ઉપદેશ આપ્યો અને એ સાથે વિ. સે. મિ. રા. ને સાચો ખુલાસો જે કઈ શોધી, કુંવરને સાજો કરી આપે તેને પોતે અર્થે રાજ્ય આપશે એમ જાહેર કરવા સૂચવ્યું. પછી શારદાનંદની સલાહ પ્રમાણે મંત્રીએ કહ્યું કે “મારા ઘરમાં એક સાત વર્ષની છોકરી છે તે જે કુંવરને જુવે તે સાજા કરી આપે ” રાજા કુંવરને લઈ મંત્રીને ઘેર ગયે અને ત્યાં પડદા પછવાડે સંતાયેવા શારદાનંદે વિ. સે. મિ. રા. એમાંના દરેક અક્ષરથી શરૂ થતા ચાર કે કહ્યા. વિ. માંથી વિશ્વાસ, સે. માંથી તેલુગા , મિ. માંથી મિત્રદ્રોહી અને રા. માંથી ર હ્યું એ રીતે ઉપલા અક્ષરમાંથી શબ્દો નીકળે છે. અને પહેલા ત્રણ પ્લેકામાં વિશ્વાસઘાતની નિન્દા અને ચોથા લેકમાં એ પાપનું પ્રાયશ્ચિત કહેલું છે. આ ચાર શ્લેકે સાંભળતાં જ કુંવર ગાંડે મટી ગયે. અને પછી પોતાની જંગલના અનુભવની વાત કરી. બધાને આશ્ચર્ય થયું. રાજાએ પડદા પછવાડેથી શારદાનંદને શોધી, તેને પગે પડી, માફી માગી અને પિતાને બ્રહ્મહત્યામાંથી બચાવનાર તથા કુંવરની જીંદગી બચાવનાર મંત્રીની પ્રશંસા કરી. પરિશિષ્ટ સા. કાલિદાસ કવિ સંબંધી પ્ર. ચિ.માં આપેલી કથા ખૂબ પ્રચલિત છે, એ આરૂપમાં તારાનાથ (ઇ. સ. ૧૬૦૮)ના બૌદ્ધ ઇતિહાસમાં મળે છે. કદાચ તારાનાથે આવાજ કઈક મૂળમાંથી સંગ્રહ કર્યો હશે. આ એક જાતની લેક કથા છે. અને અનેક રૂપમાં કર્ણપરંપરાથી પ્રચલિત છે. કાલિકાના વરથી કાલિદાસને વિદ્યા પ્રાપ્ત થયાની, પણ પ્ર. ચિંથી જુદી જાતની કથા માટે જુઓ Indian Antiguary Vol VII p. 115–117. કાલીદાસ એ નામજ આ બધી દંતકથાનું મૂળ હોય એમ લાગે છે. કાલિદાસ કવિ અને વરરૂચિ બેય વિક્રમના સમકાલિન હેવાની પણ શ્રતપરંપરા ચાલે છે. વિક્રમની સભાનાં નવ રત્નમાં અમર, વરરૂચિ અને વરાહમિહિર સાથે કાલિદાસનું પણ નામ છે धन्वन्तरिः क्षपणकोऽमरसिंहशङ्क वेतालभट्टघटखपरकालिदासाः। ख्यातो वराहमिहिरी नृपतेः सभायां रत्नानि वै वररूचिर्नव विक्रमस्य ॥ પણ આ બુતપરંપરા વિશ્વસનીય નથી. વિક્રમ સંવતના આરંભ વખતેજ જ આ વિક્રમ રાજા થઇ ગયા હોય તે વરાહમિહિર જેને સમય Page #42 -------------------------------------------------------------------------- ________________ વિકમાર્ક પ્રબંધ (મરણ ઈ. સ. ૫૮૭) ચેક્સ છે તે તે વિક્રમની સભામાં નજ હેઈ શકે. કવિ કાલિદાસનો સમય ઈ. સ. પૂર્વે ૧૫૦ થી આરંભ ઈ. સ. ૫૦૦ સુધીમાં જુદા જુદા વિદ્વાને તરફથી મુકાય છે. ઈ. સ. ૬૩૪ના રવિકીર્તિના લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી તે પહેલાં કાલિદાસ થઈ ગયા એ તે ચક્કસ છે. કેટલા વખત પહેલાં એ નક્કી કહેવું મુશ્કેલ છે. કીથ વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોને વધારે છેક ઇ. સ. ૪૦૦ ની આસપાસમાં-ગુપ્ત સમયમાં મુકવા તરફ છે. જ્યારે અત્રત્ય ઘણા વિદ્વાનેને મત ઇ. સ. પૂર્વે પહેલા શતકમાં મુકવા તરફ છે. અશ્વઘોષ પહેલાં કે કાલિદાસ? એ પ્રશ્નનો એક્કસ જવાબ મુશ્કેલ છે. કાલિદાસનાં ત્રણ મહાકાવ્ય ગણાવ્યાં છે તે તો કુમારસંભવ, રઘુવંશ અને મેઘદૂત, પણ છ પ્રબંધે ગણાવ્યા છે, તેમાં ત્રણ તે નાટક હશે. ચોથે કદાચ ઋતુસંહાર, પાંચમો નાલોદય હશે ? છઠ્ઠો પણ કાલિદાસના નામથી કઈક ગ્રંથ પ્રચલિત હશેજ. પણ વિદ્વાને ત્રણ કાવ્યો અને ત્રણ નાટકેનેજ અને કેટલાક ઋતુસંહારને પણ મહાકવિ કાલિદાસની કૃતિઓ માને છે. બાકીના ગ્રંથે બીજા કાલિદાસના, કાલિદાસ નામના ત્રણ કવિઓ થઈ ગયા કહેવાય છે. પરિશિષ્ટ મેરૂનમે અહીં આપેલ વિક્રમ પ્રબંધ ખાસ જેનશ્રત પરંપરા પ્રમાણે લખેલે છે. વિક્રમના તેરમા ચૌદમા શતકમાં વિક્રમ વિષે પ્રચલિત દંતકથાઓમાંથી નમુના દાખલ થેડી કથાઓ જ મેરૂતુંગે આપી છે. પ્ર. ચિ.માં આપેલી તથા બીજી વિક્રમ સંબંધી કથાઓમાંથી બે મુખ્ય મુદ્દાઓ તરી આવે છે (૧) જૂના કાળમાં વિક્રમ નામના દાનવીર તથા સાહસિક રાજા થઈ ગયા અને એના નામથી સંવત ચાલે છે. (૨) શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી આ વિક્રમ રાજા જૈન થયા હતા. ઉપરના બેય મુદ્દાઓ વિષે અહીં ટુંકામાં વિવેચન કરવું યોગ્ય છે. વિક્રમ નામને રાજા જૂના કાળમાં થઈ ગયું હોવાની તથા એ દાનવીર તેમજ સાહસિક હોવાની માન્યતા કાંઈ કેવળ જૈન માન્યતા નથી. જૈનેતર સાહિત્યમાં પણ એ વિષે ઉલ્લેખ મળે છે-વિ. સં. ના ૧૧ મા શતકમાં લખાયેલા નવસાહ સાંકરિત નામના કાવ્યમાં અરીતે કામાદિત્યે ગ ર્ત વાતા (સ. ૧૧ શ્લ. ૯૪) એ રીતે વિક્રમને તથા સાત વાહનનો ઉલ્લેખ છે. ખરી રીતે વિક્રમાદિત્ય અને સાત વાહન Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ નામના બે રાજાઓ જૂના કાળમાં થઈ ગયા હોવાની, મધ્ય કાળમાં સામાન્ય માન્યતા હતી. અને એ બેય રાજાઓ વિષે અનેક દંતકથાઓ પણ પ્રચારમાં આવી હતી. એ વખતનું બ્રાહ્મણ સાહિત્ય આ કથાઓથી અસ્પષ્ટ નથી એમ કથા સરિત્સાગર (કર્તા સોમેશ્વર. ઈ. સ. ૧૦૭૦) ઉપરથી લાગે છે. કથા સરિત્સાગરમાં આવતી વૈતાલ પિચવિંશતિ કથા નાયક રાજા ત્રિવિક્રમસેન (વિક્રમસેનને પુત્ર ) એ અને અહીં આપેલ કથાઓનો નાયક વિક્રમાદિત્ય એક જ છે. (જુઓ કથા સરિત્સાગરના ટેનીએ કરેલા અંગ્રેજી ભાષાંતરની Pengerની નવી આવૃત્તિ The Ocean of Story Vol. VI p. 228. ) પણ અહીં વિક્રમ સંબંધી જૈનશ્રત પરંપરામાં જળવાઈ રહેલ દંતકથાઓને વિચાર પ્રસ્તુત છે. અને વિક્રમ સંબંધી દંતકથાઓ સિદ્ધસેન દિવાકરના સંબંધને લીધે જૈનેએ વધારે જાળવી રાખેલ છે એ સ્પષ્ટ છે. વિક્રમસંબંધી આ દંતકથાઓ અત્યારે આ પ્રબંધ ચિંતામણિમાં, એનાજ સમકાલિન પ્રભાવક ચરિતમાં તથા તીર્થ કલ્પમાં, અને તેથી કાંઈક અર્વાચીન પ્રબધેકેશમાં, તેમજ કાંઈક પ્રાચીનતર પરિશિષ્ટ પર્વમાં અને તેરમા ચૌદમા શતકથી પ્રાચીન નહિ એવા સિંહાસન ઠાત્રિશિકા (બત્રીશ પુતળીની વાર્તામાં મળે છે. આથી પ્રાચીનતર જૈન સાહિત્યમાં કવચિત ટુંકા ઉલ્લેખ મળે છે ખરા. પ્રબંધ ચિંતામણિ વગેરે ગ્રન્થમાં એ વખતે લેકમાં પ્રચલિત વિક્રમ સંબંધી દંતકથાઓ અને સુભાષિતને સંગ્રહ કરવામાં આવ્યું છે. મેરૂતુંગ વગેરે ગ્રંથકારે કાઈ પ્રમાણભૂત મૂળમાંથી પોતે સંગ્રહ કરેલો છે એમ કહેતા નથી. માત્ર સત્સંપ્રદાય (good tradition) હવાલે આપે છે. છતાં આ જેનશ્રત પરંપરા તદ્દન નિમ્ળ છે એમ કહેવું એ સાહસ છે. વિક્રમાદિત્ય નામને કઈ રાજા આ દેશના ઈતિહાસમાં થઈ ગયો છે કે નહિ એ પ્રશ્નને ચક્કસ ઉત્તર આપ કઠણ છે. જેણે વિક્રમાદિત્યની પદવી ધારણ કરી હોય એવા તે એક કરતાં વધારે રાજાઓનાં નામ આ દેશના ઈતિહાસમાં મળે છે. દા. ત. ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજા (ઈ. સ. ૭૮૦ થી ૪૧૪) એ વિક્રમાદિત્યની પદવી ધારણ કરેલી, એજ રીતે એ પછી લગભગ સો વર્ષ થઈ ગયેલા યશોધર્મ રાજાએ પણ વિક્રમાદિત્યની પદવી ધારણ કરેલી. અને દક્ષિણના ચાલુક્ય વંશમાં તો વિક્રમાદિત્ય નામના અનેક રાજાઓ થયા છે. પણ વિક્રમ સંવતના આરંભ વખતે એટલે ઇ. સ. પૂર્વે પ૭ ની આસપાસમાં જેના નામથી સંવત પ્રવર્તે એ વિક્રમ નામને Page #44 -------------------------------------------------------------------------- ________________ વિકમાર્ક પ્રબંધ ૨૩ રાજા થઈ ગયો છે ખરો? આ પ્રશ્નનો જવાબ આપે એ, ઉત્કીર્ણ લે કે સીક્કાઓને પુરા હજી નથી મળ્યું. પૌરાણિક કે બૌદ્ધ શ્રત પરંપરામાં પણ આ વિક્રમનું નામ નથી. પણ જૈન શ્રતપરંપરામાં છે. એટલે ઐતિહાસિક વિચારણા માટે જૈન મૃતપરંપરાનું આખું ખોખું ટુંકામાં જેવું જોઈએ. જેનશ્રત પરંપરા કહે છે કે – અવન્તીમાં વિ. સં. ને આરંભ પહેલાં ગભિલ્લ નામને એક રાજા થઈ ગયો, આ રાજાએ જૈન સાધુ કાલકાચાર્યનું અપમાન કર્યું અને તેણે શકાની મદદથી ગર્દભલેને નાશ કરાવ્યું. પણ કેટલાંક વર્ષ પછી ગર્દન ભિલ્લના પુત્ર વિક્રમાદિત્યે શંકાને અવનતીમાંથી હાંકી કાઢયા. પછી જેન સાધુ સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી પોતે જેન ધર્મ સ્વીકાર્યો અને જગતને ઋણ મુક્ત કર્યું. અને ત્યારથી વિક્રમને સંવત ચાલ્યો. (જુઓ કાલકાચાર્ય કથાનક, પ્રભાવક ચરિતમાં કાલક સૂરિપ્રબંધ, જૈનસિંહાસન દ્વાáિશિકા, હાર્વર્ડ સંસ્કૃત સીરીઝ Vol. XXVI p. 251 વગેરે.) મહાવીરના નિર્વાણને ૬૮૩ વર્ષ ગયાં ત્યારે વિક્રમરાજાનો જન્મ થયો એવી દિગંબરમતની જૈન શ્રત પરંપરા છે (જુઓ મૂળ પૃ. ૧૬ ટિ ) પણ વેતાંબરમતની જે માન્યતા તીર્થ કલ્પ આદિમાં આપી છે તે પ્રમાણે મહાવીરના નિર્વાણ પછી ૪૫૩ વર્ષે કાલકાચાર્ય અને ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થયા છે. વચ્ચે કણ કણ થયા તે વિષે જેનશ્રુત પરંપરાની ગોઠવણ નીચે પ્રમાણે છે. રાજાનું નામ પાલક નવનંદ ૧૫૫ મૌર્યવંશીઓ પુષ્પપુત્ર ૩૦ બલમિત્ર ભાનુમિત્ર નરવાહન કે નહવાન ગર્દભિલ્લ ૧૦૮ ૬૦ Yo ૧૩ શક કુલ ૪૭૦ તીર્થ કલ્પના આધારે રા. દી. શાસ્ત્રીએ કરેલે ઉતારો ઉપર પ્રમાણે છે. જેનપદાવલીઓમાં પણ આજ ગોઠવણ છે. પણ જિનસેને (ઈ. સ. ૭૮૩-૮૪) Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ હરિવંશ પુરાણમાં જે ક્રમ આપ્યો છે તેમાં થોડો ફેર છે, દાખલા તરીકે જિનસેને મૌને બદલે મયુરને ૪૦ વર્ષ આપ્યાં છે, રાસભ (ગર્દભિલ્લ) રાજાઓને સો વર્ષ અને નરવાહનને ૪ર આપ્યાં છે. આ સમગ્ર ગોઠવણની પરીક્ષા અહીં પ્રસ્તુત નથી, તેમ એટલે અવકાશ પણ નથી, પરંતુ ગભિલ્લો થયા” એવો ઉલ્લેખ પૌરાણિક વંશાવળીમાં છે, એ અહીં નોંધવું જોઈએ; માત્ર વિક્રમાદિત્યનું નામ પૌરાણિક વંશાવળીઓમાં નથી. (બાકી ઉપર તીર્થ કલ્પના આધારે મહાવીરના સમયથી વિક્રમના સમય સુધીની જે વંશાનુક્રમની ગોઠવણ મુકી છે તેને બદલે બ્રાહ્મણ પરંપરા, બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરા એ ત્રણની તુલના ઉપરથી તથા અશોક વગેરેના લેખો, એ વખતના સીકાઓ વગેરે બીજાં સાધનો ઉપરથી એ વખતના રાજવંશને જે કાલાનુક્રમ ઐતિહાસિકાને હાલમાં માન્ય થયો છે તે કેમ્બ્રીજ હીસ્ટરી . ૧, વન્સેન્ટ સ્મીથની અર્લીહીસ્ટરી ઓફ ઇન્ડીઆ વગેરેમાં જે.) હવે. વિ. સં. ને આરંભ ક્યા રાજાથી શા કારણે થયો એ વિષે પુરાતત્ત્વસંશોધકેએ ઘણાં વર્ષોથી ખૂબ ચર્ચા કરી છે, પણ હજી છેવટનો સર્વમાન્ય નિર્ણય થ નથી. ઉત્કીર્ણ લેખોના ચેક્સ પુરાવાઓ ઉપરથી એટલું જણાય છે કે ઈ. સ. પાંચમા શતકથી એક માલવ સંવત માળવા તથા તેની આસપાસના પ્રદેશમાં પ્રચલિત હત; ઈ. સ. આઠમાં નવમાં શતકથી એજ સંવત વિક્રમ સંવત પણ કહેવાવા લાગ્યો અને ક્રમશઃ વિક્રમ સંવત નામનોજ પ્રચાર સર્વવ્યાપી થઈ ગયો. પણ પહેલાં માલવ સંવત શા માટે ચાલ્યો અને પછી એનું નામ વિક્રમ સંવત શા માટે પડયું ? શકલેકે–પરદેશીઓને માળવામાંથી કાઢયા એ દિવસથી સંવત ચાલ્યા એવી પણ એક માન્યતા છે. ઈ. સ. પૂર્વે ૫૭ માં કેણે માળવામાંથી કોને કાવ્યા? આ પ્રશ્નનો જવાબ હમણું પુરાતત્વવિદ્ જયસ્વાલે આપે છે તે નીચે ઢંકામાં નેધો છે, પણ પુરાતત્ત્વજ્ઞાની સાધારણ માન્યતા અત્યાર સુધી એવી હતી કે ગમે તે કારણથી ઇ. સ. પૂર્વે ૫૭ માં માલવસંવત શરૂ થયો, પછી ચંદ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૪૦૦ ની આસપાસમાં શક ક્ષત્રપોને હરાવ્યા અને પશ્ચિમહિંદ તાબે કર્યો, એ બનાવની યાદગીરીમાં માળવાના લેઓએ માલવસંવતને એ ચંદ્રગુપ્તની વિક્રમાદિત્ય પદવી ઉપરથી વિક્રમસંવત નામ આપ્યું. બીજે મત ને હરાવનાર યશોધર્મ વિક્રમાદિત્ય (ઈ. સ. પ૩૫)ના નામથી માલવસંવતને વિક્રમસંવત્ નામ મળ્યું એ પણ છે. મૂળ સંવત Page #46 -------------------------------------------------------------------------- ________________ વિકમાર્ક પ્રબંધ ૨૫ ઈ. સ. પૂર્વે પ૭ માં કનિષ્ક શરૂ કરેલે એ એક મત પહેલાં ચાલેલે (જુઓ ઈમ્પીરીઅલ ગેઝીટીઅર ઓફ ઈન્ડીઆ Vol. I p. 4-5 ની ટિ.) પછી સર જોન માર્શલે એઝીઝ પહેલાથી આ સંવત્ ચાલ્યો એ મત પ્રગટ કર્યો. પણ ડા. કોનાએ એ મતનું હમણાં બે વર્ષ પહેલાં જ સચેટ ખંડન કર્યું છે (જુઓ Historical Introduction to Corpus Inscriptionum Indicarum Vol. II part 1) આ વિષયમાં કેમ્બ્રીજ હીસ્ટરી ઓફ ઈન્ડિઆ (Vol. I.)માં રેસને બહુ સરસ નોંધ કરી છે. એ કહે છે કે સીક્કાઓને પુરા સાચે સમજાય તે આ સમય (ઈ. સ. પૂર્વે પ્રથમ શતક)ની ઐતિહાસિક સ્થિતિ નીચે પ્રમાણે લાગે છે. આન્ધોએ વચલ મુલક કબજે કરીને ઉજજેનનું રાજ્ય ઘણું કરી શુંગ પુષ્યમિત્ર પાસેથી જીતી લીધું. એટલે લગભગ ઈ. સ. પૂર્વે ૯૦ માં ઉજેનની ઉત્તરે યવનનું, પૂર્વમાં ગેનું અને દક્ષિણમાં આન્ધોનું જોર હતું અને વિરૂદ્ધ પુરા ન હોવાથી ઉજેન આન્ધોના હાથમાં લેવાને સંભવ લાગે છે. પછી ઈ. સ. પૂર્વે ૭૫ ની આસપાસમાં પશ્ચિમમાં શકેનું જેર થયું, શકહીપના આ શકે છેક ઉજજેન સુધી વધ્યા હોવાનો સંભવ છે અને એ બનાવનું સ્મરણ ઉપરની કાલકાચાર્યની જૈન કથામાં જળવાઈ રહ્યું લાગે છે. (કાલકાચાર્ય કથાનક ઈ. સ. દશમા અગીઆરમા શતકની રચના હશે. સમગ્ર કથા માટે એ પ્રસ્થાન પુ. ૧૩ અં. ૫) અલબત્ત કથા સાચી છે કે ખોટી છે એ ચોક્કસ કહી શકાય એવું નથી. પણ એ સમયની જે એતિહાસિક પરિસ્થિતિ બીજ અતિહાસિક સાધનોથી આપણે જાણીએ છીએ તે એ કયાથી વિરૂદ્ધ નથી. જેને ઉજ્જૈનના રાજાએ કનડયા હોય અને તેઓએ આ પરદેશીઓની મદદ માગી હોય એ સંભવિત છે. ફર ગર્દભિલ્લ અને તેને શાને મારનાર પરોપકારી પુત્ર વિક્રમાદિત્ય બેય એતિહાસિક પુરૂષો હોય, ગર્દભિલેના વંશને પુરાણમાં ઉલ્લેખ મળે છે (જુઓ ભાગવત ૧૨-૧-૨૭, વિ. પુ. અં. ૪ અ. ૨૪ . ૧૪). અને કેટલાક વિક્રમાદિત્યને ઉજજેનને કહે છે (દા. ત. નવસાહસિક ચરિત, પ્ર. ચિ. વગેરે) તે કેટલાક પ્રતિષ્ઠાનને કહે છે, તેનો ખુલાસો આ રાજાઓનો આબ્રો સાથે સંબંધ માનવાથી થઈ શકે છે. ગર્દભિલ્લે કદાચ આન્ધોની શાખા હોય, આન્દ્રો અને શકે વચ્ચેનું યુદ્ધ આ કાળથી શરૂ થયું હશે અને ઈ. સ. બીજા શતકમાં જ્યારે ઉત્કીર્ણ લેખો મળે છે ત્યારે એ સ્પષ્ટ દેખાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણિ ઇ. સ. પૂર્વે પહેલા શતકમાં શોને પિતાના દેશમાંથી નસાડનાર શકારિ વિક્રમાદિત્ય ઉજજેનમાં થઈ ગયા હોવાને સંભવ છે છતાં શકે છેલ્લે વિનાશક તે વિક્રમાદિત્ય બિરૂદધારી (ઈ. સ. ૩૮૦ થી ૪૧૪) ચંદ્રગુપ્ત બીજે જ છે. (કેમ્બ્રીજ હીસ્ટરી Vol. I. p. 531 to 533). તે ઉપર આપેલા છે. રેપ્સનના મતથી આગળ વધીને શ્રી. કાશીપ્રસાદ જયસ્વાલ ગૌતમીપુત્ર શાતકણને જ વિક્રમ સંવતના મૂળરૂપ શકારિ વિક્રમાદિત્ય કહે છે; અલબત્ત વિક્રમ સંવત તેણે પિતે નહેતે ચલાવ્યું પણ માળવાના લકેએ. આ ગૌતમી પુત્ર શાતકર્ણએ જે શકરાજાને હરાવ્યો અને અવન્તીમાંથી કાઢયે તે શક નહાપાન. આ અનુમાન માટે એમણે જૈન શ્રત પરંપરાને–ખાસ કરીને “શાલવાહને નરવાનની રાજધાનીને વારંવાર હુમલા કરીને લીધી” એ અર્થની આવશ્યક સૂત્રની ટીકામાં ઉતારેલી એક ગાથાનો તથા તે ઉપરની કથાનો આધાર લીધે છે. એજ લેખક કહે છે કે માળવાના સીક્કાઓ જોતાં ઈ. સ. પૂર્વેના પહેલા શતકમાં માલનાગણે કેાઈ વિજયના સ્મરણમાં સાઓ પાડયા છે (માઢવારિચય). હવે આ વિજય તે શકે ઉપર મેળવેલે વિજય હોવો જોઈએ અને માળવાના લેકે એ જ એ વિજયના સ્મરણમાં માલવ સંવત ચાલુ કર્યો હશે. માળવાના લેકેએ ગૌતમી પુત્ર શાતકણું ને શકે ઉપરની ચડાઇમાં મદદ કરી હોય એ પણ સંભવ છે. વિક્રમાદિત્યની રાજધાની પૈઠણમાં હોવાની બુતપરંપરાને પણ ઉપરના અનુમાન સાથે મેળ બેસે છે. આ સમગ્ર વિષયની સવિસ્તર ચર્ચા માટે The Journal of the B. & 0. Research Society de ૧૯૩૦ ના Vol. XVI. part 3 & 4 માં શ્રી. કા. જયસ્વાલને Problems of Saka-Satavahana History નામને લેખ જુઓ. પણ આ ગૌતમીપુત્રને વિક્રમાદિત્યનું બિરૂદ મળ્યું નથી. આ બિરૂદ મેળવનાર તે ઈ. સ. ચેથા શતકમાં શકેને નાશ કરનાર ચંદ્રગુપ્ત બીજે જ; એ દાનવીર પણ હતો જ. પાછળથી દંતકથામાં આન્ધ રાજા ગૌતમીપુત્ર અને ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બેય શક જેતાઓની એકતા થઈ ગઈ હોવાનો સંભવ માનવાથી ઘણે ખુલાસે થઈ શકે છે, પણ જયસ્વાલને મત ઐતિહાસિક મુશ્કેલીઓ વગરને છે એવું નથી. સિદ્ધસેન દિવાકર અને વિક્રમાદિત્ય જૈન મૃતપરંપરા પ્રમાણે વિક્રમાદિત્યના ગુરૂ તરીકે શ્રી સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ છે. પ્રબંધચિંતામણિકારે એ સંબંધ સ્પષ્ટ કહ્યો છે. બીજા ગ્રંથમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ શાલિવાહન પ્રબંધ २७ એ સંબંધને લગતી અનેક કથાઓ આપેલી છે. વળી તીર્થકલ્પ, પ્રભાવક ચરિત વગેરે ગ્રન્થોમાં સિદ્ધસેનનું ચરિત્ર પણ લંબાણથી આપ્યું છે. પ્ર. ચિ. ની એક પ્રતમાં પણ કેટલુંક વિશેષ છે (જુઓ મૂળ પૃ. ૯ ટિ. ૧) પણ બધી કથાઓને ટુંક સાર એટલો જ છે કે સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય હતા, પણ એમણે જૈનસિદ્ધાન્તોને સંસ્કૃત ભાષામાં ગુંથવાની ઈચછા કરી એ મોટું પાપ થયું અને તેના પ્રાયશ્ચિત્ત તરીકે બાર વર્ષ સુધી તપ સહિત તીર્થયાત્રા તથા જૈનધર્મની પ્રભાવના કરવાનું સ્વીકાર્યું. સિદ્ધસેન બાર વર્ષ યાત્રામાં ગાળી પછી માળવે ગયા અને ત્યાં તેણે વિક્રમરાજાને ઉપદેશ આપી જેનધર્મ અંગીકાર કરાવ્યો. સિદ્ધસેને મહાકાળના મંદિરમાં શિવને નમસ્કાર ન કર્યા અને રાજાના આગ્રહથી નમસ્કાર કરતાં શિવલિંગ ફાટવું વગેરે કથા તે બ્રાહ્મણ ધર્મ કરતાં જૈનધર્મની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે ચલાવેલ ચમત્કાર કથા છે. પણ આ સિદ્ધસેનસૂરિ સમર્થ વિદ્વાન હતા એ નિઃસંશય; એમણે પ્રાકૃતમાં સન્મતિતર્ક જેવો અપૂર્વ મહાગ્રંથ રચ્યો છે અને સંસ્કૃતમાં ધાર્વિશિકાઓ (બત્રીશીઓ) રચી છે. આ સિદ્ધસેનસૂરિને સમય એમના ગ્રંથો ઉપરથી ચોક્કસ નકકી થઈ શકતું નથી અને વિક્રમના સંબંધ ઉપરથી નક્કી કરવામાં વિક્રમ સં. ની ઉપર જોયેલી મુશ્કેલી નડે છે. ૨. શાલિવાહન પ્રબંધ. ૧૩ હવે દાનમાં તથા વિદ્વત્તામાં શ્રી શાલિવાહનની કથા જેમ સાંભળી છે તેમ ઉતારી છે; તેના પૂર્વજન્મની કથા આ પ્રમાણે છે. શ્રી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન રાજા રાજ સ્વારી ફરવા જતા હતા, ત્યાં શહેરની બાજુમાં ૪ર સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય કેવી રીતે થયા એ સંબંધી ઉપર કહેલ પ્ર. ચિ. ની એક પ્રતમાં તથા પ્રભાવક ચરિતમાં આપેલ કથા જરા જેવા જેવી છે. વૃદ્ધવાદીએ શ્રીકૃષભદેવની સ્તુતિથી મુસળીને કુલ આણ્યાં. આ જોઈને સિદ્ધસેન તેની સાથે વાદ કરવા તેની પછવાડે ગયા. અને વાદ કરવા માટે આગ્રહ કર્યો. વૃદ્ધવાલીએ શહેરમાં જઈને વાદ કરવાનું કહ્યું પણ સિદ્ધસેને કહ્યું “અહીં જ વાદ કરીએ અને આ ગેવાળે સભ્ય થશે.” વૃદ્ધવાદીએ હા પાડી, પછી સિદ્ધસેને સંસ્કૃતમાં પિતાનો સિદ્ધાંત કહ્યો પણ તેમાં ગોવાળીઆ શું સમજે? પછી વૃદ્ધવાદીએ એક જ પ્રાત ગાથા કહી કે “કોઈને મારવું નહિ, કાંઈ ચોરવું નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ અને ચેડામાં હું જે બને તે દાન કરવું એમ ધર્મમાર્ગે ચાલ્યા જવું. આ સાંભળી શેવાળીઆઓએ વૃદ્ધવાદી જીત્યા એમ કહ્યું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રમ’ધ ચિંતામણિ વહેતી નદીમાંથી તરંગા દ્વારા પાણીમાંથી કાંઠે આવી પડેલા એક માછલાંને હસતું જોયું, એટલે પ્રકૃતિના વિકાર થાય એ ખરામ ચિહ્ન છે એમ જાણીને, ખીકથી મુંઝાઈને, બધા ડાહ્યા માણસાને પેાતાની ( માછલું હસ્યું એ શું?) એ શંકા પૂછવા માંડી; તેમાં નાનસાગર નામના એક જૈન મુનિને પૂછ્યું. પાતાના વિશેષજ્ઞાનના ખળથી તેણે તેને પૂર્વ જન્મ જાણીને નીચે પ્રમાણે ઉપદેશ આપ્યા કે “ તમે પૂર્વજન્મમાં આજ શહેરમાં લાકડાનેા ભારા વેચી નિર્વાહ કરતા રહેતા હતા, અને તમને કાંઇ પ્રજા નહેાતી, ત્યારે જમવાટાણે તમે આજ નદીને કાંઠે પથરા ઉપર બેસી સાથવેા પાણીમાં પલાળી હમેશાં ખાતા. એક દિવસ ક્રાઇ જૈનમુનિ એક માસના ઉપવાસ કરી પાસેથી જતા હતા ત્યારે તમે તેને ખેલાવી પારણું કરવા તે સાચવાના પિંડા આપી દીધો. તે પાત્રે કરેલા દાનના પ્રભાવથી અત્યારે તમે સાતવાહન રાજા છે. અને તે મુનિ દેવ થયા છે અને તે દેવથી અધિષ્ઠિત આ માછલાંએ તે લાકડાંને ભારા વેચનાર જીવને તમને આજ રાજારૂપે જોઇને આનંદથી હાસ્ય કર્યું છે. આ કથા નીચેના શ્લોકમાં સંગ્રહાઇ છેઃ— (૧૯) માલાનું માઠું હસ્યું એ જોઈને ભયભીત સાતવાહન રાજાને ઋષિએ કહ્યું કે “તમે વ્હેલાં પૂર્વજન્મમાં આ નદીમાં મુનિને સાથવાથી પારણું કરાવ્યું હતું, તે તમને દૈવથી ( આ સ્થિતિમાં ) જોઇને માછલું હસ્યું.” ૪૩ આ શ્રી સાતવાહને જાતિસ્મરણુથી પૂર્વજન્મના વૃત્તાન્તને સાક્ષાત્ જોઇને ત્યારથી દાનધર્મમાં તથા મહાકવીઓના તેમજ વિદ્વાનાના સંગ્રહ કરવામાં પરાયણ રહેવા માંડયું. તેણે ચાર ક્રોડ સુવણું આપીને ચાર ગાથાઓ ખરીદી અને શાલિવાહન નામથી સંગ્રહેલી ગાથાઓના કાશનું મોટું શાસ્ત્ર રચાવ્યું. આ રીતે અનેક યશસ્વી કાયૅના ભંડાર જેવા શ્રી સાતવાહન રાજાએ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. ઉપર કહેલી ચાર ગાથાઓ બહુશ્રુત માણસે પાસેથી જાણી લેવી.૪૪ ૪૩ આ માછલાંવાળી કથા ઘેાડા ફેરફાર સાથે પ્રબન્ધકાશમાં મળે છે. ૪૪ એક હસ્તપ્રતમાં તથા છાપેલી પ્રતમાં “ આ ચાર ગાથા નીચે પ્રમાણે છે.'’ એમ કહી દશ ગાથાઓ આપેલી છે જીએ મૂળ પૃ. ૧૭ ટિ. ૪. પણ આ ગાથાઓને કથા ભાગ સાથે કરો। સબંધ નથી, અને ચાર કહીને દા આપી છે એ ઉષાડો અવિરાધ જોતાં, હાંશીઆમાં કોઇએ ગમે તે ગાથાઓ લખી દીધી હરો તે અંદર આવી ગઇ હાવાને સભવ છે. આ દામાંની કાઈ ગાયાકાશની વેબરની આવૃતિમાં નથી મળતી એમ ટાનીએ નોંધ્યું છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ શાલિવાહન પ્રખ ધ પરિશિષ્ટ માળવાના રાજા મુંજના સમયમાં એટલે વિક્રમના અગીઆરમા શતકમાં વિક્રમાદિત્ય પેઠે સાતવાહન કે શાલિવાહનની જૂના વખતના પરાક્રમી રાજા તરીકે પ્રખ્યાતિ હતી ( એ પરિશિષ્ટ ર્માં ઉતારેલા નવસાહસાંકચરતને શ્લાક ). સાતવાહન કે શાલિવાહન રાજાની કથા કથાસરિત્સાગરમાં પણ મળે છે ( જુએ તરંગ છઠ્ઠો ). જેમાં સાતવાહનને પ્રતિષ્ઠાનના રાજા કહ્યો છે. અને બૃહત્કથાના કવિ ગુણાઢથ અને કથાસરિત્સાગરના આરંભ થાય છે. પણ કથાસરિત્સાગરમાં નાગાર્જુન અને શાલિવાહનને સંબંધ ક@ા નથી, જ્યારે આ જૈનમ્રુતપરંપરા પ્રમાણેની શાલિવાહનની કથામાં નાગાર્જુનના સંબંધ આવે છે. ( જુએ આજ ગ્રન્થના પ્રકાશ પાંચમા ). સાતવાહનના પ્રસંગથી જ અહીં પ્ર. ચિં.માં સાતવાહનની જે ટુંકી કથા આપી છે તે ખાસ જૈનમ્રુત પરંપરાની કથા છે, આ કથાના વિસ્તાર માટે તથા શાલિવાહનના જન્મની ક્યા માટે પ્રભાવક ચરિતમાં પાદલિપ્ત પ્રબંધ તથા તીર્થંકલ્પ જુએ. તીર્થકલ્પ પ્રમાણે સાતવાહનના જન્મ એક વિધવા બ્રાહ્મણી અને નાગરાજના સંબંધથી થયા હતા. કથાસરિત્સાગરમાં ગુણાત્યના જન્મ આ પ્રમાણે થયાનું કહેલું છે. ૨૯ ઐતિહાસિક વિચારણા માટે ઉપયેગી હાય એવું કાંઇ પ્ર. ચિ,ની કથામાં તે। મળતું નથી, પણ તીર્થંકલ્પ વગેરેમાં આપેલી કથામાં આ સાતવાહન વિક્રમાદિત્યના સમકાલિન હતા, તેણે વિક્રમાદિત્યને હરાવેલા અને છેવટ તાપીની ઉત્તરમાં વિક્રમાદિત્યનું રાજ્ય અને દક્ષિણમાં સાતવાહનનું એ પ્રમાણે હદ બાંધી વગેરે વાત છે. દક્ષિણમાં ઈ. સ. પૂર્વે ૨૦૦ થી લગભગ સાડાચારસા વર્ષ સુધી આન્ધ્ર વંશનું રાજ્ય હતું અને એ વંશના રાજાએ સાતવાહન કહેવાતા. એટલે વિક્રમ સંવત્ના આરંભ વખતે દક્ષિણમાં સાતવાહનનું રાજ્ય હતું જ અને કાઇ વખત માળવા પણ આ આન્ધ્ર વંશના તાબામાં ગયું હતું એટલી ઐતિહાસિક હકીકતનું સ્મરણ ઉપલી દંતકથામાં લાગે છે. પણ સાતવાહન સંબંધી આ દંતકચા શ્રી. જયસ્વાલના તર્કની વિરૂદ્ધ જાય છે. વાયુ, મત્સ્ય, વિષ્ણુ ( અંશ ૪ અ. ૨૪) વગેરે પુરાણામાં આન્ધ્ર વંશની વંશાવળી મળે છે, આ વંશાવળીએ તથા એ વંશના તેમજ બીજા ઉત્કીર્ણ લેખા ઉપરથી ઉકેલેલા આન્ધ્ર વંશના ઇતિહાસ માટે જી વીન્સેન્ટસ્મીથની The Early History of India તથા પરિશિષ્ટ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રમ'ધ ચિ’તામણી માં ઉલ્લેખેલા શ્રી. જયસ્વાલના લેખ ). આ આન્ધ્ર વંશના સત્તરમા રાજાનું નામ હાલ છે. અને ગાથા સપ્તશતી નામના મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા ગ્રંથ હાલના નામથી પ્રસિદ્ધ છે, પ્ર. ચિં. માં સાતવાહને સાતસે લેાકને ગાયાકાશ રચાવ્યાનું કહ્યું છે તે આ હાલની ગાથા સપ્તશતીને ઉદ્દેશે છે. આ સંગ્રહમાંની ગાથાઓ એક કર્તાની કે એક કાળની નથી. ૩ શીક્ષત્રત વિષે ભૂયરાજ પ્રબંધ. આ પ્રબંધ નીચે પ્રમાણે છે—ત્રીશ લાખ ગામવાળા ૪પકાન્યકુખ્તમાં કલ્યાણુકટક નગરમાં રાજ્ય કરતા ભૂયદેવ રાજા પેાતાના પખાલીની સ્ત્રીમાં પેાતાને કામવાસના થઇ એના પ્રાયશ્ચિત તરીકે માળવામાં જઇ શ્રી. કદ્ર મહાકાળને આરાધી, માળવ દેશ તે દેવને સમર્પી, જાતે તાપસ થઇ ગયા એ પ્રમાણે ટુંકામાં વાત છે.૪૬ ૪૫ મૂળમાં જાન્ચને નજરે જ્યાળ એ રીતે શબ્દો છે. રા. દી. શાસ્ત્રીએ કાન્યકુબ્જ દેશમાં કલ્યાણકટક નગરમાં એવો અર્થ કર્યા છે. એક પ્રતમાં સ્પષ્ટ એવા પાઠ પણ છે. પણ કન્યકુબ્જ કે કાન્યકુબ્જ ( હાલનુ કનેાજ ) એ શહેરનું નામ છે, જો કે એ શહેર જેનો રાજધાની હેાય તે રાજ્ય માટે કાન્યકુબ્જ નામ વપરાય ખરૂં, પણ કલ્યાણકટક નામનું કાઇ શહેર કાન્યકુબ્જની હકુમતના પ્રદેશમાં હતુ કે હેાય એવું જાણવામાં નથી. ટોનીએ કાન્યકુબ્જ નગરમાં એમ અર્થ કર્યો છે અને કલ્યાણ ક્રટક સદ્દિગ્ધ રાખેલ છે અને કટક એ કદાચ હાલના મહેાલ્લાવાચક કટ્ટાનું સંસ્કૃત હોય એમ ત કર્યા છે. 66 ૪૬ ઉપર્ આપેલી કથા અમુક પ્રતામાં નીચે પ્રમાણે વિસ્તારથી આપી છે. કાન્યકુબ્જ દેશમાં કલ્યાણ કટક રાજધાનીમાં રાજ્ય કરતા ભૂયદેવ રાન્ત એક દિવસ સવારે રાજમાર્ગ ઉપરથી જતા હતા, ત્યાં એક મહેલના ગાખમાં બેઠેલી એક સ્ત્રીને જોઇને તેનુ ચિત્ત હુરાઇ જવાથી તેણે પેાતાના પખાલીને તે સ્ત્રીને પેાતાની પાસે તેડી લાવવાને હુકમ કર્યો. તેણે આ સ્રાને તેડી આવી મહેલમાં ક્યાંક સ ંકેત સ્થાનમાં રાખી, રાન્તને ખબર આપ્યા, પછી રાજાએ ત્યાં જઈ તે સ્રીને પેાતાની માથમાં પકડી, પણ તે સ્રીએ રાજને કહ્યું મહારાજ તમે સ` દેવતાઓના અવતાર જેવા છતાં આ એક હલકી જાતિની સ્ત્રીમાં કેમ મન ગયું ? ” આ તેનાં અમૃત જેવાં વાક્યથી રાજાના ક્રામાગ્નિ થડે શાંત થયા. પછી તેણે ‘તું કાણુ છે? ’ એમ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે હું તમારા નેાકર પખાલીની સ્ત્રી, તમારી દાસાનુ દાસી છું. ' તેની આ વાતથી મનમાં ચિકત થયેલા રાન્તના કામાગ્નિ સ્થા શાંત થઈ ગયા. અને તેને પેાતાની દીકરી ગણીને જવાની ર્ા આપી. તેના શરીરને પેાતાના હાથ અડયા એમ વિચારી રાતે જ એ હાથને સજા કરવા માટે ખારીમાં હાથ રાખી કાક માણસના હશે એમ સમજાવી પેાતાના જ પહેરીગરો પાસે કપાવી Page #52 -------------------------------------------------------------------------- ________________ વનરાજાદિ ચાપોત્કટ વંશ ૪ વનરાજાદિ ચાપાકટ વંશ ૧૫ ઉપર કહેલા કાન્યકુન્જના એક ભાગરૂપ ગુર્જરભૂમિમાં ૪૮વઢીઆર નામના પ્રદેશમાં પચાસર ગામમાં ચાપત્કટ વંશના બાળકને ઝવણ નામનાં ઝાડ ઉપર બાંધેલી ઝેળીમાં રાખી તેની માતા લાકડાં નાખ્યા. પછી સવારે મંત્રીઓ પહેરીગરને પકડતા હતા તેને રેકી પોતે માળને જઈ મહાકાળના મંદિરમાં શંકરની આરાધના કરવા માંડી. દેવની આજ્ઞાથી હાથ પાછા જેવા હતા તેવા થઈ જતાં, કાન્યકુબ્સના અર્ધા ભાગ જેટલા માળવા દેશને અન૫ર સાથે તે (મહાકાળ) દેવને આપીને તેની રક્ષા માટે પરમાર રાજપુત્રની યોજના કરીને જાતે તપસ્વીની દીક્ષા લઈ લીધી. અહીં જે માળવા દેશ મહાકાળને અર્પણ કર્યાની વાત આવે છે તેને આગળ પણ નિર્દેશ આવે છે. કાન્યકુજના રાજાએ પરમારને માળવાનું રક્ષણ કરવા માટે નીમ્યાનું જે કથન પ્ર. ચિં. ની એક પ્રતમાં મળે છે તેમાં પણ નીચેની હકીકત જોતાં ઐતિહાસિક સત્યાંશ રહેલો દેખાય છે. પહેલું તો માળવાના પરમારે સ્વતંત્ર થયા પહેલાં કાન્યકુબ્ધના રાજાઓના તથા દક્ષિણના રાષ્ટ્રકટોના મંડલેશ્વર હોવાને સંભવ છે, બીજું સ્વતંત્ર થયા ત્યારે કાન્યકુજની ગુજરાત ઉપરની સત્તા પણ માળવાના પરમારને મળી હશે અને તે સત્તા તેઓએ અમુક વખત સુધી જાળવી રાખેલી એમ ૧૦૦૫નાં માળવાના રાજા સીયકનાં તામ્રપત્રો પ્રાંતિજ તાલુકાના હરોળ ગામમાંથી મળ્યાં છે તે ઉપરથી દેખાય છે. (જુઓ પુરાત નવ પુ. ૨ અં. ૧ પૃ. ૪૨ તથા Journal of B. &. 4. research 1928 December ના અંકમાં રાખાલદાસ બેનરજીને લેખ.) ૪૭ ગુજરાતનો કેટલોક ભાગ એક કાળે--વિક્રમની દશમી સદીમાં કાન્યકુન્જના રાજાઓને તાબે હતો એમ બીજા ઐતિહાસિક પુરાવાઓથી સાબીત થાય છે. આટલો ઉપરના કથનમાં સત્યાંશ છે. (જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા ભા. ૬ અં. ૩) પણ વનરાજની બાલ્યાવસ્થા વખતે એટલે વિક્રમની આઠમી સદીમાં તો ગુજરાત ઉપર મેટે ભાગે દક્ષિણના પશ્ચિમી ચાલુની સત્તા હતી. ૪૮ વઢીઆર એટલે કચ્છ અને ગુજરાત વચ્ચેને કચછના રણના કાંઠાનો પ્રદેશ. પંચાસર નામનું એક નાનું ગામ કચ્છના નાના રણની એક કોરે આજ સુધી છે. હાલમાં એ ભાગ રાંધણપુરના નવાબને તાબે છે. ૪૯ મૂળમાં વM શબ્દ છે; વણ એટલે તો કપાસના છેડ, એની ડાળીએ બાળકની ઝોળી લટકવી મુશ્કેલ છે. એક પ્રતમાં વાળ શબ્દ છે. એ પણ એક છોડનું નામ છે. પણ જિનમંડનગણિએ રૂક્ષણા એમજ લખ્યું છે એ જ બરાબર છે મેટાં ઝાડની ડાળીએજ ઝાળી બંધાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રબંધ ચિંતામણી વીણતી હતી ત્યાં જૈનાચાર્ય શીલગુણસૂરિ પ્રસંગોપાત્ત આવી ચડયા. અને તેમણે બપોરે પણ ઝાડની છાયા ખસી નહિ એ જોઈને, ઝેળીમાં રહેલા બાળકના પુણ્યને એ પ્રભાવ છે એમ વિચાર કરીને, આ બાળક જૈનધર્મને પ્રભાવક થશે એમ આશાથી તે બાળકની મા માટે આજીવિકાનો બંદોબસ્ત કરીને તેની પાસેથી તે બાળકને માગી લીધા. અને પોતાની એક શિષ્યા). વીરમતીને ઉછેરવા આપ્યો. આ રીતે ઉછરતા એ બાળકને ગુરૂએ પવનરાજ નામ આપ્યું. અને આઠ વર્ષને થયો ત્યારે તેને દેવની પૂજાનાં સાધનો ને નાશ કરનાર ઉંદરેથી તે સાધનાની રક્ષા કરવાનું કામ સોંપ્યું. પણ વનરાજ તે ઢેફાં મારી ઉંદરને નાશ કરવા લાગ્યો, એટલે ગુરૂએ તેમ કરવાની ના પાડી. પણ વનરાજે કહ્યું કે એ (ઉંદર)ને ચેથા (દંડરૂપ) ઉપાયથી જ વશ રાખી શકાય એમ છે. પછી તેના જાતક (જન્મ કુંડલી) માં રાજયોગ છે એમ વિચારીને તથા એ મોટે રાજા થશે એવો નિર્ણય કરીને તેને પાછો તેની માતાને સોંપી દીધો. અને મારી સાથે ભીના કઈ ગામમાં (પાન) રહીને ચોરના (ખરી રીતે ધાડપાડુના). ધંધાથી રહેતા પિતાના મામા સાથે બધે ધાડ પાડવા લાગ્યા. ૫૦ મેરૂ તુંગે ઉપર વનરાજ પંચાસરના ચાવડાવંશને હતું એટલું જ કહ્યું છે, તેની માતાનું પણ નામ નથી આપ્યું. પણ રત્નમાળામાં કૃણાજીએ વનરાજના પિતા પંચાસરના રાજા જયશિખરી વિષે લાંબી કથા આપી છે. કાન્યકુબજ દેશના કલ્યાણ કટકના રાજા ભુવડે વીર જયશિખરીને કેવી રીતે હરાવ્યો અને તેની સગર્ભા રાણી રૂપસુંદરીને રાજાએ પોતાના સાળા સુરપાળ સાથે કેવી રીતે જંગલમાં મેકલી દીધી, અને ત્યાં કોઈ ભીલડી સાથે રહેતાં તેને પુત્ર ઉત્પન્ન થયો ત્યારે એ કેવું કષ્ટ વેઠતી વગેરે વર્ણન રત્નમાળામાંથી રાસમાળામાં પણ ઉતાર્યું છે. (જુઓ રાસમાળા ગુજરાતી ભાષાંતર ત્રીજી આવૃત્તિ પૃ. ૨૩ થી ૩૩). જિનમંડનગણિ કુમારપાલ પ્રબંધમાં મેરૂતુંગને અનુસરે છે. પણ ધર્મારણ્યમાં જુદી રીતે વૃત્તાંત છે:તેમાં જયશિખરીની રાણીનું નામ અક્ષતા આપ્યું છે. આ રાણીને ધર્મારણ્યક્ષેત્રમાં પીલુડીના વનમાં મોઢ બ્રાહ્મણે તપ કરતા હતા ત્યાં, તેઓના આશ્રમમાં મુકી આવવાનું જયશિખરીએ સુરપાળને કહ્યું અને ત્યાં જન્મેલા વનરાજને મોઢ બ્રાહ્મણોએ મેટે કર્યો. અને જંગલમાં સુતેલા વનરાજના મોઢા ઉપર આવતા તડકાથી તેનું રક્ષણ કરવા માગે પિતાની ફેણનું છત્ર કર્યું; એ જોઈને બ્રાહ્મણોએ આ ગુર્જરદેશને રાજ થશે એમ વિચાર કર્યો. વગેરે કથા છે. પા મૂળમાં આપેલ ધારીપત શબ્દ ગુજરાતી ધાડ પાડવીનું સંસ્કૃત કરેલું રૂપ લાગે છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ વનરાજાદિ ચાપોત્કટ વંશ ૩૩ ૧૬ એક દિવસ કાકર ગામમાં કોઈ વેપારીના ઘરમાં ખાતર પાડીને જ્યાં ધન ચરવા જતા હતા ત્યાં દહીંના ઠામમાં હાથ પડી ગયો. એટલે અહીં તે હું જ, એમ વિચાર કરીને તે બધું (ચેરેલું) ત્યાં જ મુકીને પાછો વળી ગયો. બીજે દિવસે તે વેપારીની બહેન શ્રીદેવીએ રાતે છાની રીતે સહોદરના હેતથી તેને બેલાવ્યું. અને ભોજન તથા કપડાં આપીને તેના ઉપર ઉપકાર કર્યો, ત્યારે વનરાજે વચન આપ્યું કે “મારે રાજ્યાભિષેક થશે ત્યારે તને બહેન ગણીને તારી પાસે તિલક કરાવીશ.”૫૩ ૧૭ વળી એક વખત ચરને ધંધો કરતા વનરાજના ચોરોએ જંગલમાં એક ઠેકાણે જમ્બ નામના વાણીઆને (તેની પાસેથી ધન લુંટી લેવા) રોક્યો પણ તેણે ત્રણ ચોરને જોઈને પિતાની પાસેનાં પાંચ બાણમાંથી બે બાણ ભાંગી નાખ્યાં અને ચોરેએ એમ કરવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે “તમે ત્રણ છે માટે ત્રણથી વધારે બાણુ નકામાં છે, ત્યારે (તેની પરીક્ષા જોવા ) તેઓએ બતાવેલ ફરતી વસ્તુને તેણે બાણથી વીંધી નાખી, આથી તેઓ ખુશી થયા અને તેને પિતાની સાથે લઈ ગયા. પછી તેની યુદ્ધ કરવાની કળા જેઈને ચકિત થયેલા શ્રી વનરાજે “માર રાજ્યાભિષેક થાય ત્યારે તું મહામાત્ય થઈશ” એમ વચન આપીને તેને જવા દીધો.૫૪ ૧૮ પછી એક વખત કાન્યકુન્જના રાજાએ પિતાની પુત્રી શ્રી. મહણિકાને"પ પહેરામણી તરીકે કંચુક સંબંધમાં ગૂર્જરદેશ આપેલ, તેની (ખંડણી) ઉઘરાવવા કાન્યકુજથી જે “પંચેલી 'પર્ક આવેલ તેણે વન પર મૂળમાં આપેલ ક્ષાત્રપતન શબ્દ પણ ધારીત્રપાત જે ગુજરાતી ખાતર પાડવુંને રૂપાંતર લાગે છે. પણ ખાતર પાડવું એનો અર્થ ચેરી કરવી છે થાય છે. જ્યારે ખાત્રપાતન શબ્દ ચેરી માટે દીવાલમાં બાકોરું પાડવું એ અર્થમાં મેરૂતુંગે વાપર્યો છે, ૫૩ ૧૬ મા પ્રબંધને શ્રી દેવીવાળ વૃત્તાન્ત જિનમંડનગણિના કુમારપાવ પ્રબંધમાં પણ છે. આખી વાત બહારવટીઆઓની ચાલતી વાતોને મળતી છે. ટેનીએ મધ્યકાળના કોઈ બહારવટીઆએ ઘરધણીના ઘરનું મીઠું ભુલથી હોઠ અડાડયું માટે તે ઘરમાંથી કાંઈ ન લીધું એ મતલબની વીલાચતની દંતકથાને સાર ૪-૨-૧૮૯૯ના બ” નામના વર્તમાન પત્રમાંથી ટિપ્પણીમાં ઉતાર્યો છે. (પૃ. ૧૭). ૫૪ જન્મ ૧૭ મે પ્રબંધ જિનમંડનના કુમારપાળ પ્રબંધમાં લગભગ ઉપર પ્રમાણે મળે છે. ૫૫ જિનમંડનગણિએ મહણિકાને બદલે મહણલદેવી નામ આપ્યું છે. પ૬ મૂળમાં પંચકુલ શબ્દ છે, એ શબદ આ પુસ્તકમાં અનેક સ્થળે મળે છે, એને અર્થ કવચિત વસુલાતી નકર જે તે ક્વચિત સામાન્ય નેકર જેવો જણાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રખધ ચિંતામણી રાજ નામના માણુસને સેલ્લભૃત્ (ઉધરાણી કરનારાં માણસા સાથે રક્ષક તરીકે ભાડું લઇને ફરનાર) નીમ્યા. છ મહિના સુધી દેશમાંથી વસુલ ઉધરાવીને ૨૪ લાખ૫૭ રૂપાના મ્મ અને ચાર હજાર તેજ઼ેજાતિના ઘેાડા એટલું લઇને સ્વદેશ તરફ પાછા ફરતા પંચકુલને સૌરાષ્ટ્ર નામના ઘાટમાં વનરાજે હણી નાખ્યા અને તેના રાજાની ખીકથી કયાંક જંગલમાં એક વર્ષ સુધી પાતે છુપાઇ રહ્યો.૫૮ ૧૯ પછી વનરાજ પાતાના રાજ્યાભિષેક માટે શહેર સ્થાપવાની ઈચ્છાથી શૂર ભૂમિની તપાસ કરતા હતા, ત્યાં પીપલુલા તળાવની પાળ ઉપર નીરાંતે ખેઠેલા ભરવાડ સાખડના પુત્ર અહિલે પૂછ્યું કે શું જુએ છે?' ત્યારે તેના (વનરાજના ) પ્રધાનેએ કહ્યું કે “ શહેર વસાવવા યાગ્ય શૂભૂમિષ્ટ પંચકુલ શબ્દ હચરિતમાં તથા ઉત્કીણ લેખેામાં પણ મળે છે. ગા, હી, આઝા હાલમાં વપરાતા પચાવી રાખ્યું આ પંચકુલમાંથી નીકળ્યા છે એમ કહે છે. Contri butions to the History of the Hindu Revenue System Hi પંચકુલ એટલે કસ્ટમ અધિકારી એમ અ` કર્યા છે, રા, દી. શાસ્ત્રીએ તે જેમાં પાંચ મેાટા અધિકારીએ રહેલા તે એવે અય અટકળે કર્યાં છે. કનેાજ (મહેાદચ)ના રાન દીકરી માટે ગુર્જરદેશમાં (કર) ઉધરાવતા એમ તા સુકૃતકીતિ કલ્લેાલિનીમાં પણ કહ્યું છે (જુઓ Àાક ૧૦) · ૫૭ ૫. ભગવાનલાલ ઇન્દ્વન્દ્વ તે ક્ષત્રપ સીકાઓને દ્રમ્ ' કહેતા એમ કહે છે ( જુએ એમ્બેગેઝીટીઅર Vol. I part I p. 151 ), ૫. ગૌ. હી, ઓઝાએ ૪ થી છ આનાની ઊંમતના રૂપ્પાના સીક્કાને દ્રસ્મ કહેતા એમ રાજપૂતાનેકા ઈતિહાસ (પૃ. ૪૨૬ ટિ. ૪ )માં લખ્યું છે. ૫૮ આ અઢારમે પ્રખંધ જિનમ ડનગણિએ લગભગ આજ પ્રમાણે આપ્યા છે. પણ ૨૪ લાખ રૂપ્પક દ્રમ્મને બદલે ચેાવીશ લાખ સેનાં નાણું અને ચારસા ઘેાડા એમ લખ્યું છે. ઉપર તેજો જાતિના ધાડા એમ લખ્યું છે તેને અ` હાલમાં કાઠીઆવાડમાં તેજણ ધેાડી કહે છે તે તુરો ? ૫૯ જે ઠેકાણે સસલું કુતરાની સામું થાય તે શહેર વસાવવા યોગ્ય ભૂમિ અને એવી જમીન ઉપર આ શહેર વસાવેલું એવી દંતકથા ધણાં શહેરે માટે દક્ષિણમાં પણ ચાલે છે. દા. ત. વિજયનગરની સ્થાપનાની કયા. ( જીએ સેવેલનું Forgotten Empire p. 299–300 તથા પ્રા. હેરાસનું Beginings of Vijayanagar History p. 149) તેમજ અમદાવાદ માટે ‘જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા' વગેરે પ્રસિદ્ધ દંતકથા છે. એ દંતકથા અથ વગરની છે તથા કેટલાંક મેટાં શહેરો માટે ચાલે છે એમ શ્રી રત્નમણિરાવ ભીમરાવે પણ નેધ્યું છે, (જીએ ગુજરાતનું પાટનગર અમદાવાદ પૂ. ૩૦ ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વનરાજાદિ ચાપોત્કટ વંશ જોધીએ છીએ.” “જે તે શહેરને મારું નામ આપે છે એવી જમીન બતાવું” એમ કહીને જાળ (પીલુડી?)નાં ઝાડ પાસે જઈને જેટલી જમીનમાં સસલાએ કુતરાને હીવરાવ્યો હતો તેટલી જમીન બતાવી. અને ત્યાં અણહિલ્લપુર નામથી વિક્રમ સં. ૮૦૨ વર્ષમાં વૈશાખ સુદિ બીજને સોમેશ૦ શહેર વસાવીને તે જળના ઝાડના મૂળ આગળ ધવલગ્રહ કરાવીને, રાજયાભિષેકના મુહૂર્ત વખતે કાકરગામમાં રહેતી તે માનેલી બેન શ્રીદેવીને તેડાવીને, તેની પાસે તિલક કરાવીને પચાસ વર્ષના વનરાજે પિતાનો રાજ્યાભિષેક કરાવ્યું. અને તે જબ નામના વાણીઆને મહામાત્ય બનાવ્યો. પછી પચાસર ગામથી શ્રીશીલગુણ સૂરિને ભક્તિપૂર્વક બેલાવી ધવલગ્રહ (રાજમહેલ)માં પિતાના સિંહાસન ઉપર બેસારી સાતેક અંગવાળું રાજ્ય તેમને અર્પણ કરીને કૃતજ્ઞોમાં શિરોમણિપણું બતાવ્યું. પણ નિસ્પૃહ હોવાથી તેઓએ (રાજ્ય લેવાની) ના પાડી. પણ વનરાજે પ્રત્યુપકાર બુદ્ધિથી એમની આજ્ઞા પ્રમાણે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાવાળું પંચાસર નામનું જૈન મંદિર કરાવ્યું અને તેમાં પોતાની પૂજક તરીકેની ( ૬૦ અણહિલપુર નામ અણહિલ્લ ભરવાડે બતાવેલી જમીન ઉપરથી પડયું એ તે અણહિલપુર નામ ઉપરથી પાછળથી ઉપજેવી દંતકથા જ લાગે છે. પણ અણહિલપુર પાટણની સ્થાપનાની તિથિ એ મેટી એતિહાસિક ચર્ચાનો વિષય છે. ઉપર મેરૂતુંગે સંવત ૮૦૨ વૈશાખ સુદિ બીજ એ રીતે પાટણની સ્થાપનાની તિથિ આપી છે, પણ તેણે જ વિચાઍણમાં સંવત ૮૨૧ વૈશાખ સુદિ બીજને સોમ ( तदनु संवत् ८२१ वर्षे वैशाख शुदि २ सोमे चाउडावंशोत्पनः वनराजः શ્રી દિધુમચા ચત) એ રીતે તિથિ આપી છે. ધર્મારણ્યમાં સંવત ૮૦૨ અષાઢ સુદ ત્રીજને શનિવાર આપેલ છે (સ. ૬૬ છો. ૮૪) પાટણના ગણપતિ મંદિરની મૂર્તિ નીચેના લેખમાં સં. ૮૦૨ ચૈત્રસુદિ બીજને શુક્રવાર લખેલ છે. રાસમાળાએ ઉતારેલ એક કવિતના સારમાં સં. ૮૦૨ મહાવદિ ૭ને શનિવાર લખેલ છે. (જુઓ રાસમાળા પૃ. ૪૫) અને પાટણની રાજવંશાવલિમાં સં. ૮૦૨ શ્રાવણ સુદિ બીજ ને સોમ આપેલ છે. (એજન પૂ. ૪૨) આ જુદી જુદી તિથિઓમાંથી પ્ર. ચિં. માં તથા ધર્મારણ્યમાં આપેલીનાં તિથિવાર ગણિત કરતાં મળી રહે છે. બાકીનાં નથી મળતાં (જુઓ કાન્તમાળામાં શ્રી. રામલાલ ચુનીલાલ મોદીને લેખ પૃ. ૧૫૭) ૬૧ રાજ્યનાં સાત અંગે તરીકે સ્વામી (રાજા) અમાત્ય, સુદત (મિત્રરાજા) ગ, રાષ્ટ્ર, લશ્કર, અને કોશ એ પ્રમાણે ગણાય છે. ૬૨ પંચાસર પાર્શ્વનાથ નામનું જૈન મંદિર અત્યારે પાટણમાં છે અને તેમાં વનરાજની રાજછત્રવાળી આરાધક મૂતિ પણ છે પણ બેમાંથી એકેય વનરાજના સમયનાં નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી મૂર્તિ બેસારી તેમજ પિતાના રાજમહેલ પાસે કહેશ્વરીનું મંદિર કરાવ્યું. ૧૩ (૨૦) વનરાજથી આરંભાયેલું ગૂર્જરોનું આ રાય જેનોએ મંત્રોથી સ્થાપ્યું છે, પણ જેનÀપીઓ એ વાતથી રાચતા નથી.* ૨૦ શ્રી વનરાજે ૫૦ વર્ષ, બે માસ અને એકવીસ દિવસ રાજ્ય કર્યું, તેનું આખું આયુષ્ય ૧૦૮ વર્ષ, બે માસ અને એકવીસ દિવસનું હતું. ૨૫ સં. ૮૬૨ વર્ષે આષાઢ સુદિ ત્રીજને ગુરૂવારે અશ્વિની નક્ષત્રમાં સિંહ લગ્નમાં વનરાજના પુત્ર શ્રી ગરાજને રાજ્યાભિષેક થયો. તેને ત્રણ કુંવર હતા. ૨૧ એક વખત ક્ષેમરાજ નામના કુંવરે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “બીજા દેશના રાજાનાં વહાણો પવનના કાનથી વિખરાઈ ગયાં છે અને બીજે કઈ કાંઠેથી શ્રી સોમેશ્વર પાટણમાં આવી ચડયાં છે. હવે, આ વહાણમાં એક હજાર તેજસ્વી ઘોડાઓ, એકસો પચાસ હાથી અને બીજી વસ્તુઓ કરેડાની સંખ્યામાં છે. એ બધું આપણા દેશમાં થઈને પિતાના મુલકમાં જશે. જે મહારાજા હુકમ કરે તે એ બધું લુંટી લઈએ.” ત્યારે રાજાએ ના પાડી. એ પછી તે ત્રણે કુંવરેએ “રાજા ઘરડા થવાથી ૬૩ ૧૯મે પ્રબંધ જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધમાં પણ આ પ્રમાણે જ છે. ૬૪ આ લોક કુમારપાલ પ્રબંધમાં પણ મળે છે. પણ જેને ગુર્જરેનું રાજ્ય પોતે સ્થાપ્યાને આ દાવો તેના દ્વેષીઓ એટલે બ્રાહ્મણો કબુલ રાખતા નથી એ વાતને ધર્મારણ્યની માએ વનરાજને ઉછેર્યાની જુદી જાતની દંતકથાથી ટેકો મળે છે.. ૬૫ સંવત ૮૦૨ થી ૬૦ વર્ષ વનરાજે રાજ્ય કર્યું, એમ છે. ચિની બે પ્રતમાં પાઠ મળે છે. ( જુઓ મૂળ પૃ. ૨૨ કિ. ૨) અને જિનમંડન ગણિએ પણ વનરાજે સાઠ વર્ષ રાજ્ય કર્યું એમ લખ્યું છે. રાજાવલી કોષ્ટકમાં પણ એમ છે. સુકૃત સંકીર્તન અને સુશ્રુતકીર્તિ કલ્લોલિનીમાં વનરાજને ચાપાકટ વંશનો સિંહ કે વનમાંથી ઉઠેલ વીર કહેલ છે, એ બાળક હતા ત્યારે એના ઉપરથી છાયા ન ખસવાની વાત સુકૃત કીર્તિ કલ્લોલિનીમાં સેંધાયેલ છે. (ા . ૯). વનરાજે અણહિલપુર પાટણ સ્થાપ્યું અને પંચાસરનું મંદિર બંધાવ્યું એટલું આ બેય ગ્રંથોમાં મળે છે. ૬૬ એક પ્રતમાં સં. ૮૬૨ વર્ષે એટલે જ પાઠ છે મહિને, તિથિવાર વગેરે નથી. અને અમુક પ્રતમાં આષાઢ શુદિ ૧૩ લખી છે. (જુઓ મૂળ પૃ૨૧ ટિ. ૨, ૩). Page #58 -------------------------------------------------------------------------- ________________ વનરાજદ્ધિ ચપાત્કટ વંશ ૩૭ ર ધેલા થઈ ગયા છે” એમ ગણીને પેાતાના મુલકના સીમાડા ઉપર લશ્કરને તૈયાર રાખીને છુપાયેલા ચારેની રીતે એ બધું પડાવી લઈ પેાતાના બાપ પાસે હાજર કર્યું. અંદરથી કાપેલા પણ મુંગા રહેલા રાજાએ તેએને કાંઇ આવકાર ન આપ્યો. એ બધું રાજાને સોંપી ને ક્ષેમરાજ કુંવરે આ સારૂં કામ કર્યું કે નહારૂં ? ” એમ પૂછ્યું. ત્યારે રાજાએ જવાબ આપ્યો કે “ જો સારૂં કામ કર્યું એમ કહું તેા બીજાની વસ્તુએ લુંટવાનું પાપ લાગે; જો નારૂં કર્યું એમ કહું તો તમારા મનમાં ખેદ થાય. માટે મૌનમાંજ શ્રેય છે, એમ સિદ્ધ થયું. હવે તમે વ્હેલાંજ પૂછ્યું ત્યારે ખીજાનું ધન લુંટવાની ના પાડી તેનું કારણ સાંભળેા. જ્યારે ખીજા રાજ્યોના રાજા બધા રાજાઓનાં રાજ્યની પ્રશંસા કરે છે ત્યારે ગૂજરદેશમાં ચારાનું રાજ્ય છે એમ મશ્કરી કરે છે. આપણા એલચી૬૭ આ વાત પત્રદ્રારા જણાવે છે ત્યારે આપણા પૂર્વજો વિષે કાંઇક ગ્લાનિ થઈને દુઃખ થાય છે, આ પૂર્વજોનું કલંક અધાય લકાના હ્રદયમાંથી ભુલાઇ જાય તેા બધા રાજાઓની હારમાં આપણે પણ રાજા કહેવાઇએ. પણ થેાડા ધનના લેબથી તમે આ પૂર્વજોનું કલંક વિસ્તારીને તાજું કર્યું છે.’” પછી રાજાએ આયુધશાળામાંથી પેાતાનું ધનુષ્ય મગાવીને “તમારામાં જે ખળવાન હેાય તે ચડાવે.” એમ કહ્યું. પણ કાઇથી તે ચડાવી શકાયું નહિ. ત્યારે રાજાએ રમતમાં તેની પણછ ચડાવીને કહ્યું :-- (૨૧) રાજાઓના હુકમના ભંગ થાય, સેવાની રાજી બંધ થાય, અને સ્ત્રીઓની ( પતિથી ) જીંદી પથારી એ શસ્ત્ર વગરના વધ કહેવાય છે. “ આ પ્રમાણે નીતિશાસ્ત્રના ઉપદેશ હાવાથી અમારા આ રીતે શસ્ત્ર વગર વધ કરનાર પુત્રાને શી શિક્ષા કરવી યેાગ્ય છે?” આ કારણથી રાજાએ પ્રાયેાપવેશન ( અન્નજળના ત્યાગ ) કરીને એકસાવીશ વર્ષની ઉમ્મરે ચિતામાં પ્રવેશ કર્યાં. આ રાજાએ શ્રી ભટ્ટારિકાયાગીશ્વરીનું મંદિર અંધાવ્યું હતું. ૨૨ આ રાજાએ ૩૫ વર્ષ રાજ્ય કર્યું, પછી સં. ૮૯૭ થી ૨૫ વર્ષ શ્રી ક્ષેમરાજે રાજ્ય કર્યું. પછી સં, ૯૨૨થી ૨૯ વર્ષ શ્રી ભૂયડે રાજ્ય કર્યું, આણે શ્રી પાટણમાં શ્રી. ભૂયડેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. પછી સં. ૯૫૧ થી શ્રી. વૈરીસિંહે ૨૫ વર્ષ રાજ્ય કર્યું, પછી સં. ૯૭૬ થી ૧૫ વર્ષે ૬૭ મૂળમાં સ્થાન પુત્ર શબ્દ છે, તેને તે સ્થળે રહેતાં માણસા એવા સામાન્ય રીતે થાય, આ પુસ્તકમાં ક્વચિત્ ાસુસ જેવા અંમાં પણ આ શબ્દ વપરાયેલા દેખાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રબંધ ચિંતામણિ શ્રી રત્નાદિત્યે રાજ્ય કર્યું, પછી સં. ૯૯૧ થી ૭ વર્ષ શ્રી. સામંતસિંહ રાજ્ય કર્યું. આ પ્રમાણે ચાપોત્કટ વંશમાં સાત રાજાએ થયા અને વિ. સં. ના ૯૯૮ વર્ષ સુધી રાજ્ય ચાલ્યું. પરિશિષ્ટ ( વ ) ચાવડા વંશની વશાવી. પ્રબંધકારેાના કહેવા પ્રમાણે ચાવડા વંશના કુલ ૧૯૬ વર્ષના રાજ્યકાળમાં કાઈ પણ રાજ્યકર્તાના ઉત્કીર્ણ લેખ હજી સુધી મળ્યા નથી, એટલે એ વંશ વિષે જે કાંઈ માહીતી મળે છે તે એ વંશના ડેલા રાજા પછી લગભગ ચારસેથી પાંચમા વર્ષે અને છેલ્લા રાજા પછી બસ્સાથી ત્રણસે। વર્ષે લખાઇ છે. અને એ વંશાવળી વિષેનાં લખાણામાં પરસ્પર વિરોધ પણ ભ્રૂણા છે. ઉપર પ્ર. ચિં.ની વધારે પ્રતામાં આપેલી વંશાવળી ઉતારી છે, પણ પીટર્સનવાળી વર્મજ્ઞક હાથપ્રતમાં તથા છાપેલી પ્રતમાં નીચે પ્રમાણે પાઠ છેઃ૧ વનરાજ સં. ૮૦૨ થી ૫ વર્ષ, ૨ માસ ૨ યાગરાજ સં. ૮૬૨ આષાઢ સુદિ ૩ થી અને ૨૧ દિવસ સુધી ૮૭૮ શ્રાવણ શુદિ ૪ સુધી ૧૭ વર્ષ ૧ માસ અને ૧ દિવસ સં. ૮૮૧ કાર્તિક સુદિ ૯ સુધી ત્રણ વર્ષ, ૩ માસ જ્યેષ્ઠ સુદિ ૧૩ શનિ સુધી ૩ રત્નાદિત્ય સં. ૮૦૮ શ્રાવણુ સુદિ ૫ થી ૪ (નામ નથી) સં. ૮૮૧ થી સં. ૮૯૮ ૫ ક્ષેમરાજ સં. ૮૯૮ થી સં. ૯૨૨ ભાદરવા સુદ ૧૫ રવિ સુધી વર્ષ ૩૮ માસ ૩ દિ. ૧૦ ૭ શ્રી આકદેવ સં. ૯૩૮ થી સં. ૬ ચામુંડ સં. ૯૩૫ આશ્વિન સુદિ ૧ સેામથી સં. ૮૩૮ માધ વિદ ૩ સામ સુધીમાં ૧૩ વર્ષ ૪ માસ ૧૬ દિન ૧૯૬૫ પે!ષ સુદી ૯ સ્મુધ સુધી વર્ષ ૨૬ માસ ૧ દિ. ૨૦ ૨૭ વર્ષ ૬ માસ ૫ દિવસ વર્ષ મે માસ ૮ ભૂયગડ સં. ૯૬૫ થી ૯૯૧ આષાઢ સુદિ ૧૫ સુધી આ પ્રમાણે ચાપેટ વંશમાં સાત પુરૂષોએ ૧૯૦ અને સાત દિવસ રાજ્ય કર્યું. (જીએ મૂળ પૃ. ૨૨ ની ટિપ્પણી) આ પાઠ કેટલા અશુદ્ધ છે તે કહેવાની જરૂર નથી. હસ્તપ્રત મેળવ્યાથી મુશ્કેલી ઘટતી નથી પણ વધે છે કારણ કે એમાં પુરા આંકડાજ નથી આપ્યા. નામ સાત આપ્યાં છે, છતાં આઠ નામ માને તાજ કાંઈક મેળ ખાય એવું છે અને ક્રમ પણ ઉપરથી જુદા Page #60 -------------------------------------------------------------------------- ________________ વનરાજાદિ ચાપાત્કટ વંશ ૩૯ છે. બીજી પ્રતામાં માત્ર વર્ષજ આપ્યાં છે. ત્યારે આમાં મહિના, તિથિ, વાર અને નક્ષત્ર પણ આપેલ છે, છતાં ગણત્રી કરતાં એ શિવાય ભાગ્યેજ કાઇનેા મેળ બેસે છે (જીએ રામલાલ ચુનીલાલ મેદીને! ચાવડાઓની વંશાવળી નામના લેખ ભાવનગર સાહિત્ય પરિષદના રિપોર્ટ ઋતિહાસ વિભાગ પૃ. ૪૦ ). શ્રી. રામલાલ ચુનીલાલ મેાદીએ ગણિતની મદદથી આ વંશાવળને શુદ્ધ કરવાના પ્રયાસ કર્યો છે અને નામ નથી ત્યાં વૈરિસિંહનું નામ મુકયું છે. પ્ર. ચિ.નીજ આ એ વંશાવળી ઉપરાંત (૧) સુકૃતસંકીર્તન, (૨) સુકૃતકીર્તિ કહ્યેાલિની (૩) વિચારશ્રેણી (૪) કુમારપાલપ્રબંધ (૫) ધર્માંરણ્ય (૬) રત્નમાળ (૭) મિરાતેઅહમદી (૮) પ્રવચનપરીક્ષા, (૯) રાજા વલી ક્રાષ્ટક તથા ભાટ ચારણાના ચેાપડા વગેરમાં આ વંશાવળા મળે છે. અને વ્હેલા એ ગ્રંથા શિવાય બાકીના ગ્રંથામાં રાજ્યકાળનાં વર્ષો પણ આપ્યાં છે. વળી વ્હેલા બે ગ્રંથા પ્ર. ચિં. વ્હેલાં લગભગ પાણાસા વર્ષ ઉપર રચાયેલ છે, વિચારશ્રેણી તા મેરૂતુંગનાજ લખેલેા ગ્રન્થ છે, જેમાં માત્ર વંશાવળી છે. કુમારપાલ પ્રબંધ પ્ર. ચિં. પછી સં. ૧૪૯૨ માં ચાચેલ છે. ધર્મારણ્ય પણ પંદરમા શતકથી પ્રાચીન નથી. રત્નમાળ પણ પ્ર. ચિ.થી અર્વાચીન જણાય છે. મિરાતે અહમદી ( અઢારમા શતકનું મધ્ય )ના તા પ્ર. ચિં.જ આધાર હશે. બાકીના ચોપડા વગેરે પણ પ્ર. ચિ થી અર્વાચીન જ છે. હવે વિચારશ્રેણી મેરૂતુંગના જ લખેલા ગ્રન્થ છે. છતાં એને પાઠ પ્ર. ચિં.ના ઉપર આપેલા બેમાંથી એક્રય પાઠને પૂરેપૂરા મળતા નથી એ જરા વિચિત્ર સ્થિતિ છે. પણ વિચારશ્રેણીમાં સાત નહિ પણ આઠ રાજાએ ગણ્યા છે અને તેને અનુક્રમ પણ ઉપર પ્રમાણે છે એટલું ટિપ્પણીમાં આપેલ પાઠ સાથે વિચારશ્રેણીનું મળતાપણું છે. પરંતુ વનરાજના રાજ્યકાળના આરંભ સં. ૮૨૧ માન્યા છે, અને છેલ્લા રાજાના રાજ્યકાળ ૧૦૧૦ માં પૂરા થયા માન્યા છે એ મેટ ફેર છે. વિચારશ્રેણી શિવાય કાષ્ટ પણુ ગ્રંથમાં ચાવડાવંશને ૮૨૧ થી ૧૦૧૭ સુધી માન્યા નથી. તેમજ ઉપર આપેલા ટિપ્પણીના પાઠ શિવાય બધા ગ્રંથમાં ચાવડાવંશને કુલ રાજ્યકાળ ૧૯૬ વર્ષના માન્યા છે. હવે સુકૃતસંકીર્તન અને સુકૃતકાર્તિકલ્લોલિની નામના મેરૂત્તુંગથી જાના જે ભેજ 'થામાં ચાવડાવંશની વંશાવળી મળે છે તે એયમાં રાજ્યકાળનાં વર્ષી, આદિઅંતનાં વર્ષોં કે કુલ વર્ષોં કશું આપ્યું નથી. માત્ર રાજાએનાં Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી નામે અને કઈ કઈ વિષે એકાદ બે પ્રસંગે નેધેલ છે. આ બે શ્રેથેમાં અનુક્રમ નીચે પ્રમાણે છે. (1) વનરાજ (૨) ગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરિસિંહ (૫) ક્ષેમરાજ (૪) ચામુંડ (૭) આહડ (૮) ભૂભટ. પ્ર. ચિ.ની ટિપવાળી પ્રતમાં આજ અનુક્રમમાં આજ નામો છે, માત્ર સાતમાનું નામ આહડને બદલે આકડ અને આઠમા ભૂભટનું ભૂયગડ છે. અને વિચારશ્રેણીમાં અનુક્રમ ઉપર પ્રમાણે જ છે પણ સાતમાનું નામ ઘાઘડ દેવ છે આઠમાનું નામ કેટલીક પ્રતોમાંથી પડી ગયું છે, પણ વોટસન મ્યુઝીએમની પ્રતમાં સામંતસિંહ છે. ભૂભટ કે ભૂયગડ એણેજ શ્રી. રા. ચુ. મોદી કહે છે તેમ સામંતસિંહ પદવી ધારણ કરી હશે. ધર્મારણ્યમાં ઉપરના જ અનુક્રમ છે માત્ર આહડ કે ઘાઘડને બદલે ઉઘડ લખ્યું છે, એટલો ફેર છે. - હવે પ્ર. ચિં. મૂળમાં જે અનુક્રમ આપ્યો છે તેજ કુમારપાલ પ્રબંધ, રત્નમાળ, મિરાતે અહમદી, પ્રવચન પરીક્ષા, રાજાવલી કાષ્ટક, અને ભાંડારકરના ૧૮૮૩-૮૪ ના રિપોર્ટમાં છપાયેલ છુટી વંશાવળી, આ બધામાં રાજ્યકાળનાં વર્ષ સાથે એક સર–નીચે પ્રમાણે છે. (૧) વનરાજ ૫૯ કે ૬૦ વર્ષ (૨) યોગરાજ ૩૫ (૩) ક્ષેમરાજ ૨૫ (૪) ભૂયડ ૨૯ (૫) વૈરીસિંહ ૨૫ (૬) રત્નાદિત્ય ૧૫ (૭) સામંતસિંહ ૭. આ બેય વંશાવળી સરખાવતાં એક ચામુંડ નામ સુકૃતસંકીર્તનવાળા પાઠમાં વધારે છે, બાકીનાં નામો એનાં એ છે પણ કમ ફેર છે. સુકૃતસંકીર્તન અને સુશ્રુતકીતિકલ્લોલિની પ્રાચીનતર એ હકીકત ઉપર ભાર મુકીને આઠ રાજાઓ સુ. સં. વાળા અનુક્રમમાં થઈ ગયા એમ માનવું વર્ષો પહેલાં બુલ્લરે યોગ્ય ગણ્યું છે. (જુઓ .. A. Vol. XVIII. p. 148. તથા બુહરનું અરિસિંહ.) અને શ્રી. રામલાલ ચુનીલાલ મોદી પણ એમજ ગણે છે, બાકી રાસમાળામાં બીજે–સાત રાજાઓવાળો ક્રમ ઉતાર્યો છે અને બોમ્બે ગેઝેટીયર (Vol. I. part J.)માં વિચારશ્રેણીને ક્રમ સ્વીકાર્યો છે. કાળાનુક્રમની બાબતમાં ચાવડાવશે કુલ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું એટલી હકીકત ઘણુંખરા પ્રાચીનોએ તથા આધુનિકેએ સ્વીકારી છે, અને માત્ર પ્ર. ચિ. ની એક પ્રતની પાંચ છ વર્ષની ભૂલને અવગણી છે. પણ ક્યાંથી ક્યાં સુધી એ બાબતમાં બબ્બે ગેઝેટીઅર વિચારશ્રેણીને અનુસરી ૮૨૧ થી ૧૦૧૭ ગણે છે, અને ગૌ. હી. એાઝા, વિન્સેન્ટ સ્મિથ વગેરે તેને અનુસરે છે, પણ ૮૦૨ માં પાટણની સ્થાપના થયાનું વિચારશ્રેણી શિવાય બધા Page #62 -------------------------------------------------------------------------- ________________ વનરાજગ્નિ ચાપાત્કટ વશ ૪૧ ગ્રંથામાં કહેલું છે. અને હમણાં સાંભરમાંથી મળેલા સિદ્ધરાજના વખતના એક લેખમાં (જીએ I. A. December 1929 p. 234 ) મૂળરાજનું ગાદીએ બેસવાનું વર્ષ ૯૯૮ આપેલું હાવાથી હવે ૮૦૨ થી ૯૮ ચાવડાકાળ માનવા ચેાગ્ય લાગે છે. પ્રત્યેક રાજાનાં રાજ્યકાળનાં વર્ષાં બાબતમાં બીજા ગેસ પુરાવા ન મળે ત્યાં સુધી ઉપર કહેલા ગ્રંથૈને સરખાવી અટકળજ કરવાની રહે છે. અને એમ્બે ગેઝેટીઅરે નીચે પ્રમાણે વર્ષોં આપેલ છે. વનરાજ યાગરાજ રત્નાદિત્ય વૈરીસિંહ ક્ષેમરાજ ચામુંડ ધાધડ અજ્ઞાતનામા ૮૨૧ થી ૮૩૬ ૮૩ થી ૮૬૨ ૮૨ થી ૨૯૭ આ પ્રમાણે ગાઢત્રણ કરવાનાં કારણેામાં હાય એ લગભગ અસંભવિત છે વગેર ાપા ૧ વનરાજ ૨ યાગરાજ ૩ રત્નાદિત્ય ૪ વૈરીસિંહ ૫ ક્ષેમરાજ ૮૯૭ થી ૯૦૦ ૯૦૦ થી ૯૧૨ ૯૧૨ થી ૯૩૭ ૯૩૭ થી ૯૬૪ ૯૬૪ થી ૧૯૩ ૯૩ થી ૧૦૧૭ ૮૦૨ થી ૮૬૧ ૮૬૧ થી ૮૭૦ ૮૭૦ થી ૮૭૩ ૮૭૩ થી ૮૮૪ ૮૮૪ ની ૯૧૩ ૧૫ વર્ષ ૨૬ ૩૫ રા. રા. ગાવિન્દભાઇએ પ્રાચીન ગુજરાતમાં ઉપરની વંશાવળી જ ઉતારી છે. ગુજરાતી રાસમાળામાં, ખીજાં નામ, હિંદી રાજમંડલ ગ્રંથને અનુસરી ચામુંડ યુવરાજ આવ્યું છે. ( જુએ રાસમાળા ત્રીજી આવૃત્તિ પા. ૩૦ માં ટીપ) જે ચાલુચવંશાવળી સાથે ગરબડ થયાનું પરિણામ લાગે છે. શ્રી. રામલાલ ચુનીલાલ મેદીએ ઉપર આપેલી બધી વંશાવળીઓને સરખાવી નીચે પ્રમાણે ગેાઠવણુ સ્વીકારી છે . ( જીએ ભાવનગર સાહિત્ય પરિષદ રિપોર્ટ ઇતિહાસ વિભાગ પૃ. ૩૮) ♠ ૧૨ ૨૫ ૨૭ ૨૯ ૨૪ ૧૯૬ વનરાજ ૧૯ વર્ષ જીવ્યા ગેઝેટીઅરે કર્યો છે. ૫૯ 3 ૧૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ K૨ પ્રબંધ ચિંતામણી ક ચામુંડ ૯૧૩ થી ૪૪ ૩૧ ૭ ઘાઘડ ૯૪૪ થી ૯૭૧ ૨ ૭ ૮ ભૂવડ ૯૭૧ થી ૯૯૮ ર૭ આ વંશાવળી વિષે વિશેષ ઉહાપોહ આ પરિશિષ્ટને ગ્ય નથી. પ ( મૂળરાજ પ્રબંધ) ૨૨ ૬૮માતા સેવવા યોગ્ય નથી, પર્વતો પાંખ વગરના છે, કાચબાને જળ સાથે પ્રીતિ છે. આ સર્પને રાજા બે જીભવાળે છે, એ પ્રમાણે પૃથ્વીને ધારણ કરવા માટે યોગ્ય પાત્રને વિચાર કરતા બ્રહ્માની સંધ્યાની અંજલી (સુલુક) માંથી તરવાર ફેરવતે કોઈ વીર ઉભો થયો.૮ ૨૩ હવે પહેલાં કહેલા ભૂયડરાજાના વંશમાં મુંજાલદેવના પુત્ર - ૬૮ મૂળમાં માતા શબ્દ છે. તેને અર્થ હાથીએ, તથા ચાંડાલ થાય છે, ચાંડાલ સેવવા યોષ નથી, પર્વતને પહેલાં પાંખ હતી પણ પાછળથી કપાઈ ગઈ એવી પરાણિક માન્યતા છે. મૂળમાં પાંખ માટે પક્ષ શબ્દ છે, તેને બીજો અર્થ સહાયક પણ થાય છે. મૂળમાં જડ શબ્દ છે. ડ અને લ બેને એક ગણને જડ એટલે અચેતન તથા પાણી, સર્પ બે જીભવાળો હોવાની પ્રસિદ્ધિ છે, બે જીભને બીજો અર્થ એક વખત એક વાત અને બીજી વખત બીજી બોલે છે. ૬૯ પૃથ્વીને ભાર દિગ્ગજો, પર્વત, કૂર્મરૂપે રહેલ વિષ્ણુ, સર્ષરૂપશેષ, વગેરે ધારણ કરે છે એવી પિરાણિક માન્યતા છે. હવે આ લેકમાં ભલેષથી દિગ્ગજ વગેરે પૃથ્વીનો ભાર ઉપાડનાર પૈરાણિક પાત્રો અયોગ્ય લાગવાથી બ્રહ્માએ પિતાની અંજલીમાંથી નવા ચાલુક્ય વીરને ઉત્પન્ન કર્યો એ રીતે ચાલુક્ય કુળની પ્રશંસા કરી છે. ચાલુકય કુળને મૂળ પુરુષ બ્રહ્માના સાંધ્ય ચુલુક (અંજલી ) માંથી ઉત્પન્ન થયાની આ કલ્પના બિહણે (વિ.નું ૧૧ મું શતક) વિક્રમાંક દેવ ચરિતમાં આપી છે. ( જુઓ મ. ૧ . ૩૩ થી ૫૭) શ્રીપાલે સં. ૧૨૦૮ ની વડનગર પ્રાકાર પ્રશરિતમાં બિલ્હણને અનુસરી ઉતારી છે. (. ૨ જાઓ પ્રાચીન લેખમાળા ભા. ૧ લેખાંક ૪૫) અને વસંત વિલાસમાં અને વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિમાં પણ એજ વાત ઉતારી છે. હેમચંદ્ર દ્વયાશ્રયમાં ચૌલુક્ય મૂળ પુરુષની ઉત્પત્તિ નથી આપી પણ તેના ટીકાકાર અભયતિલકગણિ (સં. ૧૩૧૦ એ ટીકામાં ઉપરને ક જ ઉતાર્યો છે એ જોતાં ગોવ્યા મોત - વગેરે શ્લોક વિક્રમના ૧૩ મા ચિદમાં શતકમાં પ્રસિદ્ધ હોવો જોઈએસં. ૧૨૦૮ પછી કદાચ કોઈ પ્રશસ્તિ માટે રચાયો હશે. ૭૦ આ ભૂયડ તે કાન્ય કુજને જયશિખરીને હરાવનાર ભયદેવ કે ભયગડદેવ. એમ પ્ર-ચિં–વગેરે પ્રબંધની કહેવાની મતલબ છે. પ્ર-ચિ. માં ભયડના વંશમાં મૂળરાજને દાદ મુંજાલ થયે એટલું જ કહ્યું છે. પણ રત્નમાળમાં તથા જિનમંડન Page #64 -------------------------------------------------------------------------- ________________ વનરાજાદિ ચારેકટ વંશ રાજ, બીજ અને દંડ નામના ત્રણ ભાઈએ યાત્રામાં ગયેલા ત્યાં સોમનાથને નમસ્કાર કરીને ત્યાંથી પાછા વળ્યા ત્યારે રાજાશ્રી સામંતસિંહને ઘોડાં ફેરવવાની ક્રિયામાં જોતા હતા ત્યાં રાજાએ ઘોડાને ચાબુક માર્યો એ જોઈને કાપડી (બાવા)નો વેષ ધારણ કરેલા રાજ નામના ક્ષત્રિય કારણ વગર તેણે મારેલા ચાબુકથી પીડાઈને, માથું હલાવતાં “હાં, હાં. ' એમ બોલી દીધું. ત્યારે રાજાએ એમ કરવાનું કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું કે “ઘડાએ તે ઓવારણાં લેવા જેવી સરસ ચાલ કરી પણ તે જોયા વગર તેને ચાબુક (તમે) માર્યો ત્યારે મને મર્મમાં આઘાત થયો.” તેના આ વચનથી ચકિત થયેલા રાજાએ તે ઘોડે તેને બેસવા આવે. અને તે ઘોડેસ્વાર તથા ઘોડાને યોગ્ય યોગ જેને પગલે પગલે બેયને ઓવારણું લેતા રાજાએ તેના તે આચરણથી જ તેનું કુળ મોટું હશે એમ ગણીને લીલાદેવી નામની પિતાની બહેન પરણવી. તે લીલાદેવીને ગર્ભ રહ્યા પછી કેટલાક કાળ ગયા પછી એકાએક તેનું મરણ થતાં પ્રધાનએ તેના પેટમાં રહેલા બાળકનું મરણ ન થાય માટે તેનું પેટ ચીરાવીને બાળકને ઉગારી લીધું.૭૧ આ બાળક મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી તેનું મૂળરાજ નામ પાડ્યું. આ બાળક બાલસૂર્ય જેવો તેજોમય હોવાથી સૌને વહાલ થઈ પડે અને પરાક્રમી હોવાથી મામાનું સામ્રાજ્ય વધારવા લાગ્યો. પણ મામો સામંતસિંહ જ્યારે દારૂ પીને મત્ત બની ગયો હોય ત્યારે મૂળરાજને રાજ્યાભિષેક કરે અને ભાન આવે ત્યારે ગાદી ઉપરથી ઉઠાડી મુકે. આ દાખલાથી “ચાવડાઓનું દાન” એમ મશ્કરી પ્રસિદ્ધ થઈ છે. આ રીતે હમેશાં પિતાની મશ્કરી થતી જોઇને ગણિના કુ. પ્રબંધમાં ભુવડનો કર્ણાદિત્ય, તેને ચંદ્રાદિત્ય, તેને સમાદિત્ય, તેને ભુવનદિત્ય અને તેના રાજ, બીજ તથા દંડક એવો ક્રમ આવે છે પણ જયસિંહ સૂરિએ સિંહવિક્રમ, વીરકોટી૨, હરિવિક્રમ, તે પછી ૮૫ રાજાઓ, પછી રામ, સહજરામ, શ્રીદડુક અને રાજી એ પ્રમાણે ક્રમ આપ્યા છે. (સ. ૧ લે. ૨૧ થી ૨૭) આ વંશાવળી તે દેખીતી રીતે કલ્પિત છે, પણ રનમાળ તથા કુ. પ્રબંધવાળમાં પણ વિશ્વાસ મૂકવા માટે વધારે પુરાવાની અપેક્ષા છે. ૭૧ આ રીતે જેની સુવાવડ પાસે આવી હોય તેવી સ્ત્રીનું અચાનક મરણ થતાં ઉપર પ્રમાણે માનું પેટ ચીરીને બાળકને બચાવી લેવાનું પ્રાચીન વૈદકગ્રંથ સુકૃતમાં કહ્યું છે. (જુઓ સુકૃત નિ. અ. ૮ છે. ૧૩ અને ૧૪) અને તે પ્રમાણે આજથી હજાર વર્ષ ઉપરના વૈદ્યો કરતા એમ આ દાખલાથી જણાય છે. ૭૨ ચાવડાઓ દારૂડીઆ હતા. એવી ચૌલુક્ય સમયમાં સામાન્ય માન્યતા હતી. “ચાવડાઓ પુષ્કળ દારૂ પીતા હેવાથી યાદવો પેઠે તેનું પણ રાજ્ય ગયું” એમ મોહ પરાજયમાં કહ્યું છે. (જુઓ. અં. ૪ પૃ. ૧૦૮ ૧૦૯) Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રબંધ ચિંતામણી મૂળરાજે પોતાનાં માણસોને તૈયાર રાખી એક વખત ઉન્મત્ત મામાએ ગાદી ઉપર બેસાર્યો ત્યારે તેને મારીને પોતે સાચે જ રાજા થઈ પડે. સં. ૯૯૮ માં મૂળરાજને રાજ્યાભિષેક થયો. ૨૪ એક વખત સપાદલક્ષનો રાજા શ્રીમૂળરાજને હરાવવા માટે ગૂર્જરદેશની નજીક આવ્યો, એજ વખતે પતિલ દેશના રાજાનો બારપ નામનો સેનાપતિ ચડી આવ્યો. આ બેમાંથી એક સાથે લડાઈ ચાલતી હોય ત્યાં બીજે પછવાડેથી હલ્લો કરે તે ?” એ માટે પ્રધાનો સાથે મૂળરાજે વિચાર કર્યો. અને પ્રધાનોએ સલાહ આપી કે “કંથાદુર્ગમાં ભરાઈ રહીને ડા દિવસ કાઢી નાખવા, પછી નવરાત્રિ આવતાં સપાદલક્ષને રાજા પિતાની રાજધાની શાકંભરી (સાંભર)માં પોતાની ગોત્રદેવીની પૂજા કરવા જશે ત્યારે શ્રીબાપ સેનાપતિને હરાવે અને પછી સપાદલક્ષના રાજાને પણ હરાવો.” આ ૭૩ મૂળરાજને રાજ્યાભિષેક સં. ૯૯૮ માં થયો એ મતને સામાન્ય રીતે એકાદ પ્રત શિવાય (જુએ મૂળ પૃ. ૨૪ ટિ. ૧) બધી પ્રતેને તથા પાછળના કુમારપાલ પ્રબંધ વગેર ગ્રે શેને ટેકો છે; માત્ર વિચારશ્રેણીમાં સં. ૧૦૧૭ માં રાજ્યાભિષેક થયે એમ કહ્યું છે. પણ સિદ્ધરાજને હમણાં મળી આવેલો લેખ જોતાં સં. ૯૯૮ ની સાલ જ માનવી યોગ્ય છે. ( જુઓ પૃ. ૪) ૨૩ મો પ્રબંધ જિનમંડનગણના કુમારપાલ પ્રબંધમાં પણ ઉપર પ્રમાણે મળે છે. ૭૪ સપાદ લક્ષ એટલે સવાલીક પ્રદેશ, એજ શાકંભરી કે સાંભર, પાછળથી આ રાજાએ અજમેરના ચેહાણ રાજાઓના નામથી ઓળખાય છે. મૂળરાજ ઉપર ચડી આવનાર સપાદલક્ષીય રાજાનું નામ પ્ર. ચિં. માં આપ્યું નથી; પણ હમ્મીર મહાકાવ્યમાં વિગ્રહરાજ નામ આપ્યું છે. વિ. સં. ૧૦૩૦ને શાકંભરીના એક વિગ્રહરાજનો લેખ મળે છે જુઓ E. I. Vol 11 p. II6) માટે એ વિગ્રહરાજ જ મૂળરાજ ઉપર ચડી આવ્યો હોવાનો સંભવ છે. ૭૫ તિલંગ દેશ તે આજે પણ એજ નામથી ઓળખાય છે. મૂળરાજના વખતમાં છેલ્લા રાષ્ટ્રકુટ રાજાને હરાવીને ઈ. સ. ૯૭૨ (વિ. સં. ૧૦૨૮ ) માં માન્ય ખેટમાં તૈલપે ચાલુક્યવંશનું રાજ્ય સ્થાપ્યું. હવે બારપ નામને લાટને ચાલુક્યવંશી રાજા (કે તૈલપને સામંત) મૂળરાજના વખતમાં લેવાનું બારપના પાત્ર કીર્તિવર્માના શક, ૯૪૦ (વિ. સં. ૧૦૭૪) ના લેખથી અનુમાન થાય છે (જુઓ પ્રાચીન લેખમાળા.) આ બારપે લાટમાં પોતાની સ્વતંત્રતા રાખીને તૈલપનું આધિપત્ય સ્વીકાર્યું હોય તો પ્ર, ચિ. નું ઉપલું કથન, હેમચંદ્ર તે વાટેશર કહે છે તે અને કીર્તિકૈમુદીનું લાગેશ્વરને સેનાપતિ એ રીતનું કથન, ત્રણેનું સમાધાન ન થઈ શકે છે. સકત સંકીર્તનમાં કાન્યકુબજ રાજાને દંડનાથ બાપને કહ્યો છે, તે તો ભૂલ જ લાગે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ વનરાજદિ ચાપત્કટ વંશ ૪૫ રીતની તેમની સલાહ સાંભળીને શ્રીમૂળરાજે કહ્યું કે “લોકમાં, ભાગી ગયો એમ નહિ કહેવાય શું ?” ત્યારે તેઓએ જવાબ આપ્યો કે (૨૩) ઘેટે પાછો વળે છે તે મારવા માટે, અને સિંહ પણ શિકાર ઉપર) કોપથી કૂદકે મારવા છે ત્યારે શરીરને સંકોચે છે, માટે હૃદયમાં વૈર ભરેલા બુદ્ધિવાળા માણસે પોતાના વિચારો તથા પિતાની હિલચાલ છુપાં રાખે છે અને કાંઈ પણ ન ગણકારતાં સહન કરી જાય છે. –વખત જાળવી જાય છે. આ પ્રમાણેના તેઓનાં વચનથી શ્રીમૂળરાજ ૭૬ કંથાર્ગમાં ભરાઈ બેઠે. પછી શ્રી સપાદલક્ષના રાજાએ ગૂર્જરદેશમાં જ ચોમાસું વીતાવ્યું અને નવરાત્ર આવતાં લશ્કરની છાવણીની જગ્યામાં જ શાકંભરી નગરની રચના કરી ત્યાં જ ગોત્રદેવીને લઈ આવી ત્યાં જ નવરાત્ર ઉજવવાનો આરંભ કર્યો. શ્રીમૂળરાજે આ વાત સાંભળી ત્યારે મંત્રીઓ આમાં નિરૂપાય છે એમ જાણી લીધું પણ પિતાની જ બુદ્ધિ એ વખતે પ્રદીપ્ત થઈ જવાથી તેને અનુસરી રાજ્ય તરફથી લહાણું (ભેટ) મોકલવાનો આરંભ કરીને (એ બહાને) ચારે તરફથી બધા સામંતને રાજાજ્ઞાથી બેલાવ્યા. અને ફૂટ (છૂપા સાંકેતિક લેખ) તથા છુપાં ખરોને લગતા ખાતાના અધિકારી–પંચોલી મારફત બધા રાજપુત્રોને તથા પાયદળને, તેમના કુળ અને ચારિત્ર્ય તરફ ધ્યાન : ખેંચી તથા યથાયોગ્ય દાનાદિથી ખુશ કરી, અમુક વખતે તૈયાર રહેવું એમ જણાવી એ બધાને સપાદલક્ષના રાજાના તંબુની આસપાસ ગોઠવી દીધા. અને નક્કી કરેલે દિવસે મુખ્ય સાંઢણ ઉપર ચડી સાંઢણુની ખબર રાખનાર માણસને સાથે લઈ (રાતોરાત) લાંબી વાટ કાપી નાખીને હેફાટતાં જ એકાએક કોઈના કળવામાં આવ્યા વગર સપાદલક્ષના રાજાની છાવથીમાં પેશી ગયો અને પછી સાંઢણી ઉપસ્થી ઉતરી, હાથમાં તરવાર લઈ એકલો શ્રીમૂળરાજ સપાદલક્ષ રાજાના દ્વારપાળ પાસે પહોંચી ગયો અને તેને કહ્યું કે “ અત્યારે તમારા રાજા શું કરે છે ? જા, તારા ઘણીને કહે કે શ્રીમૂળરાજ રાજકારમાં પેસે છે ” એમ કહેતાં જ દ્વારપાળને પિતાના બાહ દંડથી ધક્કો મારી, બારણામાંથી ખસેડી, “આ શ્રીમૂળરાજ પોતે જ બારણામાં પેસે છે” એમ દ્વારપાળ કહેતે હતું, ત્યાં તે તંબુની અંદર પેસીને તે રાજાના પલંગ ઉપર પતે બેસી ગયે. ભય ભ્રાન્ત થયેલા તે રાજાએ એક ક્ષણ તે મૌન ૭૬ કંથાર્ગ તે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ કંથકોટને કીલ્લો ( જુઓ રાસમાળા આવૃત્તિ ત્રીજી પૃ. ૫૯ કિ. ૧) Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી રાખ્યું, પછી જરાક બીકને ખંખેરીને “શું તમે જ મૂળરાજ છે ?” એમ પૂછ્યું. ત્યારે મૂળરાજે સ્પષ્ટ કહ્યું કે “હા.” આ વાત સાંભળી જ્યાં પ્રસંગને યોગ્ય કાંઇક બોલવા જાય છે ત્યાં પહેલેથી જેને સંકેત ગોઠવી રાખ્યા હતા તે, મૂળરાજના ચાર હજાર પાયદળે તબુને ઘેરી લીધો. પછી મૂળરાજે તે રાજાને કહ્યું કે “ આ પૃથ્વીના પડ ઉપર મારી સામે યુદ્ધમાં ઉભે રહે એવો કોઈ યુવીર રાજા છે કે નહિ એમ હું વિચાર કરતો હતો ત્યાં મારી ઈચ્છાને અનુસરતા તમે આવી પહોંચ્યા. પણ ખાવા જતી વખતે જેમ (કાળીઆમાં) માખી આવી પડે તેમ તિલંગદેશના તૈલપ નામના રાજાનો સેનાપતિ મને જીતી લેવા આવ્યા છેતેને શિક્ષા કરી લઉં, ત્યાં સુધી તમારે મારા ઉપર પછવાડેથી હુમલો ન કરવો એમ તમને આગ્રહભરી વિનતિ કરવા આવ્યો છું. ” મૂળરાજે આમ કહ્યું ત્યારે તે રાજાએ જવાબ આપ્યો કે “તમે જે કે રાજા છે છતાં સામાન્ય પાયદળ પેઠે જંદગીનું જોખમ ન ગણીને આ રીતે એકલા શત્રુના ઘરમાં પેસે છે તેથી તમારી સાથે હવે મારે જીદગીના છેડા સુધી સંધિ જ રહેશે” તે રાજાએ એમ કહેતાં એવું ન બોલો” એમ તેને રોકીને, તેણે જમવા માટે નિમંત્રણ આપ્યું તેની તિરસ્કારથી ના પાડીને, હાથમાં તરવાર લઈ મૂળરાજ ઉભો થઈ ગયો. અને સાંઢણ ઉપર ચઢી તે લશ્કરથી વીંટાઈને સેનાપતિ બારપના લશ્કર ઉપર તુટી પડે. અને તેને મારીને તેના દશહજાર ઘેડાઓને તથા અઢાર હાથીઓને લુંટી લઈ જ્યાં મુકામ કરે છે ત્યાં જાસુસએ આ ખબર આપવાથી સપાદલક્ષને રાજા ભાગી ગયો.૮ રાજાએ શ્રીપાટણમાં મૂળરાજવસહિકા કરાવી. અને મૂળદેવ સ્વામીનું મંદિર કરાવ્યું. અને દર સોમવારે શ્રી મેશ્વર પાટણની યાત્રા કરવા૭૯ શિવભક્તિથી મૂળરાજ જતો હતો એટલે તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા સેમ ૭૭ કૂવવ્યથા વાળા વાક્યને અર્થ ટેનીના કે રા. દી. શાસ્ત્રીના ભાષાંતરમાં સ્પષ્ટ નથી. ૭૮ સપાદ લક્ષના રાજાએ મૂળરાજ ઉપર ચડાઈ કર્યાને હેમ કે તે બીલકુલ ઉલ્લેખ નથી કર્યો. જિનમંડનગણિએ પણ એ વાત નથી નેધી. સુકૃતકાર્તિકલોલિની, કીર્તિ કામુદી, વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ, કે સુકૃત સંકીર્તનમાં પણ એ વાતને ઉલ્લેખ નથી. પણ બારપ ઉપર મૂળરાજે પોતાના પુત્ર ચામુંડને મેકલ્યાની લાંબી કથા હેમચઢે કહી છે (જુઓ દ્વયાશ્રય સ. ૬) અને કીર્તિ કોમુદી, સુ. કી. ક, સુ. સં. વ. તે. પ્ર. વગેરેમાં બારપને મૂળરાજે હરાવ્યાની વાત ટૂંકામાં નેધેલી છે. વસંત વિલાસમાં તે મૂળરાજના એકેય યુદ્ધનું સ્પષ્ટ કથન નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વનરાજાદિ ચાપોત્કટ વંશ નાથે ઉપદેશ આપે તથા પિતે મંડલી નગરમાં પધાર્યા, અને તે રાજાએ ત્યાં મૂલેશ્વરનું મંદિર કરાવ્યું.૮૦ અને તેનાં દર્શન કરવાના ઉત્સાહથી હમેશાં જતા મૂળરાજને તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા શ્રી સોમેશ્વરે “હું સમુદ્ર સાથે તારા શહેરમાં આવીશ” એમ કહીને શ્રીઅણહિલપુરમાં પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, અને શિવ સાથે સાગર પણ આવેલો હોવાથી પાટણનાં બધાં જલાશનાં પાણી ખારાં થઈ ગયાં. રાજાએ ત્યાં (પાટણમાં આવેલા સોમેશ્વર માટે ) ૮૧ત્રિપુરૂષપ્રાસાદ નામનું મંદિર કરાવ્યું. પછી એ મંદિર માટે યોગ્ય તપસ્વી પુજારી (ચિન્તાયક-મઠપતિ પેઠે મંદિરનો સર્વાધિકારી) ની શોધ કરતાં સરસ્વતી નદીને કાંઠે એકાંતરા ઉપવાસ કરી પારણામાં કઈ ને કહ્યા વગર ભિક્ષામાં જે મળી જાય તેના પાંચ ગ્રાસ (કાળીઆ) લેવા, એ નિયમ પાળનાર કંથડી નામના તપસ્વીની વાત સાંભળી. એટલે તેને નમસ્કાર કરવાના હેતુથી રાજા ત્યાં ગમે ત્યારે તેને એકાંતરા તાવની ટાઢ ચડેલી તે ટાઢને તેણે પોતાની કંથામાં મુકી, એ જોઈને રાજાએ પૂછયું કે કથા ધ્રુજે છે કેમ ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “રાજા સાથે હું વાત કરી શકું એમ નહોતું. એટલે આ કન્યામાં જવરને મુક્યો છે. બ૮૨ આ સાંભળીને રાજાએ પૂછ્યું કે “જે આટલી બધી તમારામાં શક્તિ છે તે પછી તાવને તદ્દન કેમ રેકતા નથી ?” તપસ્વીએ જવાબ આપ્યો કે – ૭૯ દર સોમવારે સેમિનાથ જવાની અસંભવ જેવી વાત હયાશ્રય તથા કી. કે. માં નથી. ફક્ત સુકૃત સંકીર્તન (સ. ૨ શ્લો. ૩) માં તથા વસંતવિલાસ (સ. ૩ ૬) માં છે. ૮૦ આ મંડલી ગામ વહેલાં કહેલ વઢીઆર પ્રદેશમાં જ આવ્યું છે અને એ મંડલી ગામમાં સ્થાપેલ મૂળનાથદેવને કઈ નામનું ગામ મૂળરાજે વિ. સં. ૧૦૪૩ માં આપ્યાના લેખવાળું દાનપત્ર મળ્યું છે (જુઓ I. A. Vol VIમાં બુલ્હરે છપાવેલાં ૧૧ તામ્રપત્રોમાં પહેલું.) માટે પાટણમાં એક જૈન મંદિર તથા એક શિવમન્દિર કરાવ્યાની તથા તે ઉપરાંત ત્રિપુરુષ પ્રાસાદ બંધાયાની મેરૂતુંગની વાત સાચી હોકે બેટી પણ આ મંડલી ગામમાં મૂલેશ્વરના મન્દિરની વાત ઐતિહાસિક હકીકત છે. ૮૧ સ. સ. માં તથા સુ. કી. ક. માં ત્રિ પુરુષ પ્રસાદ કે ત્રયીદેવગૃહ બંધાવ્યાની વાત છે (સ. ૨. લે. ૪ તથા . ૨૩) ૮૨ યોગ શક્તિથી આ રીતે કથા - ઓઢવાની ધાબળી કે ગોદડીમાં તાવ મુકયાની અને તે વ્રજવાની વાત ઘણુ તપસ્વીઓ વિષે ચાલે છે. મેં વર્ષો પહેલાં એક આધુનિક તપસ્વી વિષે આવી જ વાત સાંભળેલી, ત્યારે પ્ર. ચિં, નો આ વાત વાંચી નહોતી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રબંધ ચિંતામણી (૨૪) પૂર્વનાં સંચિતથી જે કાંઈ રે મને આવવાના હોય તે ભલે આવે, કારણ કે શંભૂનાં તે પરમ પદમાં (કર્મનાં) કણમાંથી છુટા થઇને જવા ઈચ્છું છું, શિવપુરાણમાં કહેલાં આ પ્રમાણેનાં વચનો પાઠ કરનાર અને “ન ભોગવેલું કર્મ ક્ષીણ થતું નથી” એમ જાણનાર હું આ રોગને કેમ છોડું ? આ રીતે તેણે કહ્યા પછી ત્રિપુરૂષધર્મસ્થાનના પૂજારી તરીકે રહેવાની તેને રાજાએ વિનતી કરી. (૨૫) (રાજ્યના ) અધિકારથી ત્રણ માસમાં અને મઠપતિપણાથી ત્રણ દિવસમાં (નરક મળે છે); પણ તરત નરકમાં જવાની ઇચ્છા હોય તે એક દિવસ માટે પુરોહિત થવું. આ પ્રમાણે સ્મૃતિ વાક્ય જાણવા છતાં અને તારૂપી વહાણવડે સંસારરૂપી સમુદ્રને તરી ગયા પછી હવે શું ગાયની ખરીના ખાડામાં ડુબી મરું ?” એ રીતે રાજાને ના પાડી. ત્યારે રાજાએ એક જાતની રોટલી (વંશ) માં તામ્રશાસન ૮૩વટીને તે પાંદડાં વચ્ચે રાખીને ભિક્ષા માટે આવેલા તે તપસ્વીને આપ્યું. આ વાત જાણ્યા વગર જ તે ત્યાંથી પાછા વળ્યા, ત્યારે પહેલાં સરસ્વતીના પ્રવાહમાં તે તપસ્વીને જવા માટે જે પ્રમાણે રસ્તો થઈ જતો તે પ્રમાણે રસ્તે ન થયું. ત્યારે જન્મથી આરંભી તે દિવસ સુધીનાં પિતાનાં દૂષણે વિચારી જેમાં અને છેવટ તાજી ભિક્ષામાં કાંઈ દોષ હોય તો તે જાણવા તેમાં જોયું ત્યાં તામ્રશાસન દીઠું. આ પછી તે તપસ્વીને ક્રોધ થયો છે એમ જાણી તેની પાસે જઈ રાજાએ તેના સાંત્વન માટે વિનયવાળાં વાકયો કહેવા માંડયાં; ત્યારે તેણે “મેં જમણે હાથે તમારું તામ્રશાસન લીધું તે ફેક કેમ થાય?” એમ કહીને વયજલ્લદેવનામને પિતાને શિષ્ય રાજાને સે. તે વયજલ્લદેવે “હમેશાં શરીરે ચોળવા માટે ૩ર તેલા ઉચું કેસર, ૧૬ તલા કસ્તુરો, ચારતેલા કપુર, તથા બત્રીશ વારાંગનાઓ, અને ગામ સાથે વેત છત્ર એટલું જ આપે તે પૂજારીપણું કબુલ કરું.” એમ કહ્યું. ત્યારે રાજાએ એ બધું કબુલ કરી ત્રિપુરૂષધર્મસ્થાનમાં તપાવી સ્વામી તરીકે તેને અભિષેક કર્યો. તે કંકરૌલ નામથી ૮૩ દાન આપતાં રાજાઓ તે દાનને લેખ જે ત્રાંબાનાં પતરાં ઉપર કરી આપતા તે લેખવાળાં પતરાને તામ્રશાસન કહેતા. જાને ઈતિહાસ ઉકેલવામાં આવી તામ્રશાસનેએ ઘણું મદદ કરી છે. : - Page #70 -------------------------------------------------------------------------- ________________ લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રમધ ૪૯ પ્રસિદ્ધ થયા. અને ઉપર પ્રમાણે ભેગા ભાગવતા ઢાવા છતાં તે નિષ્કપટ બ્રહ્મચર્ય પાળતા હતા. એક વખત રાતમાં મૂળરાજની રાણીએ તેની પરીક્ષા જોવાના પ્રયત્ન કર્યો. ત્યારે તેણે પોતાના મેઢાની પાનની પીચકારી મારીને તેના શરીરમાં કાઢને રાગ ઉત્પન્ન કર્યાં. અને જ્યારે રાણીએ ક્ષમા માગી તેના ક્રોધ શાંત કર્યાં ત્યારે પેાતાને શરીરે ચાળેલા લેપ તેને શરીરે ચાળાવી તથા ન્હાયેલા પાણીવડે ન્હેવરાવી તેને સાજી કરી. (૫) લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રાધ ૨૬ વ્હેલાં કાઇક પરમારકુળમાં કીર્તિરાજ નામના રાજાને કામલતા નામની પુત્રી હતી, તે બાળકપણમાં સખીએ સાથે એકાદ મંદિરના આંગણામાં રમતી હતી, ત્યારે રમતમાં, સખી પરસ્પર વર પસંદ કરવાનું કહેવા લાગી. ( અને ખીજી સખીઓએ મંદિરના રંગ મંડપના થાંભલાઓને પેાતપેાતાના વર ઠરાવ્યા ) ત્યારે એક ચાંભલાને કામલતાએ વર તરીકે પસંદ કર્યાં પશુ તે થાંભલાની પછવાડે પુલડ નામના ગેાવાળ અજાણતાં સંતાયેલા તે કાં ાર અંધકારમાં દીઠું નહિં અને કામલતાએ તેને જ વર તરીકે પસંદ કર્યો. આ પછી કેટલાંક વર્ષોં વહી ગયાં અને તે કામલતા માટે મેટા મેાટા કુળના વરા તેના બાપે જોવા માંડયા ત્યારે પતિવ્રતાવ્રત પાળવાના પોતાના આગ્રહ માબાપને જણાવી દ્રઢતા રાખી તે (પુલડા)ને જ કામલતા પરણી. આના પુત્ર તે લાખાક૪ તે કચ્છ દેશના રાજા થયા. તેણે પ્રસન્ન કરેલા યો રાજના વરદાનથી તે પ્રાપ્તથી હારે નહિ એવા થયા હતા. તેણે અગીઆર ૮૪ ૭ દેશના રાજાઓની મૂળરાજના સમયની વંશાવળી ચાસ મળતી નથી, (જુઓ ગુજરાતનાં તીસ્થાના પૃ. ૧૮૩) લાખા નામના એક કરતાં વધારે રાજાએ થયા લાગે છે. વાખાના જન્મની મેરૂતુંગે ઉપર આપેલી કથા તા દંતકથા જ લાગે છે, પણ કચ્છના રાજાએ મૂળ ગાવાળ-કદાચ પ્રાચીન આભીરાના વરાજો હાય એટલા ઐતિહાસિક તક માટે આ દંતકથા આધાર રૂપ થાય એવી છે, ચ્છ કાઠીઆવાડના નડેજાએ પેાતાને યાદવ ગણે છે તેને ખુલાસા પથ્ આ રીતે થઈ શકે છે. (જુએ મારા યાદવ કુળ નામને લેખ જે નડીઆદની સાહિત્ય પરિષદમાં આપેલા અને વસંત ૧૯૮૫ ચૈાધના તથા તે પછીના અકામાં છપાયા છે.) ક્રુચ્છના ભાટા લાખાની ઉત્પત્તિ ઉપરથી જુદી રીતે કહે છે. (જુએ રાસમાળા ત્રીજી આવૃત્તિ ભા. ૧ પૂ. ૬૯ ૮, ૨, ) લાખાની ઉત્પત્તિ ગમે તેમ હે। પછ્ મૂળરાજના વખતમાં કચ્છના રાજાનું નામ લાખા ફુલાણી હતું અને તેને મૂળરાજે હરાવેલે એટલી વાતમાં યાશ્રય ( સ. ૫ શ્લા, ૧૨૭ ). કી, મૈી. ( સ, ૨ શ્લા, ૪-૫), સુ. સ'. (સ. ૨ શ્લેા. ૬ ) અને સુ, કી. ક. ( લેા. ૨૪ )ના મેરૂતુંગને ટેકા છે, ७ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રબંધ ચિંતામણી વાર મૂળરાજના સૈન્યને ત્રાસ પમાડો. પછી એક વખત લાખો “કપિલકોટના કીલ્લામાં હતું ત્યારે મૂળરાજે જાતે તેને ઘેરો ઘાલ્યો. ત્યારે કયાંક હલ્લે કરવા મેકલેલે પિતાને મહેચ નામને અતિ સાહસિકસેવક પાછો આવી જાય તેની તે ( કચ્છના રાજા) વાટ જોવા લાગ્યા. આ વાતની મૂળરાજને ખબર પડી જવાથી તેના આવવાના રસ્તાઓ મૂળરાજે રોકી દીધા. હવે પિતાનું કાર્ય પૂરું કરીને તે માટેચ પાછું આવતું હતું, ત્યારે તેને રોકી મૂળરાજનાં માણસેએ હથી છેડી દેવાનું કહ્યું. ત્યારે તેણે પિતાના ધણીના કામને ટેકે આપવા માટે (અપમાન ગળી જઈ ) હથીઆરે છેડી દઈ, લડવા માટે તૈયાર થયેલા લાખા પાસે આવી તેને પ્રણામ કર્યા. પછી યુદ્ધમાં– (૨૬) જો ઉગીને–છતા થઈને (શત્રુઓને) તાપ ન દેખાડે છે તે એને હલકે જાણે એમ લાખો કહે છે. છેવટ તે આઠે કે દશ એમ ગણ્યા દિવસે જ (વધારે જીવવાના) મળે. - આવાં બે વાક બેલ તથા મહેચ સેવકે ઉગ્રવૃત્તિ દેખાડીને સાહસ કરવા જેને ખૂબ પાને ચડાવેલે, એવો લાખે મૂળરાજ સાથે કંઠયુદ્ધમાં ઉતર્યો. પણ ત્રણ દિવસના યુદ્ધ પછી મૂળરાજને આ ( લાખે ) છતી શકાશે નહિ એમ સમજાવાથી, ચોથે દિવસે તેણે સોમેશ્વરનું સ્મરણ કર્યું અને પિતામાં રૂદ્રને અંશ અવતરવાથી ( તેના બળથી ) મૂળરાજે લાખાને મારી નાખ્યો. પછી લડાઈમાં જમીન ઉપર પડેલા તે લાખાની પવનથી હલતી મૂછને મૂળરાજે જ્યારે પગ અડાડ ૮૬ ત્યારે લાખાની માએ તારો વંશ સૂતા (કોઢ) રોગથી મરણ પામશે એ રીતે શાપ આપે. (૨૭) જેણે પિતાના પ્રતાપરૂપી અગ્નિમાં લક્ષ (લાખાને તથા એક લાખ એ પ્રમાણે બે અર્થ છે) હેમ કર્યો અને તેની રાણીઓનાં આંસુઓનાં જુદાં જુદાં ટીપાંઓને પકડવાનું સૂત્ર બનાવ્યું. ( મતલબ કે આંસુઓની અવિચ્છિન્ન ધારા ચાલી). ૮૫ કચ્છમાં ભુજ તાલુકાનું હાલનું કેરે ગામ તે જૂનું કપિલકોટ એમ ૨. ઉ. કહે છે. રાસમાળા ત્રી. આ. ભા. ૧ પૂ. ૭૦ ટિ.) ૮૬ આ રીતે મરેલા લાખાની મૂછને પગ અડાડવાની વાત હેમચઢે કે મેરૂતુંગ પહેલાંના કેઈએ નથી લખી, તેમ જ એ જોઈને લાખાની માએ વૃતા રોગથી તારે વંશ મરશે' એ શાપ આપ્યાની વાત પણ પહેલી મેરૂતુંગે અહીં લખી છે અને તેને કુમારપાલના ચરિત્રમાં ઉપયોગ કર્યો છે. જિનમંડન ગણિએ પ્ર. ચિ.ની આ કથા ઉતારી છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રય it ૫૧ (૨૮) એકાએક માટી લાંખી જાળમાં આવેલા કચ્છપલક્ષ ( એક લાખ કાચબા તથા કચ્છના લાખા )ને મારીને લડારૂપી સમુદ્રમાં તેણે ( મૂળરાજે ) માછીમારપણું બતાવ્યું. આ રીતે લાખાની ઉત્પત્તિ અને મરણના પ્રબંધ પૂરા થયા.૮૭ (૨૭) જેણે બળવાનેાતે જીતી લીધેલા તે અલિઅસુરમાં ત્યાગરૂપી વેલના પૃથ્વીમાં જન્મ થયા ( ખી વવાયું ), દધીચીમાં તે ત્યાગરૂપી વેલનાં મૂળ દ્રઢ થયાં, રામમાં એ વેલને કાંટા ફુટયા, સૂર્ય પુત્ર કર્ણ )માં તે વેલને શાખા ઉપશાખાઓ ફુટી, નાગાર્જુનમાં તેને કાંઇક કળાએ ખેડી, વિક્રમાદિત્યમાં એ વેલને કુલ આવ્યાં પણ હે મૂળરાજ, તું દાનેશ્વરીમાં, એ ત્યાગ વેલને મૂળથી કૂળ આવ્યાં. ૩૦ તમારા શત્રુઓના મહેલે ( મહેલેનાં ખંડેરા ) જે ચેામાસામાં વરસાદનાં પાણીથી ન્હાયા છે, પછી ( સ્થળે સ્થળે) દૂર્વા પુટી નીકળી છે તેથી કુશ ધારણ કરેલ હેાય એવા લાગે છે, પાણી ચાલવાના રસ્તાઓમાંથી પડતાં પાણીથી નિવાપાંજલિ આપીને, પડતી ભીંતાના પોંડાએ (કટકાઓ )ને ન્હાને પેાતાના ધણીના પ્રેતને હંમેશાં પીંડ આપવાની ( શ્રાદ્ધની ) ક્રિયા કરે છે.૮ આ રીતે તે રાજાએ પંચાવન વર્ષ સુધી નિષ્કંટક સામ્રાજ્ય કર્યું. પછી (એક દિવસ) સાંજની આરતીને વિધિ પૂરો થયા પછી, રાજાએ પેાતાના મુખવાસ માટેનું પાન કૃપા કરીને એક વંઠ ( સેવક )ને આપ્યું, અને તેણે હાથમાં લઇ જોયું ત્યાં તેમાં ઝીણાં જન્તુએ જોવામાં આવ્યાં, એ વાતનું તત્ત્વ ( એ ખરાબ ચિન્હ છે એમ ) જાણીને વૈરાગ્યથી સંન્યાસ લને, જમણા પગના અંગુઠાને અગ્નિ લગાડીને, ગજ ( હાથી ) દાન વગેરે મહાદાને આપતાં આપતાં આઠ દિવસમાં— (૩૧) સંયમની કેળવણીને જેનું મન વશ છે એવા તેણે પગને લાગેલા અને જેનાં ધુમાડા તથા વાળા ઉંચાં જાય છે એવા અગ્નિને પણુ સહન ૮૭ મૂળરાજે ઉપર પ્રમાણે સ્વતંત્ર રીતે કચ્છમાં જ કચ્છના રાજા લાખા સાથે યુદ્ધ કરીને તેને માર્યો હતા એમ મેરૂતુંગે લખ્યું છે. પણ હેમચંદ્ર સૈારાષ્ટ્રના રાજા સાથેની લડાઇમાં લાખા સારાષ્ટ્રના રાજાના પક્ષમાં ઘડવા આવેલા ઢાવાથી તેને મૂળરાજે માર્યા એમ કહે છે, ૮૮ આ સુભાષિતમાં મૂળરાજને દાનેશ્વરી કહેલ છે એ કથનને એનાં દાનપત્ર તથા ખીન્દ્ર ઉત્કી લેખા ટકા આપે છે. આ સુભાષિત ખાસ મૂળરાજને જ લાગુ પડતું હેય એવું નથી, શા ધર પદ્ધતિ જેવા સુભાષિત સંગ્રહમાં પણ મળે છે (જીએ મૂળ પૃ. ૨૯ ટિ. *). Page #73 -------------------------------------------------------------------------- ________________ પર પ્રમ'ધ ચિ'તામણી કર્યાં. વળી જેણે સૂર્યના મંડળને પણ ભેદ્યું તેની આગળ ખીજા પ્રતાપીની તે વાત જ શું ?૮૯ આવાં આવાં સ્તુતિ વચનાથી જેનાં વખાણ થતાં હતાં, તે મૂળરાજ સ્વર્ગમાં ગયા. સં. ૯૯૮ થી પંચાવન વર્ષ સુધી મૂળરાજે રાજ્ય કર્યું. આ પ્રમાણે મૂળરાજપ્રબંધ પૂરો થયેા. ૨૮ સે. ૧૦૫૩ થી ૧૩ વર્ષ સુધી શ્રીચામુંડરાજે રાજ્ય કર્યું. પછી સ. ૧૦૬૬ થી છ મહિના સુધી વલ્લભરાજે રાજ્ય કર્યું, પછી સં. ૧૦૬૬ થી ૧૧ વર્ષ અને છ માસ સુધી શ્રીદુલભરાજે રાજ્ય કર્યું. તે રાજાએ શ્રી પાટણુમાં દુર્લભ સરોવર બંધાવ્યું. આ દુર્લભરાજને મદનશંકર તથા જગરુંપણુ એ પ્રમાણે એ બિરૂદા હતાં.૯૦) ૮૯ મૂળરાજ છેવટ શ્રીસ્થળમાં જઇને જાતે ખળી મુએ એમ હ્રયાશ્રયમાં હ્યુ છે, ( સ, ૬ àા. ૧૦૭ ) અને વસતવિલાસમાં તે આજ ક્ષેાક મળે છે, ( સ. ૩ Àા, ૭). જિનમ ડનગણિએ પણ જાતે જમણા પગને અંગૂઠે આગ લગાડીને અઢાર પ્રહરમાં બળી મુદ્રે એમ કહ્યું છે. · ૯૦ અમુક હાય પ્રતમાં તથા વ્હેલાં છપાયેલી પ્રતમાં જે પાઠ છે. ( જીએ મૂ. પૃ. ૨૯ .િ ૪) તે પ્રમાણે સ'. ૧૦૫૦ (૧૨)ના શ્રવણ સુદિ ૧૧ વાર શુક્ર પુષ્યનક્ષત્ર અને વૃષલગ્નમાં શ્રીચામુંડરાજ ગાદી ઉપર બેઠા, આણે પાટણમાં ચંદનાથદેવ તથા ચાચિગેશ્વરનાં શિકરાવ્યાં, સ. ૧૦૬૫ આશ્વિન સુદી પ સેામવાર સુધી ૧૩ વર્ષી ૧ માસ અને ૨૪ દિવસ તેણે રાજ કર્યું. પછી સ. ૧૦૬૫ આશ્વિન સુદિ ૬ મગળવારે જ્યેષ્ઠા નક્ષત્ર અને મિથુન લગ્નમાં શ્રીવદ્લભરાજ ગાદી ઉપર બેઠે, આ રાજાનું માળવા દેશમાં ધારાના કિલ્લાને ઘેરો ઘાલતાં શીળીના રાગથી મરણ થયું, અને રાજટ્ટમન શંકર તથા જગજી પણ એ પ્રમાણે તેનાં ખરૂદો હતાં, સ. ૧૦૬૫ ચૈત્ર સુદિ ૫ સુધી ૫ મહિના અને ૨૯ દિવસ તેણે રાજ્ય પછી સ. ૧૦૬૫ ચૈત્ર શુદિ ૬ વાર ગુરૂ અને ઉત્તરાષાઢા નક્ષત્ર અને માર લગ્નમાં તેના ભાઈ દુર્લભરાજને રાજ્યમાં અભિષેક થયા. આણે શ્રીપત્તનમાં ઘટિકાગૃહ, દાનશાળા અને હાથીખાનાં સાથે સાત માળનું ધવલ ગૃહ કરાવ્યું. અને પેાતાના ભાઈ વલ્લભરાજના ધ્યેય માટે મનશંકર પ્રાસાદ તથા દુર્લભ સરાવર કરાવ્યાં. મેરૂતુંગ પાતે જ વિચાર શ્રેણીમાં લખે છે કે સ', ૧૦૫૨ ના વર્ષોંમાં વધુસરાજ ગાદીએ બેઠા અને તેણે ૧૪ વર્ષ રાજ્ય કર્યું. અને પછી સ. ૧૦૬૬ માં ગાદીએ બેઠેલા તેના ભાઈશ્રી દુર્લભરાજનું રાજ્ય બાર વર્ષં રહ્યું, ( સરકારી પ્રત I. A. Vol VI. p. 21+ માંનેા ઉતારા ) જિ, મ, ગણિના કુમારપાલ પ્રખધમાં તે પ્ર. ચિ. ના ઉપર આપેલા વચનના ઉતારા મળે છે. ચામુંડે (સ. ૧૦૫૩થી એમ નથી કહ્યું પણુ) ૧૩ વર્ષ, Page #74 -------------------------------------------------------------------------- ________________ લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રધ ૫૩ ૨૯ પછી પેાતાના ભાષના પુત્ર ભીમના રાજ્યમાં અભિષેક કરીને તીર્થંપાસનાની વાસનાથી દુર્લભરાજ જાતે વારાણસી તરફ જવા નીકળ્યા, રસ્તામાં માલવ મંડળ પહેાંચતાં, તેના મહારાજા શ્રીમુંજે “છત્ર ચામર વગેરે રાજ ચિહ્નો મુકીને બાવા ( કાર્પેટિક )ના વેષે આગળ જાવ અથવા યુદ્ધ કરા” એમ કહેવાથી, ધર્મમાં વિઘ્ન આવ્યું એમ જાણીને એ સમગ્ર વૃત્તાંત શ્રીભીમ રાજાને કહેવરાવી ખાવાને વેષે તીર્થમાં જઇ પરલેાકની સાધના કરી, મરણ પામ્યા. ત્યારથી માળવાના રાજાએ સાથે ગુજરાતના રાજાઆને મૂળ વિરોધ થયેા.૯૧ વર્તુભરાજે છ માસ અને કુ ભરાજે ૧૧ વ છ માસ રાજ્ય કર્યું એટલું કહ્યુ છે. રત્નમાળમાં તથા પ્રવચન પરીક્ષામાં પણ આજ પ્રમાણે છે. ચામુંડ વિષે સુ. સ., સુ. કી, ક, કી. કૈ, વ. વિ. વગેરેમાં ખાસ કાંઇ નથી કર્યું, પણ ચાઅમાં કેટલું પ્ર. ચિં‚ થી ન્રુદું' છે, ખારપ ઉપર ચામુંડને મૂળરાજે મેકલેલા. એતે ઉપર કહ્યું જ છે. ખીન્તુ તી ચાત્રા કરવા કાશી તરફ જતા કુ ભરાજનાં છત્ર ચામરાદિ લઇ લીધાનું મેરૂતુરંગ કહે છે; પણ હેમચંદ્રના ટીકાકાર ચામુંડનાં છત્ર ચામરાદિ માળવાના રાજાએ લઇ લીધાં ( સ, ૭ Āા. ૩૧) અને એજ કારણથી ચામુંડે વલ્લભને માળવા ઉપર ચડાઈ કરવા મેાકલ્યા અને વલ્લભ શીતળાથી મર્યા પછી ચામુંડ ભરાજને ગાદીએ બેસારી પે।તે શુકલતીર્થ માં જઇ રહ્યો, (સ, ૭ શ્લા, ૫૮.) એમ કહે છે. વલ્લભરાજે માળવા ઉપર ચડાઈ કરેલી એટલું તે સુ. સ. ( સ. ૨ મ્હા, ૧૪ ), કી, કૈ. ( સ. ૨ àા ૧૦) અને સુ. કી, (ઝ્યા. ૩૨ ) માં પણ છે. વળી ટિપ્પણીના પાઠ પ્રમાણે જગરું પણ એવું વલ્રભરાજનું બિરૂદ હેાવાનું પણ સુ. સ'. (સ. ૨ àા. ૧૫), વસન્તવિદ્યાસ (સ. ૩ ક્ષેા, ૧૦) સુ. કી. ૪ (શ્વે. ૩૨ ) અને ક્રી. . ( સ. ૨ શ્લો. ૧૧ કી, કૈં, માં જગસ્ક્રેપન એમ શબ્દ છે.) અને હ્રાશ્રયમાં છે. (સ ૭ શ્લા. ૪૨) હ્રયાશ્રયના ટીકા કારે રાજુએ ૧પર વાધની પેઠે તડાપ મારા માટે જગગ્રુપન કહેવાયા એમ ખુલાસા કર્યા છે ( એજન ) અને કી, કૈ, કારે ' વૈરીએનાં શહેરાને ઘેર હાવાથી - એમ ખુલાસા કર્યા છે, વ“ભાજનાં રાજક્રમન (કે મદના કર) બિરૂદને ખીન્ત કાઇએ ઉલ્લેખ કર્યા નથી. વઠ્ઠલરાજને માળવાની ચડાઇમાં વૈદ્યો જેને ન ઓળખી રાક્રયા એવા રોગ થયા એમ હેમચંદ્રે કહ્યું છે, ટીકાકારે શીતળા નામ પાડ્યું છે ( સ. ૭ શ્લા, ૪૩), પાટણની ખાઈની આગળ દુર્લભરાજ રાજાનું સરાવર હતુ' એમ વ. વિ. માં કહ્યું છે. ( સ, ૨ ≥ા, ૪૬ ). ' ૯૧ દુČભરાજનાં છત્ર ચામરાદિ લઈ લેનાર માળવાના રાજાનું નામ મુંજ મેરૂતુ ંગે તથા તેને અનુસરી જિનમ ́ડને પણ આપ્યું છે, પણ અંતે ભૂલ છે. કારણકે મુંજને મારનાર માન્યખેટના વૈદ્યપ વિ. સ. ૧૦૫૩-૫૪ માં મરણ પામ્યા Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી (૬) મુંજરાજ પ્રબંધ, ' હવે પ્રસંગોપાત્ત માલવ મંડળના અલંકારરૂપ શ્રીમુંજ રાજાનું ચરિત્ર નીચે પ્રમાણે (આપીએ છીએ). પહેલાં માલવ પ્રદેશમાં શ્રીપરમારવંશને ૯૨સિંહદના ભટ નામનો રાજા હતા. તે (રાજપાટિકા) છડી સ્વારીમાં ફરતે હતે; ત્યાં શર નામના ધાસના ઝુંડમાં તરતનું જન્મેલું અતિ રૂપાળું બાળક તેના જેવામાં આવ્યું અને તે બાળક ઉપર પુત્ર પ્રેમ થવાથી તેણે તે બાળકને ઉપાડી લઈ રાણીને આપ્યું, અને તેનું મુંજ એવું જન્મ સ્થાન મેગ્ય નામ પાડયું. આ પછી આ રાજાને સીક્વલ નામને પુત્ર થયો. પછી સર્વ ગુણોને સમૂહ જેનામાં એકઠો થવાથી જે ચિત્તાકર્ષક લાગે છે તે મુંજનો રાજ્યાભિષેક કરવાની ઈચ્છાવાળો રાજા તેના (મુંજના) મહેલે ગયે. મુંજે અતિશય નરમ બનીને તથા પિતાની રાણીને ત્રાસનની પછવાડે રાખીને પ્રણામપૂર્વક રાજાને આદરસત્કાર કર્યો. ત્યારે રાજાએ તે પ્રદેશમાં એકાંત જોઇને તેના (મુંજના) જન્મનું વૃત્તાન્ત પહેલેથી સંભળાવીને કહ્યું કે “ તારી ભક્તિથી મને સંતોષ થયું છે તેથી પુત્રને મુકીને તને રાજ્ય આપું છું. પણ આ સીન્થલ નામના ભાઈ સાથે પ્રીતિથી વર્તવું” એમ શીખામણ આપીને તેને અભિષેક કર્યો. પિતાના જન્મની વાત પિતાની રાણું મારફત ફેલાશે એવી શંકાથી તેણે (મુંજે ) પિતાની રાણીને પણ મારી નાખી. પછી પરાક્રમથી જેણે પૃથ્વીને દબાવી છે એવા તથા સર્વ વિધાનના ચક્રવત એવા શ્રીમું જે રૂદ્રાદિત્ય છે, અને ૧૦૫૩ સુધી તે અણહિલપુર પાટણની ગાદી ઉ૫ર મૂળરાજ હતે. એટલે ચામુંડના સંબંધમાં જે આ બનાવ બન્યો હોય તે માળવાને રાજા સિન્દુરાજ હોવો જોઈએ. સિલ્વરાજે લાટ જીત્યાનું નવું સાહસક ચરિત (સ. ૧૦ લો. ૧૭)માં કહ્યું છે. અને દુર્લભરાજના છેલ્લા વર્ષમાં એ બનાવ બન્યો હોય તે ભેજ રાજા હોવો જોઈએ. ભીમને દુર્લભરાજના ભાઈ નાગરાજનો પુત્ર દયામયમાં કહ્યો છે, એટલે પ્ર. ચિં. ની કેટલીક પ્રતમાં દુવભરાજનો પુત્ર કહ્યો છે તે ભૂલ છે. • માળવા સાથે ગુજરાતના રાજાઓને વિરોધ થવાનું કારણ મેરૂતુંગે કચ્યું છે. તે કરતાં જુદું, મૂળરાજના વખતથી અલેલું અને બેય રાજ્યના સીમાડા પાસે પાસે હેવાથી કાયમ ચાલુ રહેલું લાગે છે. ૯૨ માળવાના પરમાર રાજાનું નામ અહીં સિંહદત આપ્યું છે, કેટલીક પ્રતમાં, સિંહભટ તથા શ્રીહર્ષ પણ આપ્યું છે, રત્નમંદિર ગણિએ પણ શ્રી હર્ષ આપ્યું છે. નવ સાહસકચરિતમાં એ રાજાનું નામ સીયક આપ્યું છે અને રાજા મુંજે પિતાના વિ. સ. ૧૦૩૨ના લેખમાં પણ એ જ આપ્યું છે, Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુજરાજ પ્રબંધ ૧૫ નામના અમાત્ય ઉપર રાજ્યની ચિન્તાનેા ભાર નાખી તથા સીંધલ નામના તે ભાઈને, તે તેાફાની ડાઇને આજ્ઞાભંગ કરતા હોવાથી સ્વદેશમાંથી દેશવટા આપૌ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. આ સીંધલ ગૂર્જર દેશમાં આવી ૯૩કાશણંદ નગર પાસે પેાતાનું ગામડું વસાવી દીવાળીની રાતે શિકાર કરવા ગયે. અને ચારાને વર્ષ કરવાની જગ્યા પાસે એક ભૂંડને ચરતા જોઈ, શૂળી ઉપરથી નીચે પડી ગયેલા ચેારના શબ્દને જોયા વગર તેને ગાઠણથી નીચે નાખી દૃષ્ટ ભુંડ ઉપર જેવું બાણુ તૈયાર કર્યું તેવા શમે સંકેત કર્યાં, એટલે શબને હાથે અડતું અટકાવી બાથી તે ભુંડને મારી જેવું ભુંડને ખેંચ્યું તેવું જ શબ ખડખડાટ હસીને ઉભું થઈ ગયું. ત્યારે સીન્ધલે શબને કહ્યું કે તારા સંકેત વખતે ભુંડને ખાણુ મારવું એ શ્રેયસ્કર છે. અથવા બરાબર જોઈને મેં પ્રહાર કર્યાં છે.૯૪ આ પ્રમાણે તેના વાકયથી તે છિદ્ર શેાધતા પ્રેતે તેના નિઃસીમ સાહસથી સંતુષ્ટ થઇને “વર માગી લે” એમ કહ્યું. ત્યારે તેણે મારું બાણુ જમીન ઉપર ન પડે ' એમ માગ્યું. તે ‘ ખીજી વાર વરદાન માગી લે' એમ સાંભળીને મારા ખાહુને બધી લક્ષ્મી સ્વાધીન થાવ ' એમ માગ્યું. ત્યારે તેના સાહસથી ચકિત થયેલા પ્રેતે તારે માળવામાં જવું '' એમ કહ્યું. “ ત્યાં મુંજ રાજાને વિનાશ પાસે આવ્યા છે. છતાં તારે ત્યાં જવું જ; ત્યાં તારા વંશમાં રાજ્ય આવશે. તેને મેાકલેલા સિલ ત્યાં ગયા અને મુંજ રાજાની પાસેથી સારી આવકવાળા દેશ મળ્યા પણ ફરી તેણે ઉદ્ધતાઇ કરી ૫ એટલે શ્રીમુંજે તેની આંખ ફાડી નાખી અને લાકડાના પાંજરામાં રાખ્યા. ત્યાં તેને ભેાજ નામના પુત્ર ઉત્પન્ન થયા. તે બધાં રાજશાસ્ત્રો ભણ્યા, છત્રીશ r > ' 66 "" 22 ૯૩ શુભશીયકૃત બેજ પ્રખધમાં મેદપાટમાં નાગહૃદ ( નાગડા ?) પાસે ગામ વસાવ્યું એમ લખ્યું છે. (જુએ મૂળ પૃ. ૩૧ ટિ. ૫) પણ રત્નમદિર ગએિ અસહૃદ લખ્યું છે. ક્રાસહૃદ તે હાલનું કાસ દ્રાÀાળકાથી પાલીતાણે જતા સીધા સ્તામાં ગાંધ પાસે આ ગામ છે. વસ્તુપાલની યાત્રામાં એના ઉલ્લેખ આવે છે. આમ્રુતી તળેટીમાં આવેલું કાર્ય ાતે કાસદ એવા પણ પુરાતત્ત્વજ્ઞામાં એકમત છે. ૯૪ આ વાકયને અ` અસ્પષ્ટ છે, ટૉનીના તથા રા. દી. શાસ્ત્રીના ભાષાંતરથી પણ મૂળના શબ્દો બરાબર બેસતા નથી, (જુએ મૂળ પુ, ૩૨ પંક્તિ ૬-૭) ૯૫ સિંધુલે ફરી શું ઉદ્ધતાઇ કરીએ પ્ર. ચિંની એક પ્રતમાં તથા રત્નમદિર ગણિએ આપ્યુ છે, કે ‘એક વખત એક તેલીને ઘેર જઈ સિલે તેથ માગ્યું તે તેલ તેલીએ ન આપ્યું એટલે તેણે ક્રોધ કરીને તેલીના ગળામાં કાશ વાળી દીધી, જે કાઈ મલ્લૂથી નીકળી નહિ પણ છેવટે સિન્ધુલે જ કાઢી ' આ વાતમાં ક્રાંક માલ નથી. જાડે। તેલી અને દુખળેા રાજપુત પાડોશી હતા અને તેલીની સ્ત્રીના મ્હેણાથી ઉશ્કેરાઇ એક વખત ગામમાં મુખીએ વાગ્યા ત્યારે શૂરાતનમાં પેદ્યા રાજપૂતે કાચ તેલીના ગળામાં વાળી દીધી એવી લાકકથા પ્રસિદ્ધ છે, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રબંધ ચિંતામણી આયુધ વાપરતાં શીખે. ૭૨૯૬ કળાઓ રૂપી સમુદ્રમાં પારંગત થયે. અને સર્વ (શુભ) લક્ષણ યુક્ત થઈને વધવા લાગ્યો. તેના જન્મ વખતે જાતક જાણનાર કેઈ જોશીએ જન્મ પત્રિકાને ફળાદેશ કર્યો કે - (૩૨) પચાસ અને પાંચ વર્ષો, સાત માસ અને ત્રણ દિવસ સુધી ભેજ રાજા ગૌડદેશ સાથે દક્ષિણાપથ ભોગવવાને છે. આ લોકને અર્થ સમજીને, એ હશે તે મારા દીકરાને રાજ્ય નહિ મળે એમ આશંકા કરીને તેને વધ કરવા માટે મુંજે તેને ચંડાળને સોંપ્યો. પછી મધરાતે વધ કરવા લઈ ગયેલા ભેજની અતિ મનોહર મૂર્તિ જોઇને જેના મનમાં અનુકંપા પ્રગટી છે અને તેથી જેઓ ધ્રુજી રહ્યા છે એવા ચંડાળાએ “તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે” એમ ભેજને કહ્યું ત્યારે તેણે (૩૩) તે સત્યુગના અલંકારરૂપ રાજા માંધાતા ગયો, જેણે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો તે રાવણને મારનારા રામ ક્યાં છે? યુધિષ્ઠિર વગેરે તમારા સુધીના બીજા રાજાઓ પણ ગયા. પણ હે રાજા આ પૃથ્વી તેમાંના કોઈ સાથે નથી ગઈ પણ હવે તમારી સાથે જશે એમ ધારું છું. આ કાવ્ય કાગળમાં લખીને તે મારાઓના હાથમાં રાજાને આપવા માટે આપો.૯૭ તે જોઇને રાજાના મનમાં અતિ ખેદ થયો, અને તેણે આંસુઓ પાડતાં ભૃણહત્યા (બાળહત્યા કરનાર તરીકે પિતાની નિદા કરી પછી તેઓ (મારા) મારફત બહુમાન સાથે ભોજને તેડાવી લઈ તેનું યુવરાજ પદવી આપીને સન્માન કર્યું. આ વખતે તિલગ દેશના રાજા શ્રી તૈલિપે સૈન્ય મેકલીને મુંજને દબાવ્યો. ત્યારે રોગથી પીડાતા અમાત્ય રૂદ્રાદિત્યે ના કહ્યા છતાં તેની સામે મુંજ ચડ્યોત્યારે રૂદ્રાદિત્યે કહ્યું કે “તમારે ગોદાવરી નદીની હદ રાખવી એ નદી ઓળંગીને આગળ ન જવું.”૮૮ આ રીતે સોગન આપીને વાર્યા છતાં “તેને પહેલાં છ વાર ૯૬ ૩૬ જાતનાં આયુધો તથા ૭૨ જાતની કળાઓનાં નામ રત્નમંદિર ગણિએ આપ્યાં છે. શુભ લક્ષણોનું વર્ણન કલ્પસૂત્ર સુખ ધિક્કામાં છે. ૯૭ ભોજને મારવા માટે મારાઓને આપ્યો કે તેઓએ જ ભેજને જીવતે રાખે એ રીતે ઉપર વર્ણન છે. પણ બલવાલના ભેજ પ્રબંધમાં તથા રત્નમંદિર ગણિના ભેજ પ્રબંધમાં બંગાળાના રાજા વત્સરાજ ને ભેજને મારી નાખવાને હુકમ કર્યો, અને તેણે સંતાડી રાખ્યા વગેરે વધારે વિસ્તારવાળી કથા છે. ૯૮ મુંજને ગેદાવરી ન ઓળંગવાનું રૂદ્રાદિત્યે કહ્યાનું મશીલે પણ કહ્યું છે (જુઓ મૂળ પૃ. ૩૩ કિ. ૪) રત્નમંદિરગણિએ એ નથી કહ્યું પણ અપશુકને થયાં એમ કહ્યું છે. બલાલે તો મુંજ કેદ પકડાયાની તથા ત્યાં મારવાની વાત જ નથી આપી, પણ મુંજ ભેજને ગાદી ઉપર બેસારી તપોવનમાં ગયો એમ જ લખ્યું છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ ગુજરાજ પ્રખ ધ ૫૭ હરાવ્યા. છે. ” એ રીતે તેની અવગણના કરીને, પેાતાના ઉપર અતિ શ્રદ્ધા રાખી તેણે નદી એળંગી સામે કાંઠે લશ્કરની છાવણી નાખી. રૂદ્રાદિત્યે રાજાનું આ વૃત્તાન્ત સાંભળી રાજાના અવિનયને પરિણામે ભાવિ વિપત્તિની આશંકા કરી જાતે ચિતાગ્નિમાં પ્રવેશ કર્યાં. પછી તૈલિપે છળ અને બળવડે તેના સૈન્યને વીખેરી તથા મારી નાખ્યું અને શ્રીમુંજ રાજાને મુંજ ધાસનાં દોરડાંથી બાંધી, પકડી લીધેા અને કેદખાનામાં લાકડાના પિંજરામાં પૂરીને રાખ્યા. ત્યાં તૈલિપની મેન મૃણાલવતી ૯૯જે મુંજની સેવા ચાક્રરી કરતી તેના મુંજની સાથે રાખેલીના સંબંધ થઇ ગયા. પછી પાછળ રહેલા મુંજના પ્રધાનેએ કેદખાના સુધી સુરંગ (ભેાંયરં) ખાદી (કેવી રીતે ભાગવું) તેનેા સંકેત તેને જાણ્યેા. હવે એક વખત મુંજ પેાતાનું પ્રતિમિય અરીસામાં જોતા હતા ત્યાં મૃણાલવતી પાછળથી આવી અને તેનું વૃદ્ઘાવસ્થાથી જર્જરિત થઈ ગયેલું માઠું અરીસામાં દેખાયું, ત્યારે જુવાન ૧૦૦મુંજના માઢાની પાસે જ પાતાનું વૃદ્ઘ મેઢું દેખાવાથી તે વધારે પ્રીકંઠું લાગતાં અને તેથી મૃણાલવતીને ખિન્ન જોઇને મુંજે કહ્યું કેઃ—— (૩૪) મુંજ કહે છે કે “ હું મૃણાલવતી ! તારૂં યૌવન ગયું, એ માટે ખેદકર માં, કારણ સાકરના સેંકડા કટકા થયા હોય તે પણ તે ચાવવાથી મીઠી જ લાગે છે. આ પ્રમાણે તેને કહીને પાતાને દેશ જવા ઇચ્છતા, છતાં તેના વિરહ ન સહી શકતે મુંજ ભયથી પેાતાની વાત ( સુરંગ મારફત પાતે ભાગી જવા માગે છે તે ) તેને જણાવી શકતા નથી. વારંવાર પૂછવા છતાં મુંજે પેાતાની ચિંતા તેને જણાવી નહિ, ત્યારે તેણે મીઠાં વગરની મેાળી તથા અતિ મીઠું નાખીને ખારી રસાઇ ખવરાવી પણુ વિચારમાં હેાવાથી તેને સ્વાદની ખખર ન પડી, એ જોઇને ખૂબ સ્નેહ બતાવીને તથા આગ્રહભરેલી વાણીથી મૃણાલવતીએ પૂછ્યુ. ત્યારે તેણે કહ્યું કે “હું આ "" ૯૯ આ મૃણાલવતી તૈલિપના કાકા દેવલે રાખેલી સુંદરી નામની દાસીની પુત્રી હતી, અને તે જુવાન થતાં તૈલિપે તેને શ્રીપુરના ચંદ્રરાનને આપી હતી અને ચંદ્ર મૂળ રાગથી મરણ પામતાં તે પાછી ભાઇને ઘેર આવી. આ વિધવા તૈલિપના કહેવાથી મુંજના ખાવા પીવાની વ્યવસ્થા રાખતી. એ પ્રમાણે શુભ્રંશીલ મૃણાલવતીનું ચરિત્ર આપ્યું છે (જીએ મૂળ પૃ. ૩૪ ,િ ૧) ૧૦૦ મેરૂતુંગ કેદમાં પડેલા મુંજને જુવાન કહે છે પણ તેને ગાદીએ બેઠે એ વખતે ખાવીશ ત્રેવીશ વર્ષો થઇ ગયાં હતાં એ જોતાં તેની ઉમ્મર ચાળીશ ઉપર તા હાવી જોઇએ. ' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રબંધ ચિંતામણી ભોંયરા મારફત મારે દેશ જઉં છું, જે તે ત્યાં આવે તે મહાદેવના પદે તારે અભિષેક કરી મારી કૃપાનું ફળ બતાવું.” આના જવાબમાં “ઘરેણુને દાબડે લઈને આવું ત્યાં સુધી એક ક્ષણ વાટ જુ” એમ કહીને મૃણાલવતી ગઈ પણ તે ઘરડી વિધવાએ ત્યાં જઈને મને એ છોડી દેશે” એમ વિચાર કરીને પોતાના ભાઈ-રાજાને આ વૃત્તાન્ત કહી દીધો, અને પછી તેની વધારે વિડંબના કરવા માટે તેને દોરડાથી બંધાવી ઘેર ઘેર તેની પાસે ભીખ મગાવી. આ રીતે ઘેર ઘેર ભમતા તેણે નિર્વેદથી ભરેલા ચિત્ત નીચેનાં વચનો કહ્યાં છે – (૩૫) ૧૦૧સર્વનાં ચિત્તને હરી લેવા માટે મન્મથની વાત કરવામાં જેઓ કુશળ છે તે સ્ત્રીઓમાં જેઓ વિશ્વાસ રાખે છે તે માણસો અમારી પેઠે ઘણે ખેદ પામે છે. (૩૬) (બાલ્યાવસ્થામાં) ગેળા તુટીને હું કેમ ન મુઓ! હું શા માટે બળીને રાખ ન થઈ ગયો? આ મુંજ દેરીએ બંધાઈને માંકડ પેઠે હિંડે છે. વળી – (૩૭) હાથીઓ ગયા, રથ ગયા, ઘોડ ગયા, પાયદળ માણસો ગયાં, એક પણ નેકર નથી, માટે હે સ્વર્ગમાં રહેલા રૂદ્રાદિત્ય ! તારી સામે જોઈ રહેલા મને તું આમંત્રણ કર (બેલાવી લે). વળી એક દિવસ કોઈક ગૃહસ્થને ઘેર ભીખ માગવા મુંજને લઈ ગયા, ત્યાં તેની પત્ની હાથમાં શુદ્ર કાચલીવાળા મુંજને છાશ પાઈને ગર્વથી માથું ઉંચું રાખી ભિક્ષા આપવાની નથી એમ કહેવા લાગી ત્યારે મુંજે તેને કહ્યું કે (૩૮) હે ભોળી મુગ્ધા ! તું મને હાથમાં કાચલીવાળો જેઈને ગર્વ કરમાં; કારણકે મુંજના ચૌદસો ને છતર હાથીઓ ગયા, (અને અત્યારે આ સ્થિતિ છે). (૩૯) ૧૦૨હે માંકડા! આ સ્ત્રીએ તને ખંડિત કર્યો એ માટે ઉગ કરીશમાં; કારણકે રામ, રાવણ, મુંજ વગેરે કણ કણ સ્ત્રીથી ખંડિત નથી થયા. ૧૦૧ રન મંદિર ગણિએ જે પાઠ આપ્યો છે તેને અર્થ નીચે પ્રમાણે થાય છે- સ્ત્રીના ચિત્તમાં સે, મનમાં સાઠ, અને હૃદયમાં બત્રીશ પુરૂષે હોય છે એવી સ્ત્રીને જે અમે વિશ્વાસ કર્યો તે અમે ખરેખર મૂખ છીએ.(જુઓ ભાષાંતર ૫.૧૪) ૧૨ રત્ન મંદિર ગણિએ મંદ ને બદલે કંઈજ પાઠ આપ્યો છે અને તેને અર્થ ભાષાંતરક્તએ “ધીથી નીતરતે અર્ધો રોટલો " એમ કર્યો છે, Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુજરાજ પ્રાધ (૪૦) ૧૦૩š યંત્ર ( રેંટીયા ), તું રડમાં, મને તે માત્ર કટાક્ષ મારીને આણે ભમાવ્યા છે, પણ ( તને ) હાથથી ખેંચે ત્યારે તે વાત જ શી ? (૪૧) જે પુદ્ધિ પછી ઉપજે છે તે બુદ્ધિ જો વ્હેલાં મુંજ કહે છે, હે મૃણાલવતી ! કાઈ દુઃખ ન વેઠે. ઉપજે તે, (૪૨) યશના પુંજપ, હાથીના સ્વામી, અવન્તીના રાજા અને સરસ્વતીના નિવાસરૂપ એવા જે મુંજ હેલાં કૃતકૃત્ય હતા, તેને કર્ણાટકના રાજાએ પેાતાના પ્રધાનની બુદ્ધિની મદદથી જ પકડી લીધા અને પછી શૂળી ઉપર ચડાવ્યા. ખરેખર કર્મની ગતિ વિષમ છે. (૪૩) ઇંદ્રના મિત્ર અને યજ્ઞપુરૂષના તેજરૂપી અંશ (રામ વગેરે ) ને જન્મ આપનાર, જે દશરથ તે દીકરાના વિરહ દુઃખથી પથારીમાં મરી ગયા અને ગરમ તેલની કાઠીમાં રાખી મુકેલા તેના શરીરને અગ્નિસંસ્કાર પણ લાંબે વખતે થયેા. ખરેખર કર્મની ગતિ વિષમ છે. (૪૪) હું દ્રવ્યથી અંધ મૂઢ ! તું દુઃખમાં પડેલાની હાંસી શું કરે છે ? લક્ષ્મી સ્થિર ન હેાય એમાં આશ્ચર્ય શું છે ? શું તુ પાણીના રેંટમાં ખાલી ધડા ભરાય છે અને ભરેલા ખાલી થાય છે એ જોતા નથી ? (૪૫) શંકા ઉત્પન્ન કરે ( ખીક લગાડે ) એવી માણુસની ખાપરી એ એનાં ધરેણાં છે, અને જેનાં અંગા શિથિલ-લથડી ગયેલાં છે એવા ભૂંગી એ એના સેવક છે, અને ધનમાં એક ધરડા બળદ એની પાસે છે; સર્વ દેવાના પશુ ગુરુ એવા શંકરની જ્યારે આવી અવસ્થા છે; ત્યારે માથે વિધિ વાંકા થતાં આ આપણે તે ક્રાણુ ? (૪૬) જેની આસપાસ સમુદ્ર ખાઇ રૂપ છે તે લંકા જેવા ગઢ, અને દશ માથાવાળા રાજા તેના ગઢપતિ છતાં ભાગ્યના ક્ષય થતાં તે બધું ભાંગી ગયું માટે હે મુંજ ! તું ખેદ કરમાં. આ રીતે લાંબા વખત સુધી ભીખ માટે ભમાવીને વધ કરવાની જગ્યાએ લઇ જઇ રાજાની આજ્ઞાથી વધના વિધિ કરવામાં આવ્યેા. એ વખતે મારાઓએ ‘ઇષ્ટ દૈવતનું સ્મરણ કરા' એમ મુંજને કહ્યું. ત્યારે મુંજે નીચેના ક્ષેાંક કહ્યોઃ (૪૭) યશના પુંજરૂપ મુંજ જતાં લક્ષ્મી તા ગાવિંદ પાસે જશે, અને વીર-લક્ષ્મી ( શૌર્ય ) વીરાને ઘેર જશે પણ સરસ્વતી આધાર વગરની થઈ જશે. ૧૦૩ ટોનીએ આ ક્ષેાકનો અર્થ જુદી રીતે કર્યાં છે, મૂળના મંત્ર શબ્દ એ મુંજને ફેરવનાર સિપાઇને સબેાધન છે એમ તેણે ગણ્યું છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણું આ વગેરે મુંજનાં વાકયે સમજવાં. પછી મુંજને મારીને તેનું માથું રાજ મહેલના આંગણામાં શૂળી ઉપર પરોવી હમેશાં તેના ઉપર દહીં ચોપડાવી રાજાએ પિતાને ક્રોધ કાઢયો. પછી માળવા દેશમાં, આ વૃત્તાન્ત જાણીને તેના પ્રધાને તેના ભાઈના દીકરા ભેજને રાજ્યમાં અભિષેક કર્યો. ૧૦૪ પરિશિષ્ટ (1) મેરૂતુંગે શ્રી મૂળરાજ વિષે પિતાના સમયમાં લેકકથામાં–અથવા એ પિતે કહે છે તેમ સદ્દગુરૂ સંપ્રદાયમાં પ્રચલિત જેટલી વાત આપી છે તેમાંથી મૂળરાજના ચૌલુક્ય વંશની વાત તે નિઃસદિધ છે, કારણ કે એના પિતાનાં તથા એના વંશનાં દાનપત્રો એ વાતને કે આપે છે. કોઈ લેખકે પણ એ બાબતમાં વિસંવાદી કથન કર્યું નથી. ચૌલુક્ય વંશની ઉત્પત્તિ માટે જુઓ ટિ. ૬, એથી વધારે એ બાબતને વિચાર ગુજરાતના ઇતિહાસમાં કરવો એ જ યોગ્ય છે. મૂળરાજના દાદાનું નામ મુંજાલ હતું એમ મેરૂતુંગ કહે છે, પણ એને કોઈને કે નથી. ભુયડ ભૂયદેવ કે ભૂયગડદેવથી મૂળરાજ સુધીની વંશાવળીને તે મેરૂતુંગે ઉલ્લેખ કર્યો જ નથી એટલે એ વિચારણીય જ નથી. મૂળરાજના બાપનું નામ રાજી હતું એ એક્કસ હકીકત છે, કારણ કે હેમચંદ્ર તેને રાજીપુત્ર કહે છે (જુઓ સ. ૪ શ્લો. ૬૩) એટલું જ નહિ પણ મૂળરાજે પોતે પોતાને વિ. સં. ૧૦૪૩ ના લેખમાં પિતાને “મહારાજાધિરાજ રજિસુત” કહેલા છે. આ રાજિને બીજા અને દંડક નામના ભાઈ હોવાની વાતને કઈ ઉત્કીર્ણ લેખનો તે ટેકે નથી પણ હેમચંદ્ર દડક્ટ કે દહક્કને ભત્રીજો મૂળરાજને કહ્યો છે, અને તેના ટીકાકારે તે રાજિ, બીજ અને દડક્ટ એ રીતે ત્રણ ભાઈઓનાં નામ આપ્યાં છે અને મૂળરાજને રાજિ પુત્ર કહ્યો છે (સ. ૩ શ્લ. ૯૯). મૂળરાજની માનું નામ મેરૂતુંગે તથા તેને અનુસરી જિનમંડનગણિએ લીલાદેવી આપ્યું છે, પણ હેમચંદ્ર ચંડિકામાતા સંબોધન કર્યું છે અને ટીકાકારે તેને અર્થ ર હેલો નાની માતા જશે એમ વિકલ્પ અર્થ કર્યો છે (સ. ૧ સે. ૧૮૮ ). મૂળરાજ કે તેને પિતા રાજિ ગુજરાતમાં કયાંથી અને શી રીતે આવ્યા એ બાબતમાં મેરૂતુંગના કથનને જિનમંડનગણિ અનુસરે છે. ધર્મા ૧૦૪ રન મંદિર ગણિના ભોજ પ્રબંધમાં પ્ર. ચિ. ની કેટલીક પ્રતિ પેઠે ડાં પ્રાકૃત વચને વધારે મળે છે. બાકી કથા ભાગ ઉપર પ્રમાણે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ( A ) ૬૧ રણ્યમાં પણ તેને મળતું કથન છે, પણ એ પ્હેલાંના કાષ્ઠ ગ્રંથકારે કાંઈ કહ્યું નથી. એટલે એ વિષયના વધારે વિચાર અહીં કર્તવ્ય નથી. મૂળરાજને અણહિલવાડની ગાદી શી રીતે મળી એ વિષે હેમચંદ્રે મૌન સેવ્યું છે. સુ. સં. માં મૂળરાજને ચાપોત્કટના છેલ્લા રાજાના ભાણેજ કહ્યો છે, પણ ગાદી કેવી રીતે મળી તે કહ્યું નથી. મેરૂતુંગે જ વિચાર શ્રેણીમાં મૂળરાજને દૌહિત્ર કહ્યો છે તે તે ભૂલ જ લાગે છે, અને મૂળરાજે પાતે તા “પોતાના પરાક્રમથી સારસ્વત મંડળ ( સરસ્વતીના કાંઠાને પ્રદેશ ) મેળબ્યા” એમ વિ. સં. ૧૦૪૩ ના દાનપત્રમાં લખ્યું છે. સપાદ લક્ષની ચુડાઇની વાત હેમચંદ્રે કે બીજા કાઇએ નથી લખી પશુ માનવા યાગ્ય છે, કારણ કે સપાદલક્ષના રાજાએના વિનયમંદ્ર સૂરિએ લખેલ છે ( જુએ. હમ્મીર મહાકાવ્ય સ. ૨ શ્લા. ૭–૯ ) આ કવિએ તેા મૂળરાજને વિગ્રહરાજ ખીજાએ માર્યાં એમ લખ્યું છે, પણ એ સાચું નથી લાગતું. લાટના બાપને હરાવ્યાની વાત હેમચંદ્રે જુદી રીતે આપી છે, પણ ખારપ મૂળરાજના વખતમાં લાટેશ હાવાની વાત તેા એના પૌત્ર કીર્તિરાજનાં તથા વૃદ્ધ પ્રપૌત્ર ત્રિલોચનપાલનાં તામ્રપત્રથી માનવા ચેાગ્ય ઠરે છે. લાખાને મૂળરાજે માર્યાની વાત હેમચંદ્રે જુદી રીતે લખી છે. કચ્છના લાખાને કે લાખાની સેનાને હરાવી; એટલું તેા સુ. સં. ( સ. ૨ શ્લો, ૬ ) માં, સુ, કી. ૩. ( શ્ર્લા, ૨૪ )માં, વસ્તુપાલ તેજઃપાલ પ્રશસ્તિ (શ્લા. ૨૪) માં તથા કી. કૌ. (લાખાને માર્યાં સ. ૨ શ્લે, ૪-૫ )માં કહ્યું છે, પણ ( સૌરાષ્ટ્રના ગ્રાહરિપુ ઉપરની ચડાનું લાંબું વર્ણન હેમચંદ્રે કર્યું છે (સર્ગ ૨ થી ૪ ) ત્યારે પ્ર. ચિં. માં કે સુ. સં. વગેરેમાં તેના ઉલ્લેખ જ નથી. માત્ર ગ્રાહરિપુ સાથે સિન્ધુને રાજા હતા એમ યાશ્રય (સ, ૪ શ્લા. ૮૯)માં અને સિન્ધુરાજને હરાવ્યાનું સુ. કી. ક. (શ્લા. ૨૪ )માં તથા વ. તે. પ્રશસ્તિ ( લે. ૬ )માં કહ્યું છે. મૂળરાજના ત્રણ લેખે મળ્યા છે. વિ. સ. ૧૦૩૦ ના, ૧૦૪૩ ના અને ૧૦૫૧ . પરિશિષ્ટ ( વ ) ભેાજ પ્રબંધના આરંભ તરીકે મંજની કથા લગભગ બધા ભેાજ પ્રબંધામાં મળે છે. એક ભલ્લાલ શિવાય બધા ભાજ પ્રબંધના લેખકા જૈન છે. અને ભાજના પ્રબંધ લેખક્રામાં પ્રાચીનતમ અને સૌથી વધારે વિશ્વ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી નીયે આ મેરૂતુંગ છે. મેરૂતુંગ (વિ. સં. ૧૭૬૧) શુભશીલ (વિ. સં. ૧૫મું શતક) રાજવલલભ (વિ. સં. નું ૧૬મું શતક) અને રત્નમંદિરગણિ (વિ. સં– ૧૫૦૭) બધાએ મુંજરાજ પ્રબંધ લગભગ એક સરખો આપે છે. બલાલ જો કે મેરૂતુંગ પહેલાં થયો હોવાનો સંભવ નથી અને જરૂર છે વિશ્વનીય છે પણ એણે મુંજ અને ભોજના સંબંધની વાત એ જ રીતે આપી છે જ્યારે મુંજનું છેવટ જુદી રીતે લખ્યું છે (જુઓ ટિ. ૯૩) " સિંધુલ મુંજને મોટે ભાઈ હતું. અને સિંધલ પછી મુંજ ગાદીએ બેઠો એમ બલ્લાલ કહે છે, જ્યારે જૈન લેખકે સિંધુલને નહાને ભાઈ કહે છે, અને એ બાબતમાં જૈન લેખકે સાચા છે; કારણ કે મુંજ અને સિધુલને સમકાલિન કવિ પરિમલ પણ સિંધુલને મુંજને હાને ભાઈ કહે છે. વળી ભેજનું પિતાનું દાનપત્ર મુંજ પછી સિંધુલ કે સિંધુરાજ અને પછી ભોજ એવો ક્રમ આપી જૈન લેખકની વાતને સાચી ઠરાવે છે. (જુઓ I. A. Vol. vi. p. 53–54) પણ મુંજે સિંધુલને દેશનિકાલ કરેલો, પછી કેદમાં પૂરેલો અને કેદમાં જ ભજનો જન્મ થયા પછી ગાદીએ બેટ વગર તે મરણ પામે, જેથી મુંજ પછી ભેજ ગાદીએ બેઠે એમ જે મેરૂતુંગ વગેરે કહે છે તે સમકાલિન પુરાવાઓથી ખાટું ઠરે છે. કારણ કે મુંજ પછી તેને નાનો ભાઈ સિંધુરાજ કે સિંધુલ ગાદીએ બેઠા હતા અને મુજેજ તેને પિતાને વારસ ની હતે એમ એ બેયના સમકાલિન કવિ પરિમલ (ઉર્ફે પદ્મગુપ્ત)ના સ્પષ્ટ કથનથી જણાય છે (જુવો નવસારસાંક ચરિત સ. ૧૧ લો. ૯૮) અને ભોજને ઉપર ઉલ્લેખેલો ઉત્કીર્ણ લેખ તેને ટકે આપે છે. વળી ભોજને મારી નાખવાનો પ્રયત્ન કરવાની મેરૂતુંગ વગેરેની વાત કલ્પિત લાગે છે, સમકાલિન જૈન લેખક ધનપાલ (જેને વિષે મેરૂતુંગે ઘણી વાત લખી છે. જુઓ–પ્ર. ચિ. પ્રકાશ બીજે) ભોજને મુંજેજ યુવરાજ ની હતો એમ કહે છે (જુઓ તિલક મંજરીની પ્રસ્તાવના શ્લો. ૪૩) છેવટના ભાગમાં મુંજે તૈલિપને છ વાર હરાવ્યાનું મેરૂતુંગ કહે છે તેમાં કદાચ અતિશક્તિ હશે પણ મુંજ અને તૈલિપ વચ્ચે અનેક યુદ્ધો થયેલાં હેવાને સંભવ છે. અને છેવટમાં મુંજ હાર્યો, કેદ પકડાયો અને રેલિપે મરાવી નાખ્યો; એટલી વાત ઐતિહાસિક લાગે છે. કારણ કે તેલિપ અને તેના સામના બે ચૌલુકય લેખોમાં એનું સૂચન છે ( જુઓ Dynasties of the Kanaries districts p. 40 ભારત કે પ્રાચીન ૨ાજવંશ પ્ર. લાં, પૃ. ૧૦૦) Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પરિશિષ્ટ () હવે તૈલિપને દેહાન્ત વિ. સં. ૧૦૫૪ માં થયો અને ૧૦૫૦ માં અમિતગતિએ મુંજના રાજ્યકાળમાં સુભાષિત રત્નસંદેહ નામને ગ્રંથ પૂરો કર્યો છે માટે એ બે તારિખ વચ્ચે વિ. સં. ૧૦૫૧, ૧૦૫ર કે ૧૦૫૩ માં મુંજનો દેહાન્ત થયો હશે (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્ર. ભાગ ૫ ૧૨). મુંજને રૂદ્રાદિત્ય નામને અમાત્ય હોવાનું મેરૂતુંગ જે કહે છે તેને મુંજનું પોતાનું વિ. સં. ૧૦૩૬ નું તામ્રપત્ર કે આપે છે (જુઓ . A. Vol. XIV p. 106). મૃણાલવતી સાથેના આડા વ્યવહારની પ્રબંધ લેખકોની વાત વિશ્વસનીય માનવા માટે વિશેષ પુરાવાની અપેક્ષા છે. મુંજ ભણઈ મુણાલવઈ' જેવાં પ્રાકૃત સુભાષિતે તે આધુનિક લેક સાહિત્યના દુહાઓ જેવાં છે અને એ સુભાષિતોને જોડનારી મુંજ મૃણાલવતીને સંબંધની તથા મુંજ પાસે ભીખ મગાવ્યાની કલ્પના દુહાઓ જોડનારી વાર્તાઓ જેવી હેઈને ખાસ સાચી માનવાની જરૂર નથી. (જુઓ સરસ્વતી માર્ચ ૧૯૩૨ માં સૂર્યનારાયણ વ્યાસને મુંજ વિષે લેખ પૃ. ૪૦૯) મુંજના મેઢામાં છેવટ મેરૂતુંગે ઘરે મુંને ચરાપુને નિરાશા રાવતા એવા જે શબ્દ મુક્યા છે તે ખોટા નથી. ધનપાલ, પદ્મગુપ્ત, ધનંજય (દશરૂપકને કર્તા) અમિતગતિ અને પિંગલસૂત્ર ઉપર ટીકા લખનાર હલાયુધ જેવા અનેક વિદ્વાને મુંજના આશ્રિત હતા એટલુંજ નહિ પણ તે પોતે પણ કવિ હતો. જો કે તેનો રચેલો કે ગ્રન્થ અત્યારે મળતું નથી, પણ સુભાષિતોના સંગ્રહમાં મુંજ (કેવાકપતિરાજ) ના નામે ઉતારા મળે છે. ખાસ કરીને મુંજ પછી પચાસ વર્ષની અંદર થયેલા સેમેન્દ્ર મુંજના નામથી સુભાષિતે ઉતાર્યા છે એ હકીકત વિશેષ સૂચક છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ બીજો ભેજ અને ભીમના પ્રબળે હવે જે વખતે માળવામાં ભોજ રાજા રાજ્ય કરતા હતા તે વખતે આ ગુજરાત દેશમાં ચૌલુક્ય કુળના રાજા ભીમ રાજ્ય કરતા હતા. એક વખત પાછલી રાતના ભોજ રાજાએ લક્ષ્મીની ચંચલતાને તથા પાણીના તરંગ જેવા પિતાના જીવનને પિતાના મનમાં વિચાર કરીને પ્રાત:કૃત્ય કર્યા પછી દાનમંડપમાં નેકર પાસે માગણને બેલાવી જેમ આવ્યું તેમ સુવર્ણના ટકે આપવા માંડ્યા. પછી રોહક નામના તેના મહામાત્યે કેશ ખાલી થઈ જશે એ કારણથી ભેજના ઉદારતારૂપી ગુણને દેષ માનીને, બીજે રીતે તે એ (દાનને પ્રવાહ) રોકી શકે એમ ન હોવાથી, સામાન્ય દરબાર ખલાસ થયા પછી સભાના ભાટીઆમાં (૧) આપત્તિ માટે લક્ષ્મીને સાચવવી એ પ્રમાણે ખડીથી લખ્યું, સવારે 5 વખતે એ અક્ષરે જોઇને, કોણે લખ્યું છે એ કઈ સેવકે ન કહ્યું ત્યારે રાજાએ જવાબમાં લખ્યું કે – લક્ષ્મીવાળાને આપત્તિ કયાંથી આવે ? વખતે દૈવને કોપ થાય ! એ રીતે સ્ત્રીએ લખ્યા પછી તે જોઈને રાજાએ લખ્યું કે – તે સાચવેલું પણ નાશ પામે. ઉપર પ્રમાણે લખેલું જોઈને તે સચિવે રાજા પાસે માફી માગી લઈને પિતે લખેલું હતું એમ જાહેર કરી દીધું. પછી (રાજાએ કહ્યું ) ૨પાંચસો પંડિતે પણ મારા મનરૂપી હાથીને વશ રાખવા સમર્થ નથી. મહામાત્ય જેવા યથાયોગ્ય ગરાશ ખાય છે. વળી તમારી) પેચીમાં (મું) નીચેની ચાર આર્યાઓ કોતરાવી છે – (૨) જ્યાં સુધી સ્વભાવથી ચળ એવી આ સંપત્તિ છે ત્યાં સુધી ઉપકાર કરવાને આ અવસર છે. ચોક્કસ આવવાની વિપત્તિ જ્યારે આવશે ત્યારે તે ઉપકાર કરવાનો અવસર કયાંથી મળશે? ૧ ટંક એ સીક્કા વાચક સામાન્ય શબ્દ છે. ૨ મૂળમાં આ બે ચ વાકય અસ્પષ્ટ છે, કદાચ કોઈ પણ હસ્તપ્રતમાં સાચે પાઠ જળવાઈ રહ્યો નથી, મતલબ ઉપર નીચેના સંબંધથી કંઈક સમજાય છે, Page #86 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ (૩) હે પૂર્ણિમાના ચંદ્ર! તારાં કિરણની સમૃદ્ધિથી ભુવનેને (અત્યારે) રૂપેરી કરી દે (કારણ કે, હાય, આ દુષ્ટ વિધિ કેાઈને પણ એક જ સ્થિતિમાં લાંબા વખત સુધી રહેવા દઈ શક્તો નથી. (૪) હે સરોવર! જેને જરૂર હોય તેને ચાલુ પાણ આપીને ઉપકાર કરવાને આ તારે વખત છે. (કારણ કે) પછી મેઘને ઉદય થતાં તે આ પાણી પણ સુલભ થઇ જશે. (૫) હે કાંઠા ઉપરનાં ઝાડને તોડી પાડનારી નદી! (તારું) ખૂબ વેગવાળું અને ઘણું ઉંચે ચડેલું પૂર (તે) થોડા જ દિવસ રહેશે પણ તારું આ પાપ તે લાંબા વખત સુધી રહેશે. વળી – (૬) જે સૂર્ય આથમ્યા પહેલાં અર્થીઓને ધન ન આપી દીધું છે તે ધન સવારે કેનું થશે એ જાણતા નથી. ઉપર પ્રમાણેને જાતે રચેલો અને કંઠના અલંકાર રૂ૫ (એટલે કે મોઢે કરેલો) શ્લેક ઇષ્ટ મંત્ર પેઠે જપતે હું, હેમન્ત્રી ! મડા જેવા તુંથી કેમ છેતરાઉં. ? ૩ વળી કઈ બીજા અવસરે સ્વારીમાં ફરતાં ફરતાં રાજા નદીને કાંઠે પો; ત્યાં દારિદ્રયથી પીડાયેલા અને લાકડાનો ભારો માથે ઉપાડીને, નદીનું પાણી ઉતરીને આવતા કેઈ વિપ્રને તેણે (જેય એટલે તેને ) કહ્યું – (૭) “કેટલું પાણી છે વિપ્ર ?” “ જાનુ મુડે નરાધિપ” એમ વિષે જવાબ આપ્યો એટલે રાજાએ કહ્યું – “ અવસ્થા કેમ આવી છે ? અને વિપ્રે જવાબ આપે – આપ જેવા નથી બધે.” વિપ્રના આ જવાબ પછી રાજાએ તેને જે ઇનામ આપ્યું તેની ધ મન્સીએ ધર્મવહીમાં નીચે પ્રમાણે લીધી – (૮) લાખ, લાખ અને વળી લાખ (નાણું) અને દશ મદોન્મત્ત હાથી એટલું “જાન બુડે" (જાદi ) કહેવાથી સંતુષ્ટ થયેલા રાજાએ (વિપ્રને) આપ્યું. ૩ આ વાત અને તેમાં આવેલા શ્લોક બલ્લાલકૃત ભેજ પ્રબંધમાં પણ છે. ૪ ધર્મ વહી=ધર્મણિ એટલે ધર્માદા ખાતે થતા ખર્ચને હિસાબ રાખવાને ચોપડે. Page #87 -------------------------------------------------------------------------- ________________ દ પ્રખ'ધ ચિ'તામણી ૪ વળી કાઇ વખતે મધરાતે અકસ્માત જાગી ઉઠેલા રાજાએ ગગન મંડળમાં નવા ઉગેલા ચંદ્રને જોઇને પેાતાના સાહિત્ય સમુદ્રમાં આવેલી ભરતી જેવું નીચેનું અર્ધું કાવ્ય ઉચ્ચાર્યું: (૯) ચંદ્રમામાં જે વાદળાના કટકા જેવું દેખાય છે તેને લા સસલું કહે છે પણ મને એવું નથી લાગતું. રાજાને ઉપર પ્રમાણેને અર્ધા શ્લોક વારંવાર ખેાલતા સાંભળીને રાજાના મહેલમાં ખાતર પાડીને તેજુરીવાળા ઓરડામાં પેઠેલા કાઇક ચારે, પાતાની પ્રતિભાના જોરને ન રોકી શકવાથી, નીચે પ્રમાણે ઉપરના અર્ષી શ્લાકને પૂરા ૉઃ— પણ હું તે, તમારા શત્રુઓની વિરહથી પીડાયેલી સ્ત્રીએના કટાક્ષો રૂપી ઉલ્કાપાતથી પડેલાં સેંકડા ધારાંઓથી ચંદ્રમાનું શરીર કલંકિત છે એમ માનું છું. ઉપર પ્રમાણે ખેાલ્યા પછી, ચારને પેાતાના અંગરક્ષકા મારફત પક ડાવી રાજાએ કુદમાં નાખ્યા અને સવારે તે ચારને સભામાં ખેાલાવી રાજાએ ઈનામ આપ્યું તેની નોંધ કરતાં ધર્મવહી લખનારે નીચેના મ્લેક લખ્યુંઃ– (૧૦) જેણે મૃત્યુની બીક હાડી દીધી હતી એવા આ ચારને ઉપરના અર્ધી શ્લાક રચવા માટે રાજાએ દશ ક્રેડિટ સુવર્ણ અને ખાદી નાખ્યા છે તથા જેના મદની ગંધથી ભમરાઓ આઠ હાથી આપ્યા. દાંતથી જેણે પર્વતાને ખેંચાય છે તેવા ૫ વળી ક્રાઇ વખત તે ધર્મવહી વંચાતાં પાતાને જ માટા મનને માનીને રાજા અભિમાની પેઠેઃ—— (૧૧) જે કાઇએ ન કરેલું તે મેં કર્યું છે, ક્રાઇએ જેવું દાન ન દીધેલું તેવું દાન મેં દીધું છે, અને જે અસાધ્યું હતું તે મેં સિદ્ધ કર્યું છે, તેથી મારૂં ચિત્ત દુભાતું નથી. એ પ્રમાણે વારંવાર પોતાનાં વખાણ કરવા લાગ્યા; ત્યારે કાઇ જૂના મન્ત્રીએ રાજાને ગર્વ ઉતારવાની ઇચ્છાથી શ્રી વિક્રમાદિત્યની ધર્મવહી રાજાને બતાવી, એ ધર્મવહીના ઉપલા ભાગમાં વ્હેલુંજ નીચેનું કાવ્ય હતું:(૧૨) આઠ કાટિ સુવર્ણ,૭ ૯૩ તુલા× મેાતી, મઘ્ની ગંધથી પ્રમત્ત ૫ આ ચોથે પ્રબંધ અને ૯, ૧૦ ક્ષેાકા ભાજ પ્રખધમાં પણ મળે છે. ૬ જુએ પ્રકાશ વ્હેલા ટિ, ૫૦ ૭ સેાનાના એક જાતના સીકાને જૂના વખતમાં સુવર્ણ` કહેતા, * એક તુલા=૪૦૦ તાલા Page #88 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધે ભમરાઓ જેના તરફ ખેચાય છે એવા ક્રોધથી ઉંચી ડોકવાળા પચાસ હાથીઓ, દશ હજાર ઘડાઓ અને વિકાસમાં ચતુર સો વારાંગનાઓ એટલું પાંડ્ય રાજાએ દંડરૂપે મોકલેલું તે વૈતાલિકને આપી દીધું, (૧૩) તમારા મુખકમળમાં હમેશાં સરસ્વતી વસે છે, તમારે હેઠાલાલ છે. રામના વીર્યની યાદ આપતે તમારે જમણે બહુ સમુદ્ર છે. આ વાહિનીઓ ( નદીઓ કે સેનાઓ) તમારા પડખાને એક ક્ષણ પણ છોડતી નથી. છતાં તમારી અંદર રહેલા આ સ્વચ્છ માનસમાં, હે રાજા, પાણી પીવાની ઈરછા કેમ થાય છે? આ કાવ્યના પારિતોષિકનું વર્ણન “આઠ કેટિ સુવર્ણ” વગેરે (૧૨ મા) શ્લેકમાં કરેલું છે, એમ સમજવું. આ કાવ્યને અર્થ સમજીને, તેનું (વિક્રમાદિત્યનું) ઔદાર્ય જોઈને જેને બધે ગર્વ ગળી ગયો છે, એવા રાજાએ (જે) તે ધર્મવહીને એગ્ય રીતે પૂજીને પાછી ઠેકાણે મુકાવી દીધી. ૬ (એક વખત) પ્રતીહારે વિજ્ઞપ્તિ કરી કે “ સ્વામી, આપના દર્શનની ઈચ્છાથી આવેલું એક સરસ્વતી કુટુંબ દરવાજે ઉભું છે.” “તરત અંદર લઈ આવો” એમ રાજાએ આજ્ઞા કરવાથી તે કુટુંબમાંથી પહેલી અંદર પેઠેલી દાસીએ રાજાને કહ્યું – (૧૪) બાપ વિદ્વાન છે, બાપને પુત્ર વિદ્વાન છે, મા વિદુષી છે, માની પુત્ર વધૂ પણ વિદૂષી છે, અને બિચારી કાણી દાસી પણ વિદુષી છે, માટે હે રાજા ! આ વિઠકુટુંબ છે એમ માનું છું. આ પ્રમાણેના તે દાસીના પ્રહસનમય વચનથી જરા હસીને રાજાએ તે કુટુંબના વડિલને નીચેનું સમસ્યા પદ આપ્યું સાર લે અસારથી. (૧૫) વિત્તને સાર દાન આપવું તે, આયુષ્યને સાર કીર્તિ અને ધર્મ, અને શરીરને સાર પરોપકાર કરવો તે, આ રીતે અસારમાંથી સાર લેવો. પછી રાજાએ તેના પુત્રને નીચેનાં બે પદે સમસ્યાપૂર્તિ માટે આપ્યાં. હિમાલય નામને પર્વતરાજ અને વિરહાતુર મેના. આ શ્લોકમાં દ્વિઅર્થી શબ્દ વાપરીને વિરોધાભાસ બતાવ્યો છે. પહેલી પંક્તિમાં આવેલો સરસ્વતી શબ્દ નદીના નામ રૂપે પ્રસિદ્ધ છે. શોણ નદીનું નામ છે, બીજી પંકિતના સમુદ્ર શબ્દને એક અર્થ દરીઓ અને બીજે મુદ્રાઓવાળ, વાહિનીઓનદીઓ કે સેનાઓ, માનસ-માનસ સરોવર કે મન, Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી (૧૬) તમારા પ્રતાપરૂપ અગ્નિથી હિમાલય નામને પર્વતરાજ બળવા લાગ્યો. અને વિરહાતુર મેના (હિમાલયની સ્ત્રી)એ પ્રવાલની શયામાં પિતાના શરીરને નાખ્યું. ઉપર પ્રમાણે સમસ્યા પૂરી થયા પછી વડિલની પત્નીને “કયા મુખને દુધ પાઉં? એ પ્રમાણે સમસ્યા આપી અને તેણે તેની નીચે પ્રમાણે પૂર્તિ કરી:(૧૭) જયારે રાવણ જનમીયે, દશ મુખ એક શરીર ! જનની મનમાં ચિંતવે ક્યા મુખને દુધ પાઉ? પછી દાસીને “લટકું કોને કંઠ ?” એ પ્રમાણે સમસ્યા આપી અને તેણે નીચે પ્રમાણે પૂરી કરી – (૧૮) વિરહ ક્રોધ કરીને, કાઢી મુક્યો મેં કંથ સખિ અચરજ મુને થતું. લટકું કોને કંઠ? પછી બધાંને સત્કાર કરીને જવા દીધાં. માત્ર (તે વિદ્રકુટુંબની ) દીકરીને રાજા ભૂલી ગયો. અને દિવાને આમને રજા આપ્યા પછી માથે રાજછત્ર ધારણ કરીને અગાશીમાં ફરતા રાજાને પાસવાને તે કુટુંબની દીકરી સંબંધી વૃત્તાંત નિવેદન કર્યો એટલે રાજાએ તેને “બેલ” એમ કહ્યું, ત્યારે તેણે નીચે પ્રમાણે લોક કહ્યો – (૧૯) હે રાજા ભોજ ! હે કુલદીપક, હે સર્વ રાજાઓના મુકુટમણિ, તમારા આ ભુવનમાં રાત્રે પણ માથે છત્રી રાખીને તમે ફરે છે તે ગ્વજ છે. કારણ કે તમારું મુખ જોઈને શરમથી ચંદ્રમા ઠ ન પડે અને ભગવતી અરૂંધતી દુશ્વરિત્રનું પાત્ર ન થાય એમ તમારી ઇચ્છા છે. ઉપર પ્રમાણેના તેના વચન પછી તેના સૌદર્યથી જેનું ચિત્ત હરીયું છે એવા રાજાએ તેને પરણીને રાણી બનાવી. પછી એક વખત બે રાજ્યો વચ્ચે સુલેહ હોવા છતાં સંધિમાં દૂષણ ઉત્પન્ન કરવા માટે શ્રીજરાજાએ ગુજરાતની વિકતા જાણવાની ઈચ્છાથી સાબ્ધિ વિગ્રહિકના હાથમાં નીચેની ગાથા આપીને તેને ભીમ તરફ મોકલ્યો. * મૂળમાં લવણા શબ્દ છે તેને અર્થ દિવાને આમ જેવો કરવો જોઇએ એમ ટૉની પ્ર. ચિ. ના અંગ્રેજી ભાષાંતરમાં કહે છે તે યથાર્થ લાગે છે. ૮ મૂળમાં માત્ર શબ્દ છે તેની મતલબ સુલેહ કે સુલેહના કરાર જેવી લાગે છે. ટોનીએ league of friendship અર્થ કર્યો છે. ૯ મૂળના સાધિ વિગ્રહિક શબ્દને અર્થ એલચી જેવું લાગે છે. રાજાના મંત્રી મંડળમાં સાન્તિ વિગ્રહિકની પણ ગણત્રી હતી, એમ ઉત્કીર્ણ લેખે તથા અર્થશાસ્ત્રના ગ્રન્થ જોતાં જણાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ દ૯ ભોજ અને ભીમના પ્રબ (૨૦) જેણે સહેલાઈથી ગજેન્દ્રોના કુંભને તેડી નાખવાને પ્રતાપ બતાવે છે; એવા સિંહને મૃગલાં સાથે સંધિ પણ શાની અને વિગ્રહ પણ શાને ? ઉપરની ગાથાની જવાબરૂપ ગાથા માટે ભીમે માગણી કરી અને બધા મહાકવિઓની જુદી જુદી ગાથા રચનાઓને શુદ્ધ ગણગણાટરૂપ ગણીને. (૨૧) અંધકના પુત્રોના કાળરુપે ભીમને વિધિએ ઉત્પન્ન કર્યો છે, જે ભીમે સે શત્રુઓને ન ગણ્યા તેને તમારી એકની શું ગણત્રી ? ઉપર પ્રમાણેની ચિત્તમાં ચમત્કાર ઉપજાવે એવી ગોવિન્દ્રાચાર્યની ગાથાને તે પ્રધાન (સાધિવિગ્રહિક) ના હાથમાં આપીને સધિનું દૂષણ વળી એક વખત પ્રતિહારે જાહેર કરેલા કોઈ પુરૂષે સભામાં આવીને શ્રી ભેજને કહ્યું – (૨૨) મારી માને મારાથી સંતોષ નથી કે દીકરાની (મારી) વહુથી સંતોષ નથી, અને દીકરાની વહુને તેની સાસુથી કે મારાથી સંતોષ નથી અને મને તે નમ્ર હોવા છતાં મારી પત્નીથી સંતોષ નથી, હે રાજન આમાં કોને દોષ ? ઉપર પ્રમાણેનું તેનું વાકય સાંભળીને તેની આજન્મ દરિદ્રતાને દૂર કરે એવું પારિતોષિક અપાવ્યું. ૧૦ હું એક વખત ઠંડીની ઋતુમાં રાતે ૧ વીરચર્યાથી ફરતા રાજાએ એક દેવમંદિરની આગળ કોઈક પુરૂષને નીચેને લોક (૨૩) ટાઢથી અડદની શિંગ પેઠે હું ધ્રુજું છું અને ચિત્તારૂપ સમુદ્રમાં ડુબી ગયો છું, હઠ ફાટયા છે, શ્વાસની ધમણ ચાલે છે, ભુખથી મારું પેટ ઉંડુ ઉતરી ગયું છે. ( તાપવા માટે ) અગ્નિ ઠરી ગયો છે, અપમાન પામેલી પ્રિયા પેઠે ઉંધ મને છોડીને કયાંક ચાલી ગઈ છે, પણું સત્પાત્રને આપેલી લક્ષ્મી પેઠે આ રાત ક્ષીણ થતી નથી. ૪ આ લોકને અંધક એટલે ધ્રુતરાષ્ટ્ર અને ભીમ તે પાંડુ પુત્ર ભીમ જેણે ધૃતરાષ્ટ્રના પુત્રોને માર્યા હતા. ૧૦ આ વાત તથા ૨૨ મે કલેક ભેજ પ્રબંધમાં પણ છે. વળી નવ પ્રબંધ અને ૨૩, ૨૪, ૨૫ કે પણ ભેજ પ્રબંધમાં મળે છે. ૧૧ જૂના વખતમાં રાજઓ વેષ પલટો કરીને વસ્તીનાં સુખ દુખ જાણવા માટે રાતે ફરવા નીકળતા તે વીરચર્યા. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી બેલતે સાંભળીને રાત પૂરી થયા પછી સવારે તેને બેલાવીને “તમે બાકીની રાતમાં અતિ ટાઢની પીડા કેવી રીતે સહન કરી ?” એમ રાતમાં કહેલોક સંભળાવીને રાજાએ પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો કે હે સ્વામી, “ત્રણ જાડાં કપડાંના બળથી હું ટાઢ સહન કરું ” ત્યારે રાજાએ ફરી પૂછયું કે “એ તારાં ત્રણ કપડાં શું છે ?” એટલે તેણે જવાબ આપ્યો કે – (૨૪) રાતે ગોઠણ, દિવસે સૂરજ, અને બેય સંધ્યા વખતે અગ્નિ, આ રીતે હે રાજા મેં ગોઠણુ, સૂર્ય અને અગ્નિથી ટાઠ ઉડાડી. તેણે ઉપર પ્રમાણે કહ્યું એટલે રાજાએ ત્રણ લાખ આપીને તેને સંતુષ્ટ કર્યો. (૨૫) તમે હાલમાં જન્મ ધરીને ત્યાગના માર્ગથી સંપુરૂષોના ચિત્તરૂપી કેદખાનામાંથી બલિ, કર્ણ વગેરેને છોડાવ્યા છે. ( મતલબકે સત્પરૂષના મનમાં આજસુધી બલિ કર્ણ વગેરેનું જ દાતા તરીકે સ્થાન હતું તે હવે તમે લીધું છે.) આ પ્રમાણે સરસ્વતીની પ્રસાદીવાળા ઉતારના વેગવાળે એને જોઈને તેનું પારિતોષિક આપવામાં પિતાને અસમર્થ ગણીને રાજાએ તેને રોકીને પાછી વાળ્ય. ૧૦ એક વખત રાજા સ્વારીમાં હાથી ઉપર બેસીને શહેરમાં ફરતે હતું. ત્યાં કોઈક દરિદ્રને જમીન ઉપરથી દાણા વીણત જોઈને તે અપૅકવિ ૧૨(રાજા)એ નીચેને અર્ધો લેક કલ્યો. (ર૬) પિતાનું પેટ ભરવાને પણ જેઓ અશક્ત છે, તેઓના જન્મવાથી શું ? તેના જવાબમાં તે દરિદ્ર કહ્યું–જેઓ સમર્થ હોવા છતાં પરોપકાર કરતા નથી તેઓના જન્મવાથી પણ શું ફળ છે ? (૨૭) વળી રાજાએ કહ્યું–બીજાઓ પાસે માગવામાં પ્રવૃત્તિવાળા માણસને હે માતા, જન્માવીશ માં. ઉપરના રાજાના વાક્યને તેણે નીચે પ્રમાણે જવાબ આપ્યો ૧૨ ભોજ રાજાને મેરૂતુંગ અર્ધ કવિ શા માટે કહે છે તે બરાબર સમજાતું નથી, ટેનીએ અર્ધવિના ને ઠેકાણે લાઈવિતા પાઠ કહે છે પણ પૂવટું શબ્દ છે તેથી એ પાઠ કલ્પના સાચી નથી લાગતી. પણ આ રીતે સમસ્યા પૂર્તિ માટે કવિતાના એક બે પદ રચી શકે તે અર્ધ કવિ એમ મતલબ લાગે છે.. Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાજ અને ભીમના પ્રબંધા ૭૧ હૈ પૃથ્વી ! જે ખીજાની માગણીને નથી સંતાષતા તેવાને તું ધારણ કરીશ માં. એટલે રાજાએ “તમે કાણુ છે” એમ પૂછ્યું અને તેણે'જવાબ આપ્યા કે ‘હું રાજશેખર છું, પણ તમારા શહેરના મુખીએને લીધે તમારા વિવિધ વિદ્વાનની ઘેરી હારમાં હું ખીજી રીતે પેસી ન શકયા એટલે સ્વામીના દર્શનની ઇચ્છાથી આવા પ્રપંચ કર્યાં. ” પછી તેને ચાગ્ય મહાદાનાથી રાજુએ ખુશી કર્યાં એટલે-~~ (૨૮) જે સરેાવરમાં (પાણી સુકાઈ જવાથી) મરેલાં જેવાં દેડકાંઓ ખાડાઓમાં ભરાને પડયાં હતાં, કાચબાએ જમીનમાં પેસી ગયા હતા, મેટાં માછલાં ગારામાં આળેટી આળેટીને મૂર્છા ખાઈને પડયાં હતાં. તે જ સરેાવરમાં, અકાલજલદે ( વખત વગર આવેલા વરસાદે ) ઉન્નત થને એવું કામ કર્યું કે હવે કુમ્ભસ્થળ સુધી દુખેલા જંગલી હાથીનાં ટાળાં પાણી પીએ છે ઉપર પ્રમાણે અકાલજલદ ૧૩રાજશેખરની ઉક્તિ થઈ. ૧૧ એક વરસ વરસાદ ન થવાથી (ગુજરાતમાં) ખડ અને દાણા મળતાં નહાતાં અને ભીમના ૧૪સ્થાન પુરૂષોએ (ગુજરાત ઉપર) ભેાજ ચડી આવે છે એવા ખબર આપ્યા. એટલે રાજા ભીમ ચિંતામાં પડો ગયા અનેતેણે ૧પડામર નામના સાન્ધિવિગ્રહકને કહ્યું કે ગમે તે દંડ આપીને પણ આ વર્ષે × અહીં અકાલ જલદના બે અર્થા છે. (૧) વખત વગર આવેલા વરસાદ અને બીજો અકાલજલદ રાજશેખર નામના કવિ: કહેવાની મતલખ એમ લાગે છે કે અકાળે આકાશમાં ચડી આવેલા વરસાદે જેમ પાણી વગરના સરવરને પાણીથી ભરી દીધું તેમ રાજશેખર કવિએ ભેજની કૃપાથી ઉન્નતિ મેળવીને પેાતાના કુટુંબને સુખી કરી દીધું, ૧૩ રાજશેખર નામના એક મહાકવિ સ ંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે; તેણે કપૂરમંજરી, ખાદ્ય રામાયણ, ખાલભારત વગેરે ગ્રંથ લખ્યા છે, આ ‘ અકાલ જયદ રાજશેખર ' થી એજ કવિ વિવક્ષિત હેાય તે એ કનેાજના રાજા મડ઼ેન્દ્રપાલ વિ. સ, ૯૫૯ થી ૯૬૯) અને મહીપાલ ( વિ. સં. ૯૬૯ થી આગળ ) ના સમકાલિન હતા, ( જીએ Duff's chronology of India p. 283 તથા નાગરી પ્રચા રિણી પત્રિકા ભા. ૬ અ. ૪ પૃ. ૩૭૦ ) એટલે એ કવિ ભેાજ રાન ( વિ. સ. ૧૦૬૦-૬૫ થી ૧૧૧૦ ) મ્હેલાં લગભગ સે। વર્ષ થઈ ગયા. ૧૪ સ્થાન પુરૂષ એટલે સરહદને અડીને આવેલા પરદેશેામાં મુકેલા જાસુસે, ૧૫ મેરૂત્તુંગને આ ડામર ઐતિહાસિક પુરૂષ લાગે છે, યાશ્રયમાં લીમના દૂત તરીકે જે દામેાદરનું નામ છે (જુઓ સ, ૯) તે આ ડામરજ હેાવા જોઇએ, દામેા Page #93 -------------------------------------------------------------------------- ________________ ७२ પ્રબંધ ચિંતામણી ભોજને ગુજરાત ઉપર ન આવવા દેવા. આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તે [ડામર] ત્યાં ( ભેાજની રાજધાનીમાં ) ગયા અને તે અત્યંત કક્રુપા પશુ પારકાનું ચિત્ત જાણવામાં કુશળ ડામરને ભેજે નીચે પ્રમાણે કહ્યું * (૨૯) (ભેાજે પૂછ્યું)—“તમારા રાજા પાસે સન્ધિવિગ્રહના કામ ઉપર કેટલાક દૂતા છે તે કહેા ” (ડામરે જવાબ આપ્યા—“ હે માલવરાજ ! ત્યાં તા મારા જેવા ધણા છે. પણ તેઓ ત્રણ પ્રકારના છે અને સામાના અધમ, મધ્યમ, તથા ઉત્તમ ગુણને જોઇને તેને અનુરૂપ માણસાને મેકલવામાં આવે છે. ” અંદરથી હસીને તેણે ( ડામરે) આપેલા આ જવાબથી ધારાના રાજા ખુશી થયા. ઉપર પ્રમાણે તેના વચનની ચતુરતાથી આશ્ચર્ય સાથે ખુશી થયેલા રાજાએ ગુજરાત તરફ પ્રયાણ માટે ઢાલ વગડાવ્યા. પ્રયાણુના આરંભ વખતે એક ચારણ કવિએ નીચે પ્રમાણે સ્તુતિ કરીઃ (૩૦) ચેાલદેશના રાજા સમુદ્રના ખેાળામાં પેસી જાય છે, આન્ધ્રને રાજા પર્વતની ગુફામાં વસે છે; કર્ણાટકના રાજા પાડી નથી બાંધતા, ગુજરાતના રાજા ઝરણાંઓને સેવે છે, ચેદીને રાજા અસ્ત્રો ચાટે છે, અને રાજાઓમાં સુભટ એવા કાન્યકુબ્જા રાજાપણુ કૂબડા થઇ પડશે। છે. હું ભેાજરાજ તમારા લશ્કરની હિલચાલના ભયના મેાજાથી બધા રાજાએ વ્યાકુળ થઇ ગયા છે. (૩૧) કાકણનેા રાજા ખુણામાં ભરાઇને સુવે છે, લાટના રાજા બારણા પાસે સુવે છે, કલિંગના રાજા આંગણામાં સુવે છે, હું કાશલના રાજા! તું તેા નવા છે, પણ મારા પિતા પણ અહિંજ ચેાગાનમાં રહેતા હતા. આ રીતે ( માળવાના ) ક્રેદખાનામાં રાતે પથારી કરવા માટે સ્થાન મેળવવા સારૂ રાજાએ વચ્ચે ઝગડા થયા છે. 65 પ્રયાણુના ઢાંલ વગડાવ્યા પછી સમસ્તરાજવિડંબન નામનું નાટક ભજવાતું હતું, તેમાં કાઇક રાજાએ ક્રોધમાં આવીને કેદખાનાની અંદર સારૂં સ્થાન રાકીને બેઠેલા તૈલિપરાજાને ઉડાડયા ત્યારે તેણે કહ્યું હું તે દરના નામથી ઘેાડાં સુભાષિતે પણ સુભાષિત સગ્રહેામાં મળે છે, એટલે મેરૂત્તુંગે કરેલાં એની ચતુરતાના વખાણને ટકા મળે છે, પ્રબ`ધ ચિંતામણિની અમુક પ્રતામાં આ ડામરને નાગર જ્ઞાતિના કહ્યો છે. ( જુએ મૂળમાં ટિપ્પણીમાં આપેલું પાઠાંતર) એ ડામરની ચતુરતાની ઘણી વાતા જૂના વખતમાં પ્રચલિત હશે એમ લાગે છે પ્ર. ચિં, ની જુદી જુદી પ્રતામાં ન્યૂનાધિક વાતા મળે છે. અને રત્ન મટ્ટિર ગણિના ભેાજ પ્રબંધમાં પણ કેટલીક વધારે વાત છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબંધે ૭૩ અહિં વંશપરંપરાથી રહું છું. એ તમારા જેવા આગન્તુકના કહેવાથી મારું સ્થાન કેમ છડું?” આ સાંભળીને (નાટક જોતા) રાજા ભોજે હસીને ડામર આગળ નાટકમાં ઉતરેલા રસની પ્રશંસા કરી. ત્યારે ડામરે કહ્યું “દેવ, રસ ખૂબ ઉતર્યો છે, પણ કથાનાયકના વૃત્તાન્ત સંબંધી નટનું અજ્ઞાન ધિક્કારવા યોગ્ય છે. કારણકે શ્રી તૈલિપ રાજા શળમાં પરોવેલા મુંજરાજાના માથાથી ઓળખાય.” ( અહીં એ નથી તેથી નથી ઓળખાતે) આ રીતે સભા સમક્ષ ડામરે કહ્યું એટલે તેના તિરસ્કારથી ક્રોધમાં આવીને કોઈ વખત ન કરેલી એવી તૈયારી સાથે એજ વખતે તિલંગદેશ તરફ પ્રયાણ કર્યું. પછી ૧૯તૈલિપદેવનું મોટું લશ્કર આવતું સાંભળીને વ્યાકુળ થયેલા ભોજ પાસે ડામર આવ્યો અને રાજા (ભીમ)નો કલ્પિત સંદેશો બતાવીને ભોગપુર પાસે ભીમ આવેલ છે એમ કહ્યું. ઘારાંમાં ક્ષાર મુક્યા જેવી ડામરની તે વાતથી બેબાકળા થઈ ગયેલા શ્રી ભોજરાજાએ “તમારે. ગમે તેમ કરીને તમારા રાજાને આ વર્ષે ચડી આવતાં રેકો.” એ રીતે ડામરને વારંવાર દીનતા સાથે કહેવાથી, વખત સમજનાર ડામરે ભોજરાજા પાસેથી હાથણી સાથે એક હાથી ભેટરૂપે લઇને પાટણમાં શ્રી ભીમને સંતોષ પમાડ્યો. ૧૭ ૧૬ તૈલિપને આ રીતે ભોજન સમકાલિન મેરૂતુંગ કહે છે તે ભૂલ છે, કારણ કે ભાજપના ગાદીએ બેઠા પહેલાં જ તૈલિપ વિ. સં. ૧૫૩ માં મરણ પામ્યો હતે. રાજવલ્લભે તે લખ્યું છે કે ભોજે મુંજની વિધવા કુસુમવતી (તૈલપની બહેનોને મરદાની પોષાકમાં સાથે લઈ તૈલપ ઉપર ચડાઈ કરી તેને હરાવી કેદ કરી મારી નાખ્યો. પણ એ કલ્પિત કથા છે. ૧૭ ડામર સંબંધી પ્ર. ચિં. ની બીજી પ્રતમાં ઉપર ઉતારેલ છે તે ઉપરાંત કેટલીક વાતો છે (જે મૂળમાં ટિપ્પણીમાં ઉતારી છે) તેને સાર નીચે આપ્યો છે, (૧) શ્રી ભેજરાજ ગુજરાત ઉપર પ્રસ્થાન કરીને બહાર નાખેલા તંબુમાં જ્યારે ડામરને મળ્યા ત્યારે તેણે પૂછયું કે “ભીમડીય (રાજા ભીમ) નામનો હજામ શું કરે છે ?” ત્યારે ડામરે જવાબ આપ્યો કે “બીજા રાજાઓનું માથું મુંડયું છે અને એકનું પલાળી રાખ્યું છે તે હવે મુંડશે” આ જવાબથી રાજા ચમત્કાર પામ્યો. પછી રાજભવનમાં રાજવિંડબન નામનું નાટક ભજવાતું હતું તેમાં ડામરનો સ્વામી (ભીમ)કર્ણાટકના રાજાની ખુશામત કરતો બતાવવામાં આવ્યો હતો, એ જોઇને ડામરે કહ્યું “હે ભેજરાજા, જે મારે રાજા કર્ણાટકના રાજાના હાથથી ખેંચાતા હોય તે એના હાથમાં મુંજનું માથું કેમ નથી ” આ વાક્યથી આગળનું વેર યાદ આવતાં ગુજરાત દેશ છોડી દઈને ભોજે કર્ણાટક તરફ પ્રયાણ કર્યું. ત્યારે ડામરે ભેજને કહ્યું - ૧૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી ૧૨ એક વખત ધર્મશાસ્ત્ર સાંભળતાં, અર્જુનના ૧૮રાધાવેધની વાત સાંભળીને અભ્યાસને શું મુશ્કેલ છે ? એમ વિચારીને, સતત અભ્યાસ કરીને સર્વના દેખતાં રાધાવેધ કર્યો અને નગરમાં ૧૯હાટની શભા કરાવી. તેની એક ઘાંચી અને એક દરજીએ અવજ્ઞા કરીને ઉત્સવ ન કર્યો, અને શ્રીજરાજાને (નીચે પ્રમાણે) કારણ દર્શાવ્યું. ઘાંચીએ અગાશી ઉપરથી છેક જમીન ઉપર મુકેલા સાંકડા મેઢાના માટીના વાસણમાં તેલની ધાર બરાબર નાખી દીધી. અને દરજીએ જમીન ઉપર ઉભા રહીને આકાશમાંથી “હે ભોજરૂપી સૂર્ય તમે ખરેખર પૂર્વ દિશામાં જ શોભે છે, પશ્ચિમ દિશામાં જવાથી સૂર (સૂર્ય) પણ હલકે પડે છે.” (૨) વળી એક વખત શ્રી ભીમ રાજા માલવમંડળમાં ડામરને મોકલ્યા પહેલાં એને ત્યાં કેમ વર્તવું તે શીખવવા મંડ્યા. વાત પુરી થયા પછી ડામરે ત્યાંજ પછેડી ખંખેરી ના ખી, ભીમને કહ્યું “તમારું શીખવેલું અહીંજ મુકી જાઉં છું. કારણકે ત્યાં જઈને હું વખત જોઈને જે સૂઝશે તે બેલીશ.બીજાએ શીખવેલું કેટલું કામ આવે ?" પછી રાજાએ સમયસર બોલવાની તેની ચાતુરી જેવા માટે એક ડાબલાને ગુપ્ત રીતે રાખથી ભરીને ભેજની સભા સિવાય બીજે કયાંક ન ઉઘાડવો એમ કહીને આપ્યો. પછી ડામરે માળવાની ભેજસભામાં જઈને તે ઘણાં કપડાંથી વીંટેલો ડાબલો લાવીને ભેજ આગળ મુ. ભેજ રાજા ઉઘાડીને જુએ ત્યાં અંદર રાખ ભરેલી. એટલે ભેજે પૂછયું કે આ તે કેવી ભેટ ? તરત બુદ્ધિવાળા ડામરે જવાબ આપે કે “દેવ શ્રી ભીમે કટિમ કરાવ્યું હતું. તેની આ તીર્થભૂત રક્ષા છે અને પ્રીતિથી આપને ભેટ મોકલી છે.” આ જવાબથી ખુશી થયેલા રાજાએ પોતાને હાથે બધાને રક્ષા આપી. બધાએ તિલક કર્યું. અંતઃપુરમાં પણ મોકલી. પછી સન્માન પામીને સામી ભેટ સાથે ડામર પાછો આવ્યો, અને એ વૃત્તાન્ત જાણીને ભીમે પણ માન આપ્યું. (૩) વળી કૌતુક જોવાની મરજીથી ભીમે સીલ કરેલો લેખ આપીને તેને માળવે મોકલ્યો. તેણે ભેટ સાથેને લેખ ભેજને આપે. ભોજે ઉઘાડીને વાંચ્યું ત્યાં “આને તરત મારી નાખવો.' એમ અંદર લખેલું હતું. એટલે આશ્ચર્ય ચકિત રાજાએ પૂછયું “આ શું લખ્યું છે ?' અને તરત બુદ્ધિવાળા ડામરે જવાબ આપ્યો કે મારી જન્મ પત્રિકામાં જ્યાં મારું લેહી પડે ત્યાં બાર વર્ષને દુકાળ પડે એમ લખેલું છે, માટે પોતાના દેશને વિનાશ ન થાય એ હેતુથી ભીમે મને અહીં મોકલ્ય છે. હવે તમે જેમ યોગ્ય લાગે તેમ કરે.”–રાજાએ તેને મારવાની ના પાડી અને સન્માન સાથે પાછો મેકલ્યો. ત્યાં ભીમે તેની બુદ્ધિ માટે તેને બહુ માન આપ્યું. ૧૮ દ્વિપદી સ્વયંવરમાં અર્જુનના મત્સ્યવેધ નામથી ઓળખાય છે તે જ આ રાધાવેધ હશે. ૧૯ હાટની શોભા કરાવી એટલે રાધાવેધ કર્યો એ માટે બજાર શણગારવાને હુકમ કર્યો, Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાજ અને ભીમના પ્રમા પડતી સાઇના કાણામાં દોરો. પરાવી દીધા અને અભ્યાસની કુશળતા દર્શાવી રાજાને શક્તિ હેાય તે। બતાવવા કહ્યું. અને એ રીતે રાજાને ગર્વ દૂર કર્યાં. (૩૨) હે ભેાજરાજા, હું રાધાવેધનું કારણ સમજી ગયે। છું. ધારાથી જે વિપરીત (રાધા) હાય તે તમારાથી સહન થતું નથી. ૧૩ વિદ્વાન જેની ઉપર પ્રમાણે પ્રશંસા કરતા હતા તે ભાજરાજાએ નવું નગર વસાવવાની ઇચ્છાથી પડે. વગડાવ્યા, ત્યારે ધારા નામની વેશ્યાએ અગ્નિ વૈતાલ નામના પેાતાના પતિ સાથે લંકામાં જઈને તે શહેરની રચના જોઇને પાછા આવી “ મારૂં નામ નવા શહેરને આપવું ” એમ કહીને તે શહેરના નકશા આપ્યા અને ભાજે ધારાનગરને વસાવ્યું,૨૦ ૧૪ એક દિવસ સાંજના દિવાને આમ ખલાસ થયા પછી રાજા પેાતાના શહેરની અંદર કરતા હતા ત્યાંઃ— (૩૩) આ જન્મતા થા ગયા; ( કારણકે ) હું નગ્ન છું, ભડવીરની તરવાર ન ભાંગી, સ્ત્રીઓના તીખા કટાક્ષા ન માણ્યા કે ગારોને ગળે ન લગાડી. ઉપર પ્રમાણે કાઇક દિગંબરને ખેલતા સાંભળીને સવારે તેને લાવ્યેા, અને રાતે તેણે મેલેલું વચન સંભળાવી તેનામાં શી શક્તિ છે તે પૂછ્યું. ત્યારે તેણે જવાબ આપ્યા કેઃ— ૭૫ આ રીતે પેાતાના એ પ્રમાણે કરી (૩૪) હે દેવ, દીવાળી આવતાં અને હાથીઓના ગંડ સ્થળમાંથી મદ ઝરવા માંડતાં, ગૌડ દેશ સાથે દક્ષિણાપથને એક છત્ર નીચે આણી દઉં! ઉપર પ્રમાણે પેાતાનું સામર્થ્ય દર્શાવવાથી રાજાએ તેને સેનાપતિના પદ ઉપર નીમ્યા. અને સિન્ધુ દેશના વિજય કરવામાં શ્રી ભીમ રોકાયા હતા ત્યાં તે દિગંબર બધા સામંતા સાથે અણુહિલપુર ઉપર ચડી ગયા અને અણહિલપુરને ભાંગીને તેના ધવલગૃહ ( રાજમહેલ )ના ધટી ગૃહના ૨૦ જો કે મેરૂત્તુંગે ઉપર આપેલી કથા નિઃસાર છે પણ ભેાજ વ્હેલાં માળયાના રાન્તની રાજધાની ઉજ્જૈનમાં હતી અને ભાજે ધારાનગરી વસાવી તેમાં રાજધાની કરી એટલું અતિહાસિક તત્ત્વ એ ષાતમાં લાગે છે, (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ ભા, ૧ પૃ. ૧૧૨) ૨૧ ભેાજની એકાદ વખતની ચડાઇ શ્રી ભીમે મેરૂતુંગ ભીમ પાસે કહેવરાવે છે તેમ દંડ આપીને કે ડામર જેવા એલચીની ચતુરાઇથી પાછી વાળી હાવાને। સંભવ છે, પણ પછી ભેાજે પાટણ એક વખત જીત્યુંજ હરો એમ લાગે છે. ભીમની સિન્ધ ઉપરની ચડાઈના ઉલ્લેખ હેમચંદ્રે કર્યા છે. ( યાશ્રયસ, ૮ ) Page #97 -------------------------------------------------------------------------- ________________ ७६ પ્રબંધ ચિંતામણી - દ્વાર આગળ કેડીઓ દાટીને જયપત્ર લીધું. તે વખતથી કુલચન્દ્ર લુંટી ગયે એવી આખા જગતમાં ખ્યાતિ થઈ. પછી કુલચન્દ્ર જયપત્ર લઈને માળવે ગયો અને તે વૃત્તાન્ત ભેજને કહ્યો ત્યારે શ્રી સરસ્વતીકંઠાભરણું ભજે કહ્યું કે “તમે અંગારા કેમ ન દાટયા? આતે માળવાનું ઉઘરાણું ( કર ) ગુજરાતમાં જશે.” - ૧૬ એક વખત ચાંદનીમાં બેઠેલા બીજે પાસે બેઠેલા કુલચન્દ્રના સાંભળતાં પૂર્ણ ચંદ્રમંડળને જોઈને નીચે અર્થે લોક કલ્યો. (૩૫) જેઓ હાલી સ્ત્રી સાથે આખી રાતને એક ક્ષણ પેઠે પસાર કરે છે તેઓને ચંદ્રમા શીતળ કિરણવાળે જણાય છે. પણ વિરહીઓને ઉંબાડીઆ જેવો સંતાપ કરનાર લાગે છે. આ અર્થે લોક અર્ધકવિએ (જે) કહેતાં કુલચન્ટે કહ્યું: અમારે તે વલ્લભાએ નથી, અને વિરહ નથી. તેથી ઉભય ભ્રષ્ટ અમારે તે ચન્દ્રમા અરીસા જેવો શેભે છે; એ નથી શીતળ કે નથી ઉષ્ણ. - ઉપર પ્રમાણેની તેની ઉક્તિ પછી રાજાએ એક સારી સ્ત્રી તેને ભેટ આપી.૨૨ ૧૭ પછી ડામરનામનો સાત્વિવિગ્રહિક માલવ મંડળમાંથી ગુજરાતમાં ગયો ત્યારે તેણે ભેજની સભાનું વર્ણન કરતાં ત્યાં મેટું આશ્ચર્ય ઉત્પન્ન થયું, અને ભોજની સભામાં જઈને શ્રી ભીમના અતિશય રૂપનું વર્ણન કરતાં ભીમને જોવાનું ભેજને મન થયું. અને તેણે ડામરને કહ્યું કે ભીમને અહીં લઈ આવે અથવા મને ત્યાં લઈ જાઓ.” બીજી તરફથી માળવાની સભા જેવાની ઉત્કંઠાથી ભીમે પણ એમજ કહ્યું. એટલે એક વરસ યુક્તિઓ જાણનાર ડામર મોટી ભેટે લઈને પાનને કરડીએ ઉપાડનાર બ્રાહ્મણના વેષમાં ભીમને સાથે લઈને ભેજની સભામાં ગયો અને પ્રણામ કર્યા. ભોજે ભીમને લઈ આવવાની વાત કહી. ત્યારે તેણે વિનંતી કરી કે “દેવ! રાજાઓ સ્વતંત્ર છે, એની પાસે ઈષ્ટ કાર્ય કેણ પરાણે કરાવી શકે ? માટે આપે આ બેટી આશા ન રાખવી.” ડામરે આમ કહ્યું એટલે શ્રીભીમનાં અવસ્થા, રંગ, આકૃતિ કેના જેવાં છે એમ ભેજે પૂછયું ત્યારે ડામરે પાનને કરંડીઓ ઉપાડનારને બતાવીને સભાસદો તરફ જોઇને કહ્યું કે “હે દેવ* ૨૨ કુલચન્દ્ર સંબંધીના પ્ર. ચિં. ને આ વૃત્તાન્તમાં દિગંબર વૈષની ગંધ આવે છે. એક પ્રતમાં વારાંગના પાઠ છે તે સાચો હોય તે વેશ્યા આપી, એવો અર્થ થાય, રાજાઓ આ રીતે વેશ્યાને આપે એવી પ્રથા જૂના કાળમાં હતી. આ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાજ અને ભીમના પ્રમા (૩૬) આજ આકૃતિ, આ વર્ણ, આ રૂપ અને આજ ઉમ્મર, પશુ આની અને રાજાની વચ્ચે કાચ અને ચિન્તામણિ જેટલા ફેર છે. ઉપર પ્રમાણે ડામરે કહ્યું એટલે ચતુર ચક્રવર્તી ભાજરાજા તે (પાન ઉપાડનાર)નાં સામુદ્રિક લક્ષા જેવા લાગ્યા. અને એ કામમાં ભાજની સ્થિર દૃષ્ટિ જોઈને રાજા (શું વિચાર કરે છે તે)ના વિચાર જાણીને તે સાન્ધિવિગ્રહિકે ભેટની વસ્તુએ લઇ આવવા માટે તે ( પાનને કરંડીયા ઉપાડનાર) ને માકલી દીધા. અને આ વસ્તુ લઈ અવાતી હતી ત્યારે તે તે વસ્તુના ગુણના વર્ણનમાં તથા ખીજી વાતેામાં ધણા વખત નીકળી ગયા પછી રાજાએ ‘હજી પાનના કરડીએ ઉપાડનાર ક્રમ નથી આવતા ? ” એમ પૂછતાં ડામરે તે ભીમરાજા હતા ” એમ જાહેર કર્યું. રાજા ભારે એની પછવાડે લશ્કર મેાકલવા માંડયું. ત્યારે “ બાર બાર ચેાજન ઉપર સ્વારીના ધેાડાઓ અને એક ઘડીમાં ચેાજન જાય એવી સાંઢણીએ તૈયાર રાખવામાં આવેલ છે. આ બધી સામગ્રીથી શ્રી ભીમ તમારી સરહદ એળગે છે ત્યાં કેમ પકડાશે ? '' એ રીતે તેણે કહ્યું એટલે રાજા ભેાજ હાથ ઘસીને બેસી રહ્યા. 23 ૭૭ ૧૮ વળી શ્રી ભાજે શ્રીમાધ પંડિતની વિદ્વત્તા તથા પુણ્યવત્તાને સતત સાંભળીને, તેને મળવાની ઉત્સુકતાથી વારંવાર સંદેશા મોકલીને એક વખત શિયાળામાં શ્રીમાલ નગરીથી માત્રને તેડાવ્યા, અને ભેાજન વગેરેથી બહુ માન સાથે પુષ્કળ સત્કાર કર્યો. પછી રાજાને યાગ્ય રમત ગમતા બતાવી, રાતે ૨૭આરતી પછી પેાતાની પાસે મુકેલા પેાતાના જેવા પલંગમાં માધડિતને સુવાની ગાઠવણ કરી પેાતાને એઢવાનું ગરમ કપડું તેને આપ્યું, અને લાંબા વખત સુધી મીઠી વાતા કરતાં કરતાં સુખેથી ભેાજરાજા સુઈ ગયા. સવારે મંગળવાદિત્ર વાગ્યા પછી જાગેલા રાજા પાસે માધપંડિતે પેાતાને ઘેર જવાની રજા માગી; આથી આશ્ચર્યચકિત થયેલા રાજાએ દિવસે ભાજન કપડાં વગેરેનું સુખ કેવું હતું . એ પૂછ્યું ત્યારે માધડિતે કહ્યું કે સારા ખરાબ અન્ન વિષે કાંઇ કહેવાનું નથી, પણ ગરમ કપડાંના ભારથી થાક લાગ્યા છે. ’ આ જવાબથી ખેદ પામેલા રાજાએ માંડ માંડ રજા આપવાથી પંડિત પેાતાને ગામ જવા નીકળ્યા અને રાજા શહેરના ઉપવન સુધી વળા t મા ૨૩ એ વખતમાં રાજ્યની સવારે તથા રાતે આરતી - ઉત્તારવામાં આવતી એમ લાગે છે, જુએ હેમચંદ્ર રચિત કુમારપાલ પ્રમ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રબંધ ચિંતામણી વવા ગયા ત્યારે માઘપંડિતે “આપે મારે ત્યાં પધારવાની સ્પા કરવી” એમ વિનંતિ કરી અને તે પિતાને ગામ ગયા. આ પછી કેટલેક દિવસે માઘનો વૈભવ અને તેનાં માજશોખનાં સાધને જોવાની ઈચ્છાથી શ્રીજ શ્રીમાલનગરમાં ગયા. માઘપંડિત સામે ગયા તથા બીજે પણ સત્કાર કર્યો અને રાજાને તેના લશ્કર સાથે માઘના આંગણામાં સમાસ થઈ ગયો. પછી માઘ પંડિતના મહેલમાં જઈને જીવે છે તે બધા રસ્તાઓ સોને મઢેલા જોયા. વળી નાહ્યા પછી દેવપૂજાના સ્થાનમાં મણિમરકતની જમીનમાં શેવાળવાળાં પાણીને ભ્રમ થવાથી પિતે પહેરેલાં કપડાં રાજાએ ઉંચાં લીધાં ત્યારે પુરોહિતે વસ્તુસ્થિતિ સમજાવી. અને દેવપૂજા તથા મંત્ર પાઠ પુરાં થયા પછી જમવાને વખત થતાં, પીરસાયેલી રસોઈ ચાખતાં, રાજાના મનમાં તે દેશમાં ન મળે એવાં તથા તે તુમાં ન ઉત્પન્ન થતાં એવાં શાક ફળે વગેરે જેઇને ભારે આશ્ચર્ય થયું. કહેલાં દુધ સાથે ખાવાળી ( દૂધપાકર) રસોઈ ગળા સુધી ધરાઈને ખાધા પછી ભેજન પુરું કરી ઉપરની મેડી (ચન્દ્રશાળા) માં ચડીને પહેલાં ન જોયેલ કે ન સાંભળેલ કાવ્ય, કથા, પ્રબન્ધ, નાટક વગેરે જોતાં જોતાં શીઆળાની ઋતુ હોવા છતાં (કૃત્રિમ રીતે ઉત્પન્ન કરેલા) આકસ્મિક ઉનાળાની બ્રાન્તિ થવાથી ધળું સ્વચ્છ કપડું વીંટીને તથા પુષ્કળ ચંદન ચેપડીને સુતેલા ભેજને વીંઝણો લઈને ઉભેલા નેકરે પવન નાખવા માંડ્યા અને ભજને એવી સારી ઉંઘ આવી ગઈ કે એક ક્ષણ પેઠે રાત નીકળી ગઈ. અને સવારમાં શંખધ્વનિથી જાગી ઉઠ્યા. આ રીતે દર વખતે શીઆળો હોવા છતાં માઘપંડિતે ઉનાળાનો જેને અનુભવ કરાવ્યો છે, એવા ભોજે આશ્ચર્ય સાથે કેટલાક દિવસ રહીને સ્વદેશ જવા માટે રજા માગી અને પિતે કરાવવા માંડેલા નવા ભજસ્વામી નામના મંદિરનું પુણ્ય (માઘ પંડિતને ) આપીને ભેજ રાજા માળવે ગયા. હવે માધના જન્મ વખતે તેના પિતાએ જેથી પાસે જાતક કરાવ્યું છે એમ આવ્યું કે પહેલાં ચડતી ચડતી કળામાં સમૃદ્ધિને ઉપભોગ કરીને છેવટમાં વૈભવ ખુટી જતાં અને પગ ઉપર છેડે સજાને રોગ થઈને માઘપંડિત મરણ પામશે. આ રીતે જોષીએ બતાવેલાં ગ્રહનાં ફળને વૈભવથી દુર કરવાની ઈચ્છાથી માણસનું આયુષ્ય સે વર્ષનું માનતાં તેના છત્રીસ હજાર દિવસો થાય એમ ગણીને નાણથી ભરેલા છત્રીસ હજાર હારો કરાવીને નવા બનાવેલા કક્ષમાં રાખીને તથા તે ઉપરાંત પુષ્કળ સમૃદ્ધિ મુકીને Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાજ અને ભીમના પ્રધા ૭૯ જેનું માધનામ પાડયું છે, એવા પુત્રને કુળને યાગ્ય કેળવણી આપીને પોતાને કૃતકૃત્ય માનતા માધના પિતાએ પરલેાકવાસ કર્યો. પછી કુબેર પેઠે પુષ્કળ સામ્રાજ્યના ધણી રૂપ માત્ર વિદ્વાનોને તેઓની ઇચ્છા પ્રમાણે પૈસા આપીને તથા માગણાને ન માપી શકાય એવાં દાન આપીને કૃતાર્થ કરવા લાગ્યા. તથા ઉપર ફળ્યા છે તેવા ભાગા ભાગવવાથી પાતે દેવતાના અવતાર હોય એમ દેખાડવા લાગ્યા. વળી તેણે શિશુપાલ વધ નામનું મહા કાવ્ય રચીને વિદ્વાનને આશ્ચર્યચકિત કર્યાં. પણ છેવટમાં પુણ્ય ક્ષીણ થતાં પૈસા ખુટી ગયેા. અને વિપત્તિ માથે પડતાં પેાતાના દેશમાં ન રહી શકવાથી પેાતાની પત્ની સાથે માળવામાં જને ધારાનગરમાં રહ્યા. અને પુસ્તક અર્પણ કરીને શ્રી ભેાજ પાસેથી ઘેાડુંક પણ દ્રવ્ય લઇ આવવાનું કહીને પાતાની પત્નીને માથે ભાજ પાસે માકલી અને પોતે તેની વાટ જોવા લાગ્યા. ત્યાં માધની પત્નીતી આવી સ્થિતિ જોઇને સંગ્રમ સાથે સળી મુકીને પુસ્તક ઉધાડતાં ભાજે નીચેનું કાવ્ય વાંચ્યું: ( પ્રાતઃકાળ થતાં ) (૩૭) કુમુદના વનની શાલા ક્ષોણુ થઇ ગઇ છે અને કમળની શેશભા ખીલી નીકળી છે, ઘૂડના આનંદ ઉડી ગયા છે, અને ચક્રવાક આનંદમાં આવી ગયેલ છે. સૂર્ય ઉદય પામે છે અને ચંદ્રમા અસ્ત થાય છે. અરે, દુષ્ટ વિધિનાં કામાનું પરિણામ વિચિત્ર છે. અને તે કાવ્યના અર્થ સમજીને “ ગ્રન્થની તેા શી વાત ? પણ આ એકજ કાવ્યની કિંમત તરીકે પણ આખી પૃથ્વી આપીએ તેા એછી પડે ” એમ વિચારીને સમયેાચિત વાપરેલા અનુચ્છિષ્ટ દ્દી શબ્દના પારિતાષિક રૂપે લાખ દ્રવ્ય આપીને રાજાએ તેને રજા આપી. પણ તે માધ પંડિતની પત્ની રસ્તામાં ચાલતાં એળખાઇ ગઇ એટલે કેટલાક માગણા માગવા લાગ્યા. અને માધની પત્ની તે બધું દ્રવ્ય માગણાને આપી દઇને વ્હેલાંની સ્થિતિમાંજ ધેર આવી અને પેાતાના પતિને એ વૃત્તાન્ત કહ્યા. એ વખતે માધના પગ ઉપર થાડા સેાથે આવ્યા હતા. પછી તું મારી શરીરધારી જ઼ીર્તિ છે ” એમ પ્રશંસા કરતા પેાતાને ઘેર આવેલા કાક ભિક્ષુને જેઇને તથા પેાતાના ધરમાં તેને આપવા જેવું કાંઇ ન જોવાથી નિર્વેદ પામેલા માધે નીચેના ઉદ્ગારા કાઢયાઃ— ** (૩૮) પૈસા નથી, ખાટી આશા મને છે।ડતી નથી, દાન કરવામાં જેને ખાટી ટેવ પડી છે એવા મારા હાથ ટુંકા થતા નથી, યાચના કરવામાં Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રખ'ધ ચિ’તામણી હલકાઇ છે, અને આપધાત કરવામાં પાપ છે, માટે હે પ્રાણા! શાક કરવાથી શું ફળ છે ? તમે જાતે ચાલ્યા જાવ. ८० (૩૯) દરિદ્રતારૂપી અગ્નિને તાપ સંતેષરૂપ પાણીથી રાાંત કર્યાં પશુ દીન માણસાની આશાના ભંગથી ઉત્પન્ન થયેલા તાપ શાથી શાંત થાય ? (૪૦) દુકાળમાં ભીખ મળતી નથી, ખરાબ સ્થિતિમાં આવી ગયેલાઓને કરજે પૈસા કયાંથી મળે? જમીન ધણીને કામ તા ક્રાણુ આપે? (પરિણામે) કાળીએ પણ આપ્યા વગર આ સૂર્ય આથમે છે. હે ગૃહિણી, કયાં જઇએ અને શું કરીએ ? વિતવિધિ ગહન છે ? (૪૧) ભુખથી પીડાયેલા વટેમાર્ગુ મારૂં ધર પૂછતા કયાંકથી આવી ચડયા છે, તેા હૈ ગૃહિણી આ ભુખ્યા ખાય એવું ઘરમાં કાંઇ છે ? ત્યારે ઘરધણીઆણીએ વાણીથી છે’ એમ કહીને આંખમાંથી ગળી પડતાં મેટાં આંસુનાં ટીંપાંથી અક્ષરા વગર જ ‘નથી’ એમ કહી દીધું. (૪૨) માગણુ નિરાશ થઈને પાછેા ગયા; માટે હે પ્રાણા ! હવે તમે પણ જાવ. પછી પણ જવું તે છે તે આવા સથવારા કયાંથી મળશે ? ઉપરનું વાકય પુરૂં કરતાં જ તે માત્ર પડિત મરણ પામ્યા. અને સવારે તે વાત સાંભળીને શ્રીમાળમાં તેની નાતના માણસા ધનવાળા હાવા છતાં તે પુરૂષરત્નને ભુખથી પીડાઇને અન્ત આવ્યે એ જોઇને તેની જાતનું ભિલ્લમાળ એ પ્રમાણે શ્રી ભેજે નામ આપ્યું. ૨૪ ૨૪ મેરૂતુંગે આપેલી ઉપરની માધની કથાના છેવટના માધના મરણને લગતા કટકા તથા ૩૮, ૩૯ અને ૪૨ શ્લોક બત્લાકૃત ભેાજ પ્રમ་ધમાં પણ મળે છે. જૈન ભેાજ પ્રબધામાંથી રત્ન મ`દિર ગણિએ મેરૂ તુંગને અનુસરતું સમગ્ર વન કર્યું છે. પ્રભાવક ચરિતમાં માને સિદ્ધિ' ( ઉપમિતિ ભવપ્રપંચના કર્તા ) ના કાકાના દીકરા ભાઇ તથા ભેાજના બાલમિત્ર કરેલ છે, ( જુએ સિદ્ધષિ સૂરિ પ્રબંધ શ્યા. ૧૫) પણ ઉપમિતિ ભવ પ્રપંચની રચનાના સમય વિ. સ. ૯૬૨ છે, એટલે સિદ્ધ િ કે એના કાકાના દીકરા ભાઈ ભેાજના સમકાલિન ન હેાઈ શકે; પણ તે વ્હેલાં સે। વર્ષે થઈ ગયા હેાવા જોઇએ. મધતા એથીયે પ્રાચીનતર હેાવાનુ ખીા પુરાવા આથી નક્કી થયું છે. કારણ કે આલંકારિક વામન ( ઇ. સ. ૮૫૦ ) કાવ્યાલ કાર વૃત્તિમાં માધના શિશુપાલવધમાંથી ઉદાહરણ લે છે. વળો માધ પેાતાને રાજા વલાતના મંત્રી સુભદ્રદેવના પાત્ર અને દત્તકના પુત્ર કહે છે. ( આ ઉપરથી પ્ર. ચિ. ની એક પ્રતમાં તથા રત્નમદિર ગણિના ભેાજ પ્રમધમાં માધના પિતાનું નામ કુમુદ આપ્યું છે તે ભુલજ લાગે છે. ) હવે વદ્યાતના એક ઉત્કી લેખ મળ્યા છે, અને એ વવાત માધના દાદાના આશ્રયદાતા હશે એમ માનીને Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાજ અને ભીમના પ્રમધા ૧ ૧૯ વ્હેલાં, સમૃદ્ધિશાળી વિશાલા નામની નગરીમાં મધ્યદેશમાં જન્મેલેા સાંકાશ્ય ગોત્રના સર્વદેવ નામને એક દ્વિજ રહેતા હતા. જૈનધર્મના સંસર્ગથી આ દ્વિજમાંથી ઘણું કરી મિથ્યાત્વ (બ્રાહ્મણધર્મ વગેરે બીજા ધર્મમાં માન્યતા) નીકળી ગયું હતું. એને ધનપાલ અને શાલન નામના બે પુત્ર! હતા. એક વખત શ્રી વર્ધમાનસૂરિ ગામમાં આવ્યા હતા, ત્યારે એમને એમના ગુણા ઉપરના અનુરાગથી પોતાના ઉપાશ્રયમાં રાખીને તથા અત્યંત ભક્તિથી એમને સંતુષ્ટ કરીને, તે સર્વજ્ઞ પુત્ર છે એમ માનીને, પેાતાના પૂર્વજે કયાંક ગુપ્ત રીતે રાખેલા નિધિ (ધન ભંડાર) વિષે આ જેિ પૂછ્યું. ત્યારે . શ્રી વર્ધમાનસૂરિએ પ વાકયચ્છળથી ( એ અર્થવાળું વાકય વાપરીને ) અર્ધો ભાગ માગ્યા પછી એમણે બતાવેલી નિશાની ઉપરથી સર્વદેવને ધન ભંડાર મળ્યા, એટલે એણે તેમાંથી અર્ધો ભાગ આપવા માંડયા; ત્યારે તેએએ એ પુત્રામાંથી અર્ધું એટલે એક પુત્ર માગ્યા પણ ધનપાલ મિથ્યાત્વથી અન્ય બુદ્ધિવાળા અને જૈન માર્ગની નિંદા કરનારા હોવાથી તેણે પિતાને ના પાડી અને નાના પુત્ર શૈાલન ઉપર પિતાને બહુ સ્નેહ હતા તેથી પાતે (ના પાડી અને) પેાતાની પ્રતિજ્ઞા તુટવાથી લાગતા પાપને તીર્થમાં ધાવા માટે તીર્થમાં જવા નીકળ્યા. પણ પિતૃભક્ત નાના પુત્ર શાભન, પિતાને એ આગ્રહમાંથી રાકી પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે વ્રત લઈને તે ગુરૂની પછવાડે જાતે ચાલી નીકળ્યા. પછી બધી વિદ્યા ભણીને તથા ભેાજરાજાની કૃપાથી, બધા પંડિતેમાં ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને, પોતાના ભાઇ સંબંધી ક્રોધથી ધનપાલે બાર વર્ષ સુધી સ્વદેશમાં જૈનદર્શન(ના અનુયાયી સાધુએ)ના પ્રવેશને નિષેધ કરાવ્યા. પણ તે દેશના જૈનધર્મના અનુયાયીએએ ખૂબ અભ્યર્થના કરીને જૈન મહાપુરુષોને એલાવવાની છૂટ મેળવી; તેથી સર્વ (જૈન) સિદ્ધાંતામાં પારંગત શે।ભન નામને તપેાધન ગુરૂની રજા લઇને ત્યાં આવ્યા. અને ધારાનગરીમાં પેસતાં સ્વારીમાં જતા ધનપાલે તે પેાતાના ભાઇ છે એમ એળખ્યા વગરજ તેને મશ્કરીમાં હે ગધેડા જેવા દાંતવાળા ભદંત! નમસ્કાર છે” એમ કહ્યું; ત્યારે તેણે સામું ઉત્કીર્ણ લેખના સમય ઉપરથી હાલમાં ડો. કીલહાર્ન અને શ્રી. દે. રા. ભાંડારકર જેવા કેટલાક પુરાતત્ત્વજ્ઞામાને ઈ. સ. આઠમા શતકમાં મુકે છે, ( જીએ Epigraphia Indica Vol. IX p. 190) ૨૫ પ્રભાવક ચરિતમાં આ સૂરિનું વ માનસૂરિ નહિ પણ મહેન્દ્રસૂરિ નામ છે. જુએ. મહેન્દ્ર પ્રધ; પણ રત્ન મંદિર ગણિ-પ્ર-ચિ. તે અનુસૂરિ વર્ધમાન સૂરિ નામ લખે છે. પેાતાના પિતાનું સર્વદેવ નામ તા ધનપાલે તિલકમ જરીમાં જ લખ્યું છે. ૧૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિતામણી કહ્યું “હે વાંદરાના વૃષણ જેવા મુખવાળા મિત્ર! તું સુખી છે ?” શોભનમુનિના આ વાક્યથી મનમાં ચકિત થયેલા ધનપાલે વિચાર કર્યો કે મેં મચ્છરીમાં પણ નમસ્કાર છે એમ કહ્યું કે તેણે મિત્ર તું સુખી છો ?' એ જવાબ આપીને બેલવાની છટામાં મને હરાવ્યો.” પછી તમે કોના મહેમાન છો ?” એમ ધનપાલે પૂછતાં શોભનમુનિને “અમે તમારા જ મહેમાન છીએ.” એ જવાબ સાંભળીને પિતાના બટુક સાથે તેને પોતાને મહેલે મોકલીને ત્યાં રાખ્યા. પછી ધનપાલે મહેલમાં આવીને મીઠી વાણીથી તે મુનિને તેના સાથીઓ સાથે જમવાનું નિમંત્રણ આપ્યું. પણ મુનિએ “પોતે શુદ્ધ આહાર જ લીએ છે માટે નહિ જમી શકે” એમ કહ્યું, ત્યારે ધનપાલે. આગ્રહથી પિતાને ત્યાં જમવામાં શું દેવું છે ” એ પૂછયું એટલે શોભન મુનિએ જવાબ આપ્યો કે – (૪૩) મુનિએ શ્લેચ્છ કુળમાંથી પણ મધુકરીથી મેળવેલું અન્ન લેવું પણ બૃહસ્પતિ જેવાનું પણ એકલાનું અન્ન ન ખાવું. તેમજ દશવૈકાલિક નામના જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – (૪૪) બુદ્ધો ભમરા જેવા છે, તે નિશ્ચિત સ્થાન વગરના, અનેકનું અન્ન ખાનારા અને ઈન્દ્રિયોને નિયમમાં રાખનારા છે તેથી તેઓ સાધુ કહેવાય છે. આ પ્રમાણે “જેન તેમજ અન્ય શાસ્ત્રોથી નિષિદ્ધ-બીજા માટે તૈયાર થયેલો આહાર અમે નથી લેતા અને શુદ્ધ આહાર જ લઈએ છીએ.” એમ મુનિએ કહ્યું એટલે તેના ચરિત્રથી ચક્તિ થયેલા ધનપાલ પિતાને મહેલે ગયા. પછી ધનપાલ નહાવા બેઠા હતા ત્યાં ગોચરમાં નીકળેલા તે બે મુનિઓને આવેલા જોઈને અન્ન હજી રંધાયેલું ન હોવાથી બ્રાહ્મણીએ દહીં આપવા માંડયું, ત્યારે મુનિએ કેટલા દિવસનું છે? એમ પૂછયું. એટલે ધનપાલે “શું એમાં પૂરા છે ?એમ મશ્કરીમાં પૂછયું. એ વખતે બ્રાહ્મણીએ બે દિવસનું છે એમ નક્કી કરીને કહ્યું, અને મુનિઓએ “હા પૂરા છે” એમ કહેવાથી ધનપાલ નહાવાને ઠેકાણેથી ઊઠીને તે જોવા માટે ગયા. પછી વાસણમાંના દહીં પાસે રાખેલા અળતાથી લાલ રંગેલા રૂના પુમડા ઉપર દહીંના જ રંગના દહીંના જ પિંડ જેવા ધેળા જતુઓથી લાલ રૂ ધોળું થયેલું જોઈને જૈન ધર્મમાં જીવ દયાની મુખ્યતા છે, તથા જીવની ઉત્તિનું વિશેષ જ્ઞાન છે એમ ધનપાલને લાગ્યું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ (૪૫)૨૬ મગ અડદ વગેરે દ્વિદળ અન્ન જયારે કાચા રસમાં પડે છે, ત્યારે તેમાં, તથા ત્રણ દિવસના દહીંમાં જીવની ઉત્પત્તિ થાય છે. આ જ્ઞાન જિન શાસનમાં જ છે, એમ નિશ્ચય થવાથી અને શોભન મુનિના શોભન બોધથી, સમ્યફ જ્ઞાન થવાથી તેણે સમ્યકુપણાનો (જૈનધર્મ) સ્વીકાર કર્યો, અને સ્વભાવથી બુદ્ધિશાળી હોવાથી તેણે કર્મ પ્રકૃતિ વગેરેના જેનવિચારપ્રધાન ગ્રંથમાં ઘણી પ્રવીણતા મેળવી. પછી સવારે સવારે જિનમૂર્તિની પૂજા કરતી વખતે નીચેના કે તેઓ બેલતા. (૪૬) શરીર પાડી નાખનારી મહેનતથી પણ ન પકડાય (ન રીઝે) એવા, ડાં શહેરોના ધણીની અતિ ફેલાયેલા મોહથી સેવા કરી પણ હવે બુદ્ધિથી આરાધી શકાય એવા અને પોતાનું પદ આપે એવા ત્રિભુવનના ધણી પ્રાપ્ત થયા છે, જેથી પહેલાં જે દિવસો નકામા ગયા તે દુઃખ કરે છે. (૪૭) હે જિન. જ્યાં સુધી જિનશાસન નહોતું સાંભળ્યું ત્યાં સુધી બધે ધર્મ છે એમ લાગ્યું, જેમ ધરો પીધેલે માણસ બધે તેનું જ દેખે છે, ૨૭ અને તેને પોતાનું સાચું પદ મળતું નથી. (૪૮) દેશનો પતિ એક ગામ આપે છે, ગામધણી એક ખેતર આપે છે. ખેતરનો ધણી ડી શીંગે આપે છે, પણ સર્વને ધણી સંતુષ્ટ થાય ત્યારે પોતાની સંપત્તિ આપે છે. ૨૦ ઉપર પ્રમાણે વાક્યો બેલતા ધનપાલ એક દિવસ રાજા સાથે શિકારમાં ગયા હતા ત્યાં રાજાએ ધનપાલને કહ્યું (૪૯) “હે ધનપાલ! આ હરણે શા માટે આકાશમાં ઉડે છે, અને આ ડુક્કરો શા માટે જમીન ખેતરે છે?” ત્યારે ધનપાલે જવાબ આપ્યો કે “હે દેવ, તમારા અસ્ત્રથી ભય પામીને, પિતાની જાતનો આશ્રય લેવા માટે આ મૃગો ચંદ્રમામાં રહેલા મૃગને અને ડુક્કરો આદિવરાહને શેધે છે.” પછી રાજાએ એક હરણાંને બાણથી વીંધ્યું અને તેના વર્ણન માટે ધનપાલ સામે જોયું ત્યારે ધનપાલે નીચેનું વચન કહ્યું – ૨૬ લોક ૪૫ ને મળતું નીચેનું વચન હેમચંદ્રને વેગશાસ્ત્રમાં છે. आमगोरससंपृक्तं द्विदलं पुष्पितोद्गमम् । दध्यहतियातीतं टुत्थितानं च वर्जयेत् ॥ ર૭ ધનુરે પીધેલો માણસ પીળું જ દેખે એ વિચાર જૈન સાહિત્યમાં અન્યત્ર પણ મળે છે જુઓ વિમવિ દેવ પિતરનો હિં ઘરૂતિ પરિશિષ્ટ પર્વ. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન'ધ ચિંતામણી (૫૦) તમારૂં આ પરાક્રમ રસાતલમાં જાવ, આ (.શિકારની ) ખરાબ નીતિ છે કે જેમાં શરણે આવેલું, દોષરહિત અને નબળું બળવાનથી મરાય છે. અરે. આ તે મહાકષ્ટ છે; જગત્ અરાજક થઈ ગયું છે. ૮૪ ઉપર પ્રમાણે ધનપાલના તિરસ્કારથી ક્રોધ કરીને રાજાએ ‘આ શું? એમ પૂછ્યું એટલે ધનપાલે નીચેનું વચન કહ્યું:~ (૫૧) પ્રાણ જવાની સ્થિતિમાંથી, તે વખતે, મેઢામાં તૃણુ લેવાથી શત્રુઓને પણ છેડી દેવામાં આવે છે, ત્યારે આ પશુએ જેએ હંમેશાં તૃણ ખાઇને જ રહે છે, તેને કેમ મારવામાં આવે છે? ઉપરના વચનથી અત્યંત ક્યા ઉત્પન્ન થતાં રાજાએ ધનુષ્ય અને ખાણને ભાંગી નાખવાનું કમુલ કરીને જીવિતના અન્ત પર્યંત મૃગયાના વ્યસનને ત્યાગ કર્યા. પછી શહેર તરફ પાછા ફરતાં યજ્ઞના સ્ત‚ સાથે બાંધેલ બકરીની દાન વાણી સાંભળીને આ પશુ શું કહે છે! ” એમ રાજાએ પૂછતાં ધનપાલે ‘જીએ, તે કહે છે: << "" ( પશુ કહે છે. ) (પર) મને સ્વર્ગનું ફળ ભાગવવાની તૃષ્ણા નથી, વળી મેં તમારી પાસે ( સ્વર્ગમાં મેકલા એવી ) પ્રાર્થના કરી નથી, હું હમેશાં ખડ ખાવાથી સંતુષ્ટ છું. તેથી હું સાધુ! (તમારે મને મારવા ) તે યાગ્ય નથી. યજ્ઞમાં તમે મારેલાં પ્રાણીઓ જો ચેસ સ્વર્ગમાં જતાં હાય તા તે તમે માબાપને મારીને, પુત્રાને મારીને તથા સગાંઓને મારીને કેમ યજ્ઞ કરતા નથી ? એ પ્રમાણેના તેના વાકયથી રાજાએ આ શું ? એમ ફરી પૂછ્યું. એટલે ધનપાલેઃ— (૫૩) યજ્ઞના થાંભલા નાખીને, પશુઓને હણીને તથા લોહીને ગાર કરીને જો સ્વર્ગમાં જવાનું હોય તે નરકમાં કેવાં કામથી જવાય? (૫૪) સત્ય એજ ગ્રૂપ (યજ્ઞસ્તમ્સ ), તપ એ જ અગ્નિ, અને કર્મો એ જ સમિધ, અને ( આ યજ્ઞમાં ) અહિંસાની આહુતિ આપવી; આવા યજ્ઞ સત્પુરૂષો કરે છે. ઇત્યાદિ ૨૮શુકસંવાદમાં કહેલાં વચને રાજાની પાસે કહ્યાં. ૨૮ શુકસંવાદ એ કોઇ ગ્રંથના નામ જેવું લાગે છે પણ એ નામને ગ્રંથ મારા જાણવામાં નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ સેાજ અને ભીમના પ્રબંધા ૮૫ અને “હિંસા શાસ્ત્રને ઉપદેશ કરનારા તથા હિંસક સ્વભાવવાળાએને બ્રાહ્મણરૂપ રાક્ષસેા જાણવા” એમ કહી, રાજાને જૈન ધર્મ તરફ વાળ્યા. (( "" k ૨૧ એક વખત રાજા સરસ્વતી કંઠાભરણુ નામના મહેલમાં ફરતા હતા; ત્યાં હંમેશાં સર્વજ્ઞ શાસન (જૈન ધર્મ )ની પ્રશંસા કરતા પંડિત ધનપાલને કહ્યું કે “ તમે કહો છે તેમ કદાચ તમારા માર્ગમાં વ્હેલાં સર્વજ્ઞ થઇ ગયા હશે પણ હાલમાં કયાંય વિશેષ જ્ઞાન છે?” ત્યારે “ અર્હતે કરેલા અહઁચૂડામણિ નામમા ગ્રંથમાં ત્રણ જગમાં રહેલા પદાર્થોનું ત્રણે કાળના સ્વરૂપનું જ્ઞાન છે. એમ ધનપાલે કહ્યું. એ વખતે ત્રણ દ્વારવાળા મંડપમાં ઉભેલા રાજાએ ધનપાલને “હું કયા દ્વારમાંથી બ્હાર નીકળીશ એ કહેા જોઇએ ?” એમ પૂછ્યું. આ રીતે રાજાને, શાસ્ત્ર ઉપર કલંક મુકવા તૈયાર થયેલા જોઇને “ બુદ્ધિમાત્રા ત્રયે! દીક॰” એ લોકેાક્તિને સાચી પડતાં ભાજપત્ર ઉપર રાજાના પ્રશ્નનો નિર્ણય લખીને તે ભાજ પત્ર માટીના ગાળામાં મુકી એ છાબડી ઉપાડનારને આપીને “ દેવ ! હવે ચાલો ” એ રીતે રાજાને કહ્યું. રાજાએ તે તેની બુદ્ધિકુશળતાના સંકટમાં પડેલા પેાતાને માનીને તથા આ ત્રણ દ્વારમાંથી એકમાંથી નીકળવાને નિર્ણય લખ્યા હશે એમ વિચાર કરીને, કડીઆ પાસે મંડપની વચ્ચેના કમળ વાળી શિલા તાડાવી, એ રસ્તે બહાર નીકળી, પછી પેલા માટીને ગેાળેા ઉખેડી તેમાંના અક્ષરે વાંચ્યા, તે તે જ રસ્તે મ્હાર નીકળવાનું લખેલું જોષ્ઠને રાજાનું ચિત્ત આશ્ચર્યથી પ્રફુલ થઈ ગયું અને તેણે જિનશાસનની જ પ્રશંસા કરી લખ્યું છે કેઃ— (૫૫) હિર એ આંખથી જે નથી જોઇ શક્તા, શંકર ત્રણ આંખથી જે વસ્તુ નથી જોઇ શકતા, બ્રહ્મા આઠ આંખથી જે નથી જોઈ શકતા, કાર્તિકસ્વામી બાર આંખથી જે નથી જોઈ શકતા, રાવણ વીશ આંખથી જે ન જોઇ શકયા, ઇન્દ્ર એક હજાર આંખથી જે નથી જોઇ શકતા અને સમગ્ર જનતા જે અસંખ્ય નેત્રાથી પણ નથી જોઈ શકતી તે વસ્તુ બુદ્ધિશાળી માણસ બુદ્ધિ નેત્રથી સ્પષ્ટ જોઈ શકે છે. ૨૯ આ ને મળતી ‘ કયા દ્વારમાંથી નીકળીશ' એ પ્રશ્નની કથા ચહાર રમકાલ નામના એક મુસલમાની ગ્રંથમાં પણ મળે છે. એ ગ્રંથકાર ઇ. સ. ૧૧ મા શતકમાં ગઈ ગયા છે. (જુએ ઢાનીના ભાષાંતરના Agendaમાં પૃ. 20) ૩૦ આ ‘ બુદ્ધિમાત્રા યાદશી ’ના બરાબર ભાવાર્થ હુ સમજતા નથી, પણ બુદ્ધિથી બધી મુશ્કેલીના માર્ગ નીકળી શકે છે. એમ અભિપ્રાય જણાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી ૨૨ વળી એક વખત ધનપાલે અષભપંચાશિકાતુતિ રચી. વળી ૩૨સરસ્વતી કંઠાભરણ નામના મહેલમાં પિતે રચેલી પ્રશસ્તિની પટ્ટિકા ધનપાલે રાજાને બનાવી. તેમાં નીચેને લેક લખ્યો હતો. (૫૬) આ બળવાન જુવાને પૃથ્વીને ઉદ્ધાર કર્યો, શત્રુની છાતી ચીરી નાખી અને બલિરાજ્યલક્ષ્મી સ્વાધીન કરી, (મતલબકે) પુરાણુ પુરૂષે– (ઈશ્વરે) ત્રણ જન્મમાં જે કર્યું, તે આણે એક જન્મમાં કર્યું. (ધ–વરાહ અવતાર, નરસિંહ અને વામન અવતારનાં કામ સાથે સરખામણી છે. વરાહ અવતારે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. નરસિંહે શત્રની છાતી ચીરી નાખી અને વામને બલિ દૈત્યની રાજ્યલક્ષ્મી હરી લીધી. આ જુવાનના સંબંધમાં બલી એટલે બળવાન શત્રુ) આ કાવ્યથી ખુશ થઈને તે પફ્રિકાના પારિતોષિકરૂપે સેનાનો કળશ રાજાએ આપ્યો. એક વખત તે પ્રાસાદમાંથી નીકળતાં તેના દ્વારના ગેખ લામાં રતિ સાથે હાથતાળી દેતી કામદેવની મૂર્તિ જોઇને રાજાએ કામદેવના હાસ્યનું કારણ ધનપાલે પૂછયું. ધનપાલે નીચે લેક કહ્યો – (૫૭) ત્રિભુવનમાં જેને સંયમ પ્રખ્યાત છે એવા તેજ શંકર હવે વિરહથી બહીને સ્ત્રીને પિતાના શરીરમાં ધારણ કરે છે, તેથી “આ શંકરે મને જીત્યો હતે !” એમ હસવું આવીને પ્રિયાના હાથમાં પિતાના હાથની તાળી આપનાર કામદેવ જય પામે છે. (૫૮) એક દિવસે વળી શિવમંદિરમાં ભૃગી ગણને દુર્બળ ચીતરેલ જેઈને રાજાએ પૂછયું કે આ ભૂંગી દુબળો કેમ છે? ત્યારે ધનપાલે કહ્યું – (૫૯) જે આ શંકર દિગબર રહે છે તે એને ધનુષ્યનું શું કામ છે ? અને ધનુષ્ય રાખે તે ભસ્મ શા માટે? જે ભસમ ચોળીને રહેવું હોય તે સ્ત્રી શા માટે જોઈએ ? અને સ્ત્રી રાખે તો કામને દેષ શા માટે કરે છે? આ પ્રમાણે પિતાના ધણીની પરસ્પરવિરૂદ્ધ એવી ચેષ્ટા જોઈને, આ ભેગી જાડી શિરાઓથી ઢંકાએલું હોવાથી કઠેર દેખાતું અને માત્ર હાડકાં જ જેમાં બાકી રહ્યાં છે એવું શરીર ધારણ કરે છે. - ૩૧ આ ધનપાલની રચેલી ગષભપંચાશિકસ્તુતિ મળેલી છે અને કાવ્યમાળામાં છપાયેલ છે. ૩૨ રાજા ભેજે સરસ્વતી કંઠાભણ નામને અલંકારને ગ્રંથ રચ્યો છે, એ પ્રસિદ્ધ છે. પણ મેરૂતુંગ ભેજના મહેલનું નામ સરસ્વતીકંઠાભારણ આપે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ (૬૦) પાણિગ્રહણ વખતે જેમાં રૂવાડા ઉભાં થયાં છે એવા શંકરનું ભસ્મશભિત શરીર જય પામે છે, તે શરીરમાં ભસ્મીભૂત થયેલા કામદેવના (ઉભાં થેલાં રૂવાડાં રૂપે) અંકુર ફુટતા હોય તેવું લાગે છે. (૬૧) ગાય વિવેક શૂન્ય હોઈને અપવિત્ર વસ્તુ (વિછા) ખાય છે, અતિ આસક્ત થઈને પિતાના પુત્ર સાથે વિષયની ઈચ્છા રાખે છે; અને ખરીથી તથા શીંગડાંથી જતુઓને મારે છે, માટે હે રાજન કયા ગુણથી ગાયને નમસ્કાર કરવામાં આવે છે. (૬૨) ૩૩અને દુધ આપે છે માટે જે ગાય વન્દવા યોગ્ય હોય તે ભેસ શું કામ વન્દ નહિ ? ભેસથી ગાયમાં કંઈ વિશેષતા દેખાતી નથી. ૨૪ ઈત્યાદિ પ્રસિદ્ધ અને સિદ્ધ સાહિત્ય ગુણવાળાં કાવ્યો વડે રાજાનું મનરંજન ધનપાલ કરતા હતા ત્યાં એક દિવસ કોઈ વહાણવટી આવ્યાના દ્વારપાળે ખબર આપ્યા. અને તેણે સભામાં આવીને મીણના પાટીઆમાં ઉતારેલાં પ્રશસ્તિ કાવ્યો બતાવ્યાં. રાજાએ “આ કાવ્યો ક્યાંથી મળ્યાં ?” એમ પૂછયું એટલે તેણે નીચેની વાત કરી “એક વખત સમુદ્રમાં એકાએક અમારું વહાણ અટકી ગયું, એટલે ખલાસીઓ સમુદ્રમાં શું કારણ છે તે તપાસવા લાગ્યા, તે સમુદ્રમાં ડુબેલું શિવાલયે જોયું. અને તેની ફરતું ચારે તરફ પાણી હતું પણ શિવાલયની અંદર પાણી નહોતું અને એક ભીંત ઉપર અક્ષરો જોઈને એ શું લખ્યું હશે એમ જીજ્ઞાસા થવાથી મીણની પાટલી કરી તે અક્ષરો ઉપર દાબી તો તેમાંથી જે અક્ષરે મીણ ઉપર ઉઠી આવ્યા તે આ છે” રાજાએ આ વાત સાંભળી તે મીણની પાટલી ઉપર માટીની પટ્ટી દબાવી તેમાં અક્ષરો ઉપડાવી પંડિત પાસે વંચાવતાં નીચેના કે મળ્યા. (૩) બાળપણથી મેંજ આને પરમ ઉન્નતિએ પંચાડે છે. પણ હવે આ રાજાને કુવર અમારી વાત નીકળતાં શરમાઈ જાય છે. આ રીતે ૩૩ આ ૧૧ અને ર માં, પ૨, પ૩, ૫૪, લોકોમાં તથા મૂળમાં ૧૧, ૬૨ નીચે આપેલ ટિપ્પણીમાં ઉતારેલા બીજા લોકોમાં પહેલાં બ્રાહ્મણધમીં હોઇને પાછળથી જૈન થયેલા બ્રાહ્મણના મોઢા મારત બ્રાહ્મણ ધર્મની હિંસા પ્રધાનતાને તથા બુદ્ધિથી કરતાં દેખાતી ખામીઓનો પરિહાસ સાથે સચોટ ઉલ્લેખ કર્યો છે. જૈન સાધુ બ્રાહ્મણની કઈ બાબતમાં નિન્દા કરતા હશે તેના આ નમુનારૂપ દાખલાઓ છે. બૌદ્ધોએ ચક્ષીય હિંસાની આ પ્રકારે નિંદા કરેલી મળે છે. જુઓ સંસ્કૃતિ જાતકમાળામાં યજ્ઞીચ જાતક, Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી ખેદ પામેલ હોય તેમ પિતાના પુત્ર રૂપ થશના ટેકાથી વૃદ્ધ થયેલે ગુણોને સમુહ તપ કરવા માટે જાણે સમુદ્ર કાંઠે આવેલાં તપોવનમાં ચાલ્યો ગયો. (૬૪) ધનુષ્ય ધારણ કરનાર શત્રુઓની સ્ત્રીઓને વૈધવ્યવ્રત આપનાર આપ જ્યારે કુદ્ધ થઈને દિગ્દર્યો કરવા માટે દિશાઓમાં ભમવા માંડયા ત્યારે બીજી સ્ત્રીઓની તો વાત જ શું કરવી ? પણ રતિએ પણ મદાધ ભમરાઓની કાળાશથી કાળા કપડાંથી વીંટેલું હોય એવું દેખાતું ફનું ધનુષ્ય કામદેવના હાથમાં ન આપ્યું. (૬૫) હે દેવ, ચીંતારૂપ ઉંડા કુવામાંથી, નિરંતર ફરતા અતિકરૂપ રેટ વડે બચેલાં, વિશાળ નેત્રરૂપ ઘટી યંત્રમાંથી નાકની દાંડીના વિષમમાર્ગથી પડતાં આંસુની ધારનાં પાણીને તમારા શત્રુઓની નીસાસા નાખતી સ્ત્રીઓ સ્તનરૂપ બે કળશવડે કાયમ રહે છે. ઉપર પ્રમાણે આખાં કાવ્યો વંચાઈ ગયા પછી નીચેનું અધું કાવ્ય મળ્યું-- (૬૬) ૩૪ ખરેખર પહેલાં કરેલાં કર્મોને વિષમ વિપાક જીવને ભોગવવો પડે છે. આનું ઉત્તરાર્ધ અધુરાં પદ્યો પુરાં કરનારે સેંકડે પંડિતએ પૂરું કરી આપ્યું પણ તેને ઉપરના અર્ધા સાથે બરાબર મેળ ન બેસવાથી છેવટ રાજાએ ધનપાલ પંડિતને પૂછયું અને તેણે નીચે પુરું કર્યું – (દાખલા તરીકે જુઓ ) રાવણનાં જે માથાઓ શંકરના મસ્તક ઉપર શોભતાં હતાં તે માથાઓ, હરિ, હરિ, ગીધની પાટુઓથી (ધૂળમાં) રગડાય છે. આ ધનપાલે પૂરા કરેલા ઉત્તરાર્ધને પૂર્વાર્ધ સાથે બરાબર મેળ બેસે છે, એમ રાજાએ કહ્યું ત્યારે પંડિતે કહ્યું કે જે રામેશ્વરની ભીંતની પ્રશસ્તિ માં આજ રચના અને આજ અર્થ ન હોય તે આજથી જીવિતના અન્નપર્યત મારે કવિત્વનો સંન્યાસ જ લેવા. આ પ્રમાણે તેની પ્રતિજ્ઞા સાંભળીને તરતજ ખારવાઓને લઈને વહાણને સમુદ્રમાં ઝુકાવ્યું અને છ મહિને તે 1 ૩૪ ૬૬ મા લોકનું સાચું ઉત્તરાર્ધ ધનપાલે પૂરું કર્યાની કથા આજ પ્રમાણે પ્રભાવકચરિત [મહેન્દ્ર પ્રબંધ] માં છે. અને રનમંદિરગણું તે મેરૂતુંગના જ શબ્દ ઉતારે છે. પણ બલ્લાલના ભેજ પ્રબંધમાં માછીમારે નર્મદામાંથી પથરે લઈ આવે છે, અને કાલિદાસ ઉત્તરાર્ધ પૂરું કરે છે, એ રીતે વર્ણન છે. જો કે એ પ્રસંગ નિર્ણયસાગરવાળા સંસ્કરણમાં નથી. ૧૮૯૫ વાળામાં છે. મૂળ લેક હનુમન્નાટકમાં છે, જુઓ મૂળમાં સંસ્કૃત શ્લેક નીચેની ટિપ્પણી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ભોજ અને ભીમના પ્રબંધે ( સમુદ્રમાં રહેલા ) મંદિર પાસે પોચી જઈ ફરી મીણની પાટલી મુકી જોતાં આજ ઉત્તરાર્ધ મળી બાવ્યું. એ જોઇને તેને (ધનપાલન ) એગ્ય પારિતોષિક રાજાએ આપ્યું. આ પ્રમાણે ખંડપ્રશસ્તિ સંબંધી ઘણું કાવ્યો મૃતપરંપરાથી ૫ કહેવાય છે. ૨૫ એક વખત રાજાએ “હમણું સેવામાં (રાજા પાસે હાજર થવામાં) કેમ શિથિલતા દેખાય છે?” એમ ધનપાલને પૂછ્યું, ત્યારે તેણે જવાબ આપો કે “હમણાં હું તિલક મંજરી નામના ગ્રંથ રચવામાં રોકાયેલો છું.” પછી શીઆળાની રાતના છેલ્લા પહેરવખતે રાજાને કાંઈ વિનોદનું સાધન નહાવાથી ૩૬ તે તિલક મંજરી ગ્રન્થની પહેલી લખેલી પ્રત લઈ આવીને પંડિતે વાંચવા માંડી. અને તે વંચાતાં તેને રસ નીચે ન ચુઈ જાય માટે પુસ્તકની નીચે કાળાવાળે સેનાને થાળ રાખે. અને તે પુસ્તક પુરું થતાં તેની સરસ કવિતાથી ચિત્તમાં વિસ્મય પામીને રાજાએ પંડિતને કહ્યું. “તમે આ કથામાં નાયક તરીકે મારું નામ મુકે, અને વિનતાને બદલે અવંતી નામ મુકે અને શક્રાવતાર તીર્થને ઠેકાણે મહાકાળનું નામ મુકે તો તમે જે માગો તે તમને આપું.” ત્યારે પંડિતે જવાબ આપ્યો. “આગીઆ અને સૂર્ય વચ્ચે, શરસવના દાણું અને મેરૂ પર્વત વચ્ચે, કાચ અને કાંચન વચ્ચે, તથા ધતુરા અને કલ્પવૃક્ષ વચ્ચે જેવું મોટું અંતર છે તેવું તમે કહેલાં નામો અને કથાનાં નામો વચ્ચે છે – (૭) હે! બે મોઢાવાળા, નિરક્ષર, ને લેહમય દાંડીવાળા ( લોભી બુદ્ધિવાળા ) ત્રાજવા (રાજા ! )! તને શું કહીએ ? ચણોઠી સાથે સેનાને તોળનાર તે પાતાળમાં કેમ ન ગયે ?” આ પ્રમાણે પંડિતે આક્રોશ કરી મુક્ય એટલે શ્રી ભોજે તે મૂળ પ્રતને ભડભડ બળતા અગ્નિમાં નાખી દીધી. પછી તે પંડિત૮ બે રીતે ૩૫ આ વાક્યને અર્થ એવો લાગે છે, કે આ કથાને લગતાં બીજા કાવ્યો પણ પ્રચલિત હશે. રત્નમદિર ગણુએ ૬૩, ૬૪, ૬૫ લોકોને બદલે જુદાજ લેકો આપ્યા છે. બાકીની કથા સરખી જ છે. ૩૬ જૂના વખતના રાજાઓની સંમાન્ય દિનચર્યા પ્રમાણે જે ચાલે તે રાજાઓ રાતને છેલ્લે પહોર બાકી હોય ત્યારે જ ઉઠતા અને એ વખતે કાંઈક ધાર્મિક કથા વાર્તા સાંભળતા. ગઈ પેઢી સુધી કેટલાક રાજાઓ આ ઘોરણ પ્રમાણે વર્તતા. ૩૭ ધનપાલને રચેલે તિલકમંજરી ગ્રંથ મળે છે અને છપાઈ ગયો છે. ૩૮ બે રીતે નિર્વેદ પાસે એને અર્થ રનમંદિર ગણિના ભેજ પ્રબંધના ભાષાંતરની ટિપ્પણમાં ૧) ખેદ પામેલો અને (૨) વેદ એટલે શાસ્ત્ર વગરને એવો કર્યો છે અને નીચા મોઢાવાળાને બીજો અર્થ માન ધારણ કરેલ એવો કર્યો છે. ૧૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી નિર્વેદ પામીને તથા બે રીતે નીચું મોટું રાખીને પિતાના મકાનના પાછલા ભાગમાં જૂના ખાટલા ઉપર નિસાસા નાખતે પડી રહ્યો. પણ તેની બાલ પંડિતા પુત્રીએ પ્રેમ પૂર્વક પિતાને ઉઠાડીને સ્નાન, ભજન, પાન વગેરે કરાવી પછી પિતે તિલક મંજરીની પહેલી પ્રત જોઈ હતી તે ઉપરથી યાદ કરી ને અર્ધો ગ્રન્થ લખા, તથા બાકીને અધે પંડિતે નવો ઓ એ રીતે ગ્રંથ પૂરો કર્યો૩૯ - ૨૬ એક વખતે ભેજની સભામાં ધનપાલે નીચેનું કાવ્ય કહ્યું – (૮) હે ધારાના અધીશ, બ્રહ્માને પૃથ્વીના રાજાઓની ગણત્રી કરવાનું કુતૂહલ થવાથી તેણે તમારી ગણના કરવા આકાશમાં ખડીથી જે લીંટી દેરી તે જ આ સ્વર્ગગંગા થઈ, અને તમારા જેવા રાજાનો અભાવ હોવાથી પછી બ્રહ્માએ ખડીને કટકે નીચે નાખી દીધે તે પૃથ્વી ઉપર હિમાલય થયો. બીજા પંડિતાએ આ કાવ્યને ઉપહાસ કર્યો એટલે તેણે કહ્યું. (૬૯) વાલ્મીકિ કવિએ વાંદરાઓએ ઉપાડી આણેલા પર્વતેથી સમુદ્ર બાંધે અને વ્યાસે અર્જુનના બાણથી સમુદ્ર બાંધ્યો. છતાં તે બે ઉપર અતિશયોક્તિને દેષ કઈ મુકતું નથી. અને અમે કાંઈક પ્રસ્તુત વસ્તુનીજ વાત કરીએ, છતાં લોકે મોઢું ફાડીને મેટેથી હસે છે, માટે હે પ્રતિષ્ઠા ! તને નમસ્કાર છે. ' એક વખત કોઈ પંડીતે “હે રાજા, મહાભારતની કથા સાંભળે ” એમ કહ્યું ત્યારે તે પરમ જૈન ધર્મીએ જવાબ આપે. () પિતાના ભાઈની વહુનાં વૈધવ્યને ભંગ કરનાર અને જાતે કાનન (કન્યામાંથી ઉત્પન્ન થયેલા) મુનીએ રચેલી અને ગેલક (પતિ મર્યા પછી જાર કર્મથી ઉત્પન્ન થયેલા)ના પુત્રો તથા જાતે કુંડરૂ૫ (પતિ છવા છતાં પારકર્મથી સ્ત્રીએ ઉત્પન્ન કરેલા ) અને એક સ્ત્રીના પતિ રૂપે પાંચ (પાંડવો)ની કથા એ જે પુણ્ય અને માણસને કલ્યાણકારક હોય તે પાપની શી ગતિ (પાપ રૂપ કઈ કથા ?) ર૭એક વખત હમણાં કાંઈ પ્રબન્યાદિની રચના ચાલે છે? એમ રાજાએ પૂછતાં ધનપાલે કહ્યું – ૭૯ રનમંદિર ગણ કહે છે. આ રીતે ગ્રંથ પાછે સજીવન કરવામાં મદદ કરનાર પુત્રીનું નામ તિલક મંજરી હોવાથી ધનપાલે ગ્રંથનું નામ તિલકમ જરી પાડયું. Page #112 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબંધ ૪૦(૭૧) ઉની રાબ પીવાથી ગળામાં દાહ થવાની બીકે મારા મેઢામાંથી સરસ્વતી પાછી ફરી ગઈ છે, તેથી વૈરીઓની લક્ષ્મીના વાળ પકડવામાં રોકાયેલા હાથવાળા હે રાજા ! મારામાં કવિત્વ નથી રહ્યું. (૭૨) ધનપાલનાં વચને અને મલય પર્વતનું ચંદન એ બે સરસ વસ્તુઓને હદયમાં ધારણ કરીને કણ આનંદ નથી પાતું? • એક વખત સર્વદર્શનેના ઉપદેશકેને એક સાથે બેલાવી રાજાએ મુક્તિનો માર્ગ પૂક્યો; ત્યારે સૌ પક્ષપાતથી પિતપોતાના દર્શનની પ્રશંસા કરવા લાગ્યા. પણ સત્ય માર્ગની જીજ્ઞાસાથી એક મતની માગણી થતાં, છ માસની અવધિ કરીને તેઓએ શ્રીશારદાનું આરાધન કરવા માંડયું. પછી એકાદ પરેડીઓ “જાગો છો ?” એમ પૂછવા સાથે ઉઠાડી, શારદાએ રાજાને કહ્યું – (૭૩) બૌદ્ધ ધર્મ સાંભળવા ગ્ય છે, જેન ધર્મનાં કર્મ કરવા યોગ્ય છે, વૈદિક ધર્મ વ્યવહારમાં પાળવા યોગ્ય છે. અને પરમ શિવ ધ્યાન કરવા યોગ્ય છે. અથવા અક્ષય પર ધ્યાન કરવા યોગ્ય છે. આ શ્લેક રાજાને તથા જુદા જુદા દર્શનવાળાઓને બતાવી શારદા અંતર્ધાન થઈ ગઈ. | (૭૪) ધર્મ અહિંસા લક્ષણ છે, ભારતી દેવી માન્ય છે અને ધ્યાનથી (માણસ) મુક્તિ પમાય છે એ પ્રમાણે બધા દર્શનવાળાઓને મત છે. ( આ પ્રમાણે બે લોકે રચીને રાજાને દૂષણ વગરને નિર્ણય કહો. શેભન મુનિની ચતુર્વિશતિકા સ્તુતિ પ્રસિદ્ધ છે.૪૧ ૪૦ ૭ મો ક ભોજ પ્રબંધમાં મળે છે પણ ધનપાલને કહેલો છેએ રીતે નહિ: જાલંધર દેશના વિદ્વાને કાલિદાસાદિ વિદ્વાનને ભેજની સભામાં જઈને જીભ ઝલાઈ જવાથી આ લોક કહ્યો એમ છે. ૪૧ આ ધનપાલ અને શોભનની કથા લગભગ આ પ્રમાણે પ્રભાવક ચરિત (મહેન્દ્ર પ્રબંધ) માં છે. એ કથાને લગતા અનેક શ્લોક બેયમાં એક સરખા છે. રત્નમંદિર ગણુએ તે માટે ભાગે મેરૂતુંગમાંથી શબ્દશઃ ઉતારે કર્યો છે, અને ઘેડે ન ઉમેરે પણ (ઘણું કરી કલ્પનાથી ) કર્યા છે. ધનપાલકવિના તિલક સંજરી, પાઈયલચ્છી વગેરે ગ્રંથો અને શોભનમુનિની ચતુર્વિશતિકા અત્યારે મળે છે. ( કાવ્યમાળામાં છપાયેલ છે). ધનપાલ કવિ પહેલાં બ્રાહ્મણ ધમાં હતા અને પાછનથી. જૈન ધર્મ થયા, એ વૃત્તાન પણ ડા. બુલ્હર કહે છે, તેમ માનવા જેવો લાગે છે. કારણ કે તિલકમ જરીમાં સર્વ:નિર. એ રીતે મંગલાચરણું મળે છે. પણ ધનપાલને મુંજના પ્રતિપન્નપુત્ર અને ભેજના બાલમિત્ર પ્ર. ચિં, માં તથા પ્રભા Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી ૨૮ વળી એક વખત ભોજના શહેરમાં રહેનારી શીતા નામની એક રાંધનારીને ત્યાં કોઈ પરદેશી કાપડી સૂર્યપર્વને દિવસે આવ્યો અને તેણે પાક કરાવીને ખાવાનું લઈ જવાશ્રયે જઇને ખાધું અને પાછો રાંધનારીને ઘેર આવતાં માલકાંકણીનું તેલ ખાધેલું હોવાથી ઉલટી થઈને મરી ગયો. આ જોઈને શીતાને પિતાને માથે તહેમત આવશે એમ બીક લાગી એટલે મરવાની ઈચ્છાથી તે બાકી વધેલું ખાઈ ગઈ.૪૩ પણ તે એના પેટમાં રહ્યું અને શીતામાં પ્રતિભાને વૈભવ જાગૃત થયે. અને તે ત્રણે વિદ્યા અને રઘુવંશ, વાત્સ્યાયનકામશાસ્ત્ર, ચાણકયનીતિશાસ્ત્ર (વગેરે)ને છેડે અભ્યાસ કરીને પિતાની વિજયા નામની નવ યુવાન તથા વિદુષી પુત્રી સાથે શ્રી ભોજના દરબારને શોભાવતી શ્રી ભોજને કહેવા લાગી – (૭૫) શત્રુઓનાં કુળને ક્ષય એ શૌર્યને અવધિ છે, બ્રહ્માંડ રૂપ વાસણ યશને અવધે છે, માગણોની વાંછા ત્યાગને અવધિ છે. સમુદ્ર પૃથ્વીને અવધિ છે અને પાર્વતીના પતિનાં ચરણકમળ એ શ્રદ્ધાને અવધિ છે; પણ શ્રી ભોજ રાજાના બાકીના ગુણોનો સમૂહ તે નિરવધિ છે. પછી વિનોદ પ્રિય રાજાએ કુચનું વર્ણન કરવાનું વિજયાને કહ્યું એટલે તેણે નીચેને લોક કલ્લો – (૭૬) સ્તનની ઉંચાઈ દાઢી સુધી છે, તેની શરૂઆતની અવધિ હાથના મૂળ (કખ) સુધી છે, વિસ્તાર હૃદય સુધી છે, બેન સંયોગ એટલે ગાઢ છે કે વક ચરિત ( જુઓ મહેન્દ્ર પ્રબ ધ ગ્લૅ. ૪૪ ) માં કહેલ છે તે ભૂલ જણાય છે. કારણ કે ધનપાલે પાઈલચ્છી નામમાળા વિ. સં. ૧૦૨૯ માં લખી છે. વળી તિલકમંજરીને આરંભમાં રાજ મુંજ તરફથી પિતાને સરસ્વતીનું બિરૂદ મળ્યાનું ધનપાલ કહે છે. માટે એ કવિ ભજના નહિ પણ મુંજના સમકાલીન હોવા જોઈએ. છતાં તિલકમંજરી કથા મેરૂતુંગ અને પ્રભાચંદ્ર કહે છે તેમ ભેજના વખતમાં લખાઈ હોય એમ તેની પ્રસ્તાવનાના એક શ્લોક (લો-૫૦ ) ઉપરથી લાગે છે. અલબત્ત એ વખતે ધનપાલ વૃદ્ધ અને ભેજ નવયુવાન હશે. ૪૨ વીશી રાખનારી એ અર્થ લાગે છે. ૪૩ મૂળમાં અહીં વાકયરચના ગડબડવાળી છે પણ તાત્પર્ય એમ લાગે છે કે રસોઈમાં ભૂલથી શીતાએ માલકાંકણીનું તેલ નાખી દીધું અને તેથી પેલાનું ઉલટી થઈને મરણ થયું. પછી એક પ્રતમાં અને પહેલીવાર છપાયેલા ગ્રંથમાં તે ઉલટી કરેલું શતા ખાઈ ગઈ એમ છે. માલકાંકણી ( ઉં. રોતિમતી ) બુદ્ધિવર્ધક દેશી વૈદકમાં મનાય છે તેથી આવા વાર્તા છેડાઈ હશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ફક્ત કમળને તંતુ વચ્ચે રહી શકે, વર્ણ સેના જે છે અને કઠણપણું વજભૂમિ જેવું છે પણ તવંગીના સ્તનમંડળમાં જે સૌન્દર્ય છે તેને તે અવધિ નથી. ઉપર પ્રમાણેના તેના વર્ણન પછી અર્ધ કવિ રાજાએ નીચેને અર્થે લોક કહ્યો – (૭) આ કમળ સરખાં નેત્રવાળીનાં બે કુચનું કેમ વર્ણન થઈ શકે? ત્યારે તેણે (વિજયાએ) કહ્યું – સપ્ત દ્વીપવાળી પૃથ્વી પાસેથી કર લેનાર તમે જે (કુચ)ને કર (હાથ) આપો છો. તે પછી રાજાએ કહ્યું: (૭૮) મૃદંગના જેવા ગંભીર ગાજતા અને ભ્રમર જેવા સ્પામ મેએ એજ દિશા કેમ રેકી દીધી છે? | વિજયાએ કહ્યું – (કારણ કે, તે દિશામાં પહેલી વખતના વિરહના ખેદથી પ્લાન થઈ ગયેલી અને આંખમાંથી નીકળતા આંસુઓથી જેનું મેહું ધોવાઈ ગયું છે એવી બાલ ઉભી છે. રાજાએ કહ્યું – ' (૭૯) જગતને આનંદ આપનાર સુરત ક્રીડાને નમસ્કાર છે. : વિજયાએ કહ્યું – ભેજ રાજ ! તમારા જેવા જ (સુરત)નું અનુષંગી ફળ છે. ઉપર પ્રમાણે વિજયાએ કહ્યા પછી રાજા લજ પામીને નીચે મટે ઉભો રહ્યો. પછી રાજાએ તેને ભગિની (રાત) બનાવી.. વળી એક વખતે જાળીમાંથી ચન્દ્રનાં કિરણોને સ્પર્શ થતા હતા તે જોઇને વિજયાએ કહ્યું – (૮૦) હે કલંકની શોભા ધારણ કરનાર મને કર (હાથ અને કિરણ) ને સ્પર્શ કરવાની લીલા કરવાની જરૂર નથી, હે ચન્દ્ર! તું શંકરનું નિર્માલ્યા છે માટે સ્પર્શ યોગ્ય નથી. " આ પ્રમાણે આ શીતા પ્રબંધ પૂરો થયો.૪૪ ૪૪ મેરૂતુંગે ઝાઝી વાત આ પ્રબંધમાં વિજયાનીજ કરી છે. પણ શીતાને ઉલ્લેખ બલ્લાલકૃત ભેજ પ્રબંધ (૧૮૫ સંરકરણમાં વધારે છે નિ, સા. ના સંસ્કરણમાં એક સ્થળે જ છે જુઓ મૂળ મલેક ઉપરની ટિપ્પણ)માં પણ છે, Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રષિ ચિંતામણી ર૯ મયૂર અને બાણ નામના પંડિત બનેવી અને સાળો થતા હતા અને પિતાની વિદત્તાથી પરસ્પર સ્પર્ધા કરતા આ બે પતિએ રાજાની સભામાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી. એક વખત બાણ પંડિત બનેવીને મળવા માટે તેને ઘેર ગયા. ત્યાં (રાતે ઘર બંધ હેવાથી) બારણુમાં સુઈ રહ્યા. તે વખતે બનેવી પિતાની બેનને મનાવતા હતા એમ જોઈ તે ઉપર ધ્યાન આપ્યું તે નીચેનું વચન સાંભળ્યું – " (૮૧) રાત લગભગ પૂરી થવા આવી છે, ચન્દ્રમાં જાણે શીર્ણ થઈ જાય છે. આ દીવે જાણે નિદ્રાધીન થયો હોય એમ કંપે છે, હે કૃશતનું ! (અપરાધી) પ્રણામ કરે એટલે માનને છેડે આવે જોઈએ, છતાં તું ક્રોધ નથી છેડતી.'' ઉપર પ્રમાણે ત્રણ પદ વારંવાર બેલાતાં સાંભળી, બાણે નીચે પ્રમાણે ચોથું પદ કહ્યું – " માટે હે ચંડી, સ્તનની પાસે રહેવાથી તારું હૃદય પણ કઠણ થઈ ગયું છે. ઉપર પ્રમાણે ભાઈને મેટેથી ચોથું પદ સાંભળીને તેને ક્રોધ થયો તેમ શરમ પણ આવો, અને તેણે “તું કેઢીઓ થા’ એ શાપ આપે. અને પતિવ્રતા વ્રતના પ્રભાવથી તે દિવસથી તેને (બાણને) રોગ થયે અને રોગી થયેલા બાણું કવિ સવારે શાલથી શરીર ઢાંકી સભામાં ગયા. ત્યારે મયુરે મયર જેવી કે મળ વાણીથી વરકેડી' (કાઢીઓ) એ પ્રમાણે પ્રાકૃત શબ્દથી કહ્યું, પણ ચતુર ચક્રવર્તી રાજા બાણને આશ્ચર્ય સહિત જોઈ રહ્યા. અને બીજી વાતને પ્રસંગ ચાલતું હતું ત્યારે તેણે દેવતાનું આરાધન કરવું એ ઉપાય છે એમ વિચાર કર્યો. પછી બાણ લજજા પામી ત્યાંથી આ શીતા ( કે સીતા ) નામની કોઈ સ્ત્રી કવિ ાના વખતમાં માળવામાં ખરેખર થઈ ગઈ હોવાને સંસવ નવસાહસક ચરિતમાં રાજા ઉપેન્દ્રના વર્ણનમાં સીતોછાણિતહેતુ એવા દ્વિઅર્થી શબ્દો મળે છે એ ઉપરથી ડા. બુલહર માને છે, (જુઓ Indian Antiguary Vol. XXXvi P. 163) એ વિદ્વાન એમ પણ દલીલ કરે છે કે મેરૂતુંગનાં પાત્રો કાળફેર હોવા છતાં મોટે ભાગે ચિતિહાસિક હોય છે. પ મૂળનું વચન પણ નથી. બાણે દેવતાનું આરાધન કરવાના ઉપાય વિચાર્યું એમ મેં અર્થ કર્યો છે . . . . . # ક # 2. Page #116 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ઉડી નગરની બહાર ગયા અને એક થાંભલે બેડી તેની નીચે. ખેરના અંગારાના તાપ વાળા કુંડ બનાવ્ય; પિતે થાંભલા ઉપર લટકતા સીંકામાં બેઠા અને પછી સૂર્યની સ્તુતિ રચવા માંડી અને આ સ્તુતિનું એક એક કાવ્ય પુરૂં થતાં સીંકાને એક એક ભાગ કાપી નાખવા માંડયોઆ રીતે પાંચ કાવ્ય પુરાં થયાં ત્યાં સોંકાની પાંચ દેરી કપાઈ ગઈ અને એક છઠ્ઠી દોરી ઉપર સીધું લટકી રહ્યું. પણ સૂર્યસ્તુતિનો છઠ્ઠો મલેક કહેતાં સૂર્યનાં પ્રત્યક્ષ દર્શન થયાં અને તેના પ્રસાદથી તરતજ શુદ્ધ સોના જેવી કાયા થઈ ગઈ. બીજે દિવસે પીળું ચન્દન શરીરે લગાવી ધોળાં દિવ્ય કપડાં પહેરી તે સભામાં ગયા; ત્યારે તેના શરીરનું આરોગ્ય રાજા જોતા હતા ત્યાં મયૂરે “સૂર્યના વરદાનનું ફળ છે” એમ કહ્યું. આ સાંભળી બાણે બાણ જેવું મર્મભેદી વચન કહ્યું કે “જે દેવતાનું આરાધન સહેલું છે તે તમે પણ કાંઇક એ ચમત્કાર કરી બતાવો.” એટલે મયૂરે જવાબ આપ્યો કે “નીરોગી હેય એને વૈદ્યનું શું કામ છતાં તમારું વચન સત્ય પાડવા મારા હાથ અને પગ છરીથી કાપી નાખી, તમે તે છ9 કાવ્ય સૂર્યને સંતુષ્ટ કર્યા પણ હું તે પહેલા જ કાવ્યને છટ્ટે અક્ષરે ભવાનીને સંતુષ્ટ કરીશ.” આ રીતે પ્રતિજ્ઞા કરી સુખાસનમાં બેસીને ચંડિકાના મંદિરના પાછલા ભાગમાં જઈને બેઠા અને “મા મસ્ત્રિમ” એ રીતે પહેલા લોકો છઠ્ઠો અક્ષર પૂરો બેલાતાં ચંડીએ પ્રત્યક્ષ દર્શન આપી કૃપા કરી, એટલે તરત જ તેનું શરીર પહેલાં જેવું થઈ. ગયું. અને ચંડીનું મંદિર તેની સામે ફરી ગયું. એ વખતે સામે આવેલા ભેજ રાજા વગેરે રાજ લેકેએ મોટો જયજયકાર કર્યો, પછી મોટા ઠાઠથી મયુર પંડિતે નગરમાં પ્રવેશ કર્યો૪૧ ૩૦ ઉપર પ્રસંગ બન્યા ત્યારે મિથાદષ્ટિવાળાઓ (બ્રાહ્મણ ધઓ) ના શાસનનો વિજય થતે જોઈને, સમ્યગ્દર્શન (જૈન ધર્મ)ને દેવ કરનારાં રાજપનાં કેટલાંક મોટા માણસોએ રાજાને કહ્યું કે જે જે ૪૬ આ બાણમયરના પ્રબંધમાં મેરૂતુંગે કેટલોક ગોટાળે કર્યો છે. બાણની સ્ત્રીએ પિતાના ભાઈ (પ્રભાવક ચરિત પ્રમાણે પિતા ) મયુરને શાપ આપ્યો અને મયૂરને તેથી કોઢ નીકળે જે તેણે કરેલો સૂર્યસ્તુતિથી મટય અને પછી બાણે ચંડીની તુતિ કરી એ રીતે પ્રસિદ્ધ કથા છે. પ્રભાવચરિતમાં તથા રનમંદિર ગણુના ભેજ પ્રબંધ ( અધિકાર છો ) માં એ રીતે જ આપી છે. વળી મયુરનું રચેલું સૂર્ય શતક મળે છે જે કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયું છે અને બાણનું રચેલું ચંડીશતક પણ કાવ્યમાળામાં છપાયું છે, છતાં મેરૂતુંગે કેમ ઉaટાં નામ લખ્યાં હશે? બેટી ચાદદાસ્ત ઉપરથી લખ્યું હોવાનો સંભવ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી મતવાળા તરફથી આવો કાંઈક પ્રભાવ બતાવવામાં આવે તે વેતાંબરાને સ્વદેશમાં રહેવા દેવા જોઈએ નહિ તે સ્વદેશમાંથી કાઢી મુકવા; આ પ્રમાણે તેઓનું વચન સાંભળી રાજાએ શ્રીમાનતુંગાચાર્યને સભામાં બોલાવી “તમારા દેવને કાંઈક ચમત્કાર બતાવો” એમ કહ્યું. એટલે તેઓએ જવાબ આપ્યો કે “ અમારા દેવે તે મુક્ત છે એટલે તેઓને ચમત્કાર શું હોય? છતાં તેના સેવકરૂપ સુરલોકનો જગતને ચકિત કરે એ કાંઈક પ્રભાવ જુઓ (દેખાડીએ).” આ પ્રમાણે કહીને ગુમાલીશ સાંકળાથી પિતાના શરીરને બંધાવીને તે નગરમાં આવેલા શ્રી યુગાદિદેવના મંદિરના પાછલા ભાગમાં બેઠા અને પછી ભક્તામર નામનું મંત્ર ગર્ભ નવું સ્તોત્ર રચીને બોલવા માંડયું. આ સ્તોત્રનાં દરેક કાવ્યના પઠન સાથે માનતુંગાચાર્યની એક એક સાંકળ તુટતી ગઈ અને જેટલી સાંકળે હતી તેટલાં કાવ્યો બોલી રસ્તાત્ર પુરું કર્યું, ત્યાં મંદિર એમની સામે ફરી ગયું. આ પ્રમાણે શ્રીમાન તુંગાચાર્યને પ્રબંધ પુરો થયે.૪૮ ૪૭ માનતુંગાચાર્યનું ભક્તામર સ્તોત્ર પ્રસિદ્ધ છે. ૪૮ ઉપર પ્રમાણે મેરૂતુંગે બાણ, મયૂર અને માનતુંગને ભેજના સમયમાં મુક્યા છે. અને બલ્લાલ, રનમંદિર ગણિ વગેરે ભેજ ચરિત્રના લેખકે તેને અનુસર્યા છે. પણ મેરૂતુંગને જ સમકાલિન જૈન લેખક પ્રભાચંદ્ર આ ત્રણે કવિઓને શ્રી હર્ષના સમકાલિન કહે છે. (જુઓ માનતુંગસૂરિ પ્રબંધ સ્પે. ૪. ૫, પ્રભાચંદ્ર હર્ષને વારાણસીના રાજા કહે છે ) મેરૂતુંગે આપેલ બાણમયૂરને પ્રસંગ પ્રભાવક ચરિતમાં પણ છે. પણ ત્યાં બાણને મયૂરના જમાઈ કહ્યા છે. માનતુંગ રચિત ભક્તામર સ્તોત્રની ટીકામાં પણ એમજ કહ્યું છે. એ ગમે તેમ છે પણ મેરૂતુંગે આ કથા ઉતારતાં ઋતિચૂક કરી છે એ ચેકસ લાગે છે. ઐતિહાસિક પુરાવાઓ જોતાં બાણ અને મયૂર સમકાલિન હોવાનો સંભવ છે. બાણે મયૂરનો હર્ષ ચરિત્રમાં ઉલ્લેખ કર્યો છે. અને બાણ શ્રીહર્ષ (ઇ. સ. ૧૦૬ થી ૬૪૮) ના સમયમાં થઈ ગયા એ ચેસ છે. કવિરાજશેખરે (ઈ. સ. ૯૦૩ થી (૧૭) એક લેકમાં બાણ અને મયુરને શ્રીહર્ષની સભાના સભ્ય કહેલ છે. अहो प्रभावो वाग्देव्या यन्मातदिवाकरः । श्रीहर्षस्याभवत्सभ्यः समो बाणमयूरयोः॥ ( જુઓ શાહે ઘર પદ્ધતિ . ૧૮૯) ડા. બુહર પણ બાણ, મયૂર અને માનતુંગ ત્રણેને પ્રભાચંદ્ર પડે હર્ષના સમકાલીન કહે છે. માનતુંગ પ્રબંધ ઉપર પ્રમાણે પ્રભાવક ચરિતમાં પણ મળે છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ લેજ અને ભીમના પ્રબ ૯૭ ૩૧ એક વખત ભોજરાજા પિતાના દેશના (માળવાના) પડિતોનાં વખાણ કરતા હતા, અને ગુજરાતની અવિદગ્ધતા માટે નિન્દા કરતા હતા ત્યારે ગુજરાતના સ્થાનપુરૂષે કહ્યું કે “અમારા દેશના બાલગે પાળ સાથે તમારા દેશને કેાઈ માટે પંડિત પણ ન સરખાવી શકાય.” પછી આ વૃત્તાન્ત શ્રી ભીમરાજાને જણાવવામાં આવ્યું. એટલે તેણે ગોવાળને વેષ ધારણ કરેલા પંડિતને તથા એક વેશ્યાને મોકલ્યાં. પછી સવારમાં રાજા પાસે ગવાળને લઈ ગયા; ત્યારે ભોજ રાજાએ “કાંઈક બેલો” એમ કહ્યું અને તેણે કહ્યું “હે સરસ્વતી કંઠાભરણ ગોપ! (૮૨) હે ભોજ! (તમારા) કંઠનું આ ઘરેણું કેવું લાગે છે તે કહે. તમારી છાતીમાં લક્ષ્મી છે અને તમારા મુખમાં સરસ્વતી છે તેને આ (ધરેણું) શું સીમાડે છે? તેની આ ઉક્તિથી વિસ્મય પામેલા રાજાએ સુંદર વેષ ધારણ કરેલી વેશ્યાને પૂરી ભરાયેલી સભામાં સામે ઉભેલી જોઈને “અહીં કેમ?” એ પ્રમાણે સંબંધ વગર પૂછયું, ત્યારે પિતાની જાત (સ્ત્રી જાત) ઉપરના પક્ષપાતથી કેમ જાણે સરસ્વતીએ તેને કૃપાપાત્ર બનાવી હોય તેમ બુદ્ધિના ભંડાર રૂ૫ અને શરીર ધારી પ્રતિભા હોય તેવી તે વેશ્યાએ રાજાના ગંભીર વચનનું પણ તત્વ સમજી લઈને પૂછે છે માટે ” એ પ્રમાણે જવાબ આપે. આ રીતનાં તેનાં યોગ્ય વચનથી જેનું મોઢું પહેલું થઈ ગયું છે એવા ભોજે ત્રણ લાખ તેને અપાવવા માંડ્યા. પણ શું વાત થઈ એ ન સમજેલો હોવાથી કોષાધ્યક્ષ, રાજાએ ત્રણ વખત કહ્યા છતાં, જ્યારે દ્રવ્ય ન આપ્યું ત્યારે રાજાએ ખુલાસો કર્યો કે “દેશની સગવડ એટલી જ હોવાથી તથા સ્વભાવની કૃપણુતાથી આને ત્રણ લાખ અપાય છે; ઉદારતાથી આપીએ તે તે સામ્રાજ્ય આપીએ તેય ઓછુંજ પડે” ત્યારે બધા સભાસદોએ રાજાના તથા તે વેશ્યાના વચને વચ્ચે શું સંબંધ છે એ પૂછ્યું; એટલે રાજાએ કહ્યું કે “આના આંખના ખૂણાની આંજણની રેખા છેક કાનના છેડા સુધી પિચે છે એ જોઈને મેં “અહીં કેમ? (કાન પાસે આંખ કેમ) એ રીતે પૂછ્યું ત્યારે આણે પ્રાકૃત ભાષાના નિયમને અનુસરી બહુવચનમાં જવાબ આપે કે “પૂછે છે માટે” અર્થાત કાન પાસે આંજણની રેખાના બહાનાથી જઇને આંખો પૂછે છે કે જે ભેજ વિષે કાનોએ સાંભળ્યું હતું તે જ ૪૯ અહીં સ્થાન પુરૂષ શબ્દને સાલ્પિવિગ્રહિક પહેલાં જે અર્થમાં વાપર્યો હતો તે એલચી જેવા અર્થમાં મેરૂતુંગે વાપર્યો છે. અન્યત્ર તેણે જ જાસુસના અર્થમાં એ શબ્દને વાપર્યો છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રબંધ ચિંતામણી આ રાજા ભોજ દેખાય છે? એમ તેણે જવાબ આપે. માટે આ સાક્ષાત્ સરસ્વતી છે. તે એના પારિતોષિક રૂપે ત્રણ લાખ તે ઘણું ઓછા છે” પણ ત્રણ વખત ત્રણ લાખ આપવાનું કહ્યું માટે નવ લાખ અપાવ્યા. કર વળી બાલ્યાવસ્થાથી જ આ ભોજ રાજાને –– (૩) જે આ મનુષ્ય પિતાના મસ્તક ઉપર રહેલા મૃત્યુને જુએ તે ખાવુંયે ન ભાવે ત્યાં અકાર્ય કરવું તે કેમ જ રૂચે ? આ તત્વ જાણવામાં હતું; એટલે પોતે ધર્મમાં અપ્રમાદી રહેતા હતા. એક વખત ઉંઘમાંથી જાગી ઉઠયા ત્યાં કોઈ વિદ્વાને આવીને કહ્યું કે વેગથી દેડતા ઘોડા ઉપર ચડીને યમ તમારી પાસે આવે છે, માટે ધર્મ કર્મમાં તમારે સજજ રહેવું. આ પછીથી આ વચનના અધિકારી પંડિતને હમેશાં યોગ્ય દાન આપતા જ રાજા એક વખત સાંજ વખતે સભામાં સિંહાસન ઉપર બેઠા હતા. ત્યાં (પાનની) છાબડી ઉપાડનાર બીડું આપે તે પહેલાં જ મોઢામાં પાન નાખી ખાવા માંડયું; ત્યારે વ્યવહારજ્ઞ માણસોએ એવા વર્તનનું કારણ પૂછ્યું, એટલે ભોજે કહ્યું કે યમના દાંતની વચ્ચે રહેલાં માણસ માટે તે જે દાન અપાયું કે જે ભગવાયું તે જ એનું પિતાનું, બાકી માટે તે શિકા. કહ્યું છે કે – (૮૪) હમેશાં જાગીને પોતે શું સારું કામ કર્યું તે જાણી લેવું, (કારણ કે) આયુષ્યના કટકાને સાથે લઈને સૂર્ય અસ્ત પામે છે. (૮૫) લેકે મને પૂછે છે કે તમારું શરીર કુશળ છે? પણ આયુષ્ય દિવસે દિવસે ચાલ્યું જાય છે ત્યાં અમારું કુશળ કેવું? (૮૬) કાલનું કામ આજે કરવું અને સાંજનું કામ સવારે કરવું, આણે કામ કર્યું છે કે નહિ તે મૃત્યુ નહિ પૂછે. (૮) મૃત્યુ મરી ગયું છે ? શું વૃદ્ધાવસ્થા છર્ણ થઈ ગઈ છે? શું વિપત્તિઓ જતી રહી છે કે શું રોગે બધા દૂર થઈ ગયા છે કે આ માણસે આનંદમાં રહે છે. આ પ્રમાણે અનિત્યતા લેક ચતુષ્ટય પ્રબોધ પુરે થયે. ૩૩ એક વખત થી જે શ્રી ભીમ રાજા પાસે દૂત મેકલીને ચાર વસ્તુઓ માગી. (૧) એક વસ્તુ અહિં છે પણ પરલોકમાં નથી, (૨) બીજી વસ્તુ પરલોકમાં છે પણ અહિ નથી. (૩) ત્રીજી વસ્તુ બેય લોકમાં છે (૪) ચોથી વસ્તુ બેય લેકમાં નથી. ૫૦ આ પ્રબન્ધ કેટલીક પ્રતિમાં નથી મળતો. Page #120 -------------------------------------------------------------------------- ________________ લેજ અને ભીમના પ્રશ્ન ધા આ પ્રમાણે વિદ્વાનને સંદિગ્ધ વાત માટે ઢાલ વગડાવી પૂછતાં, ગણુ, કાના કહેવાથી (૧) વેશ્યા, (૨) તપસ્વી, (૩) દાનેશ્વરી અને (૪) જુગારી એ પ્રમાણે ચાર વસ્તુએ મેાકલી. આ પ્રમાણે વસ્તુ ચતુષ્ટય પ્રબંધ પૂરા થયા, ૩૪ એક વખત ભેાજ રાજા રાતે વીર ચર્ચાથી કરતા હતા, ત્યારે કાઈ દરિદ્રની સ્ત્રીનું નીચેનું વચન સાંભળ્યું:~ (૮૮) માણસાની દશ દશા લાકમાં પ્રસિદ્ધ રીતે સંભળાય છે. પશુ મારા સ્વામીની તા એક જ દશા (દરિદ્રતાની) છે; તેની નવ દશા ખીજાએએ લઈ લીધી છે. ઉપર પ્રમાણે વચન ખેલાતું સાંભળી, તેની ખરાબ અત્રસ્થાથી દયા ઉત્પન્ન થતાં રાજાએ તેના પતિને સવારમાં સભામાં ખાલાવ્યા. અને તેનું કાંઇ લાંબુ હિત વિચારી, તેના ઉપર ઉપકાર કરવા દરેકમાં એક એક લાખનું એક એક રત્ન ગુપ્ત રીતે મુકી એ બીજોરાં તેને ભેટ આપ્યાં. તેણે વસ્તુસ્થિતિ સમજ્યા વગર શાક બજારમાં જુજ કિમતે તે વેંચી નાખ્યાં. તે શાકવાળાએ કાઇને ભેટ કર્યા, અને તેણે પાછાં તે એ બીજોરાં ભેજને ભેટ આપ્યાં. (૮૯) ભરતીના જોરથી કદાચ સમુદ્રનું રત્ન પર્વત ઉપર જઇ પડે તે પશુ એ પાછું નદીને માર્ગે પડીને ફરી સમુદ્રમાં જ આવે છે. -- આવા અનુભવથી રાજાએ ભાગ્યને જ સાચું માન્યું કારણુ કે (૯૦) જેણે આ જગતને તૃપ્ત કર્યું છે એવી વર્ષામાં પણ ચાતકને જરાય પાણી નથી મળતું; કારણ કે અલભ્ય ક્યાંથી મળે ? આ પ્રમાણે ખીજ પૂરક પ્રબંધ પુરા થયા. ૩૫ એક વખત રાજાએ પાળેલા પાપટને એક ભવ્ય નથી ' એ પ્રમાણે શબ્દો રાતે ગુપ્ત રીતે ગેખાવ્યા અને સવારે તારે આ વાક્ય ખેલવું એમ શીખવી રાખ્યું. પછી ( સવારે ) પાપઢ એમ એક્ષ્ા ત્યારે રાજાએ ડિતાને પૂછ્યું કે આ શું? પણ પંડિતા એને ખુલાસા જાણતા નહેાતા એટલે તેઓએ છ માસની મહેતલ માગી. પછી એ પડિતામાં મુખ્ય વર ચિપ૧ આના ખુલાસે મેળવવા જુદા જુદા દેશમાં ભમવા લાગ્યા. ત્યાં ૫૧ વિક્રમાદિત્ય પ્રબંધમાં વરરૂચિને વિક્રમના વખતમાં થઇ ગયેલે વર્ણવ્યા છે અને અહીં ભેાજની સભામાં હેઠવાનું મેરૂતુંગ કહે છે. વ્રુદી જુદી કથાઓને ઉતારતાં પેાતાના જ લખાણમાં અતિવરોધ આવશે એને ખ્યાલ અન્યકર્તાને રહ્યો નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ 100 પ્રબંધ ચિંતામણી ક્રાઇ ભરવાડે ( પશુપાલે ) કહ્યું, કે “ હું જ તમારા ધણીને આનેા ખુલાસા કરીશ. પણ હું વૃદ્ધ હાવાથી આ કુતરાને ઉપાડી શકતા નથી અને તેના ઉપરની વત્સલતાથી તેને છેાડી પણ શકતા નથી. ” આમ તેણે કહ્યું એટલે પેાતાને ખભે કુતરાને ઉપાડી લને, તે ભરવાડને સાથે લઇ રાજાની સભામાં આવ્યા અને આ જવાબ આપશે એમ કહ્યું. પછી રાજાએ તે ભરવાડને એજ વાક્ય પૂછ્યું. ત્યારે તેણે કહ્યું “ હે રાજા ! આ જીવલોકમાં માત્ર એક લોભ જ લવ્ય (સારા) નથી.” રાજાએ ‘કેમ ? ’ એમ કરી પૂછ્યું, ત્યારે તેણે કહ્યું ‘ બ્રાહ્મણ કુતરાને ખભે ઉપાડે છે એ લોભનું જ પરિણામ છે માટે એક લોભ જ ભબ્ધ નથી. આ પ્રમાણે ‘એક ભવ્ય નથી' એ પ્રશ્નધ પૂરા થયા. >> ૩૬ એક વખત એક મિત્રને સાથે લઇને રાજા રાતમાં ફરતા હતા, ત્યાં પાણીની તૃષા લાગવાથી વેશ્યાને ઘેર જઇ મિત્ર દ્વારા પાણી માગ્યું. એટલે અત્યંત વાત્સલ્યથી તે વેશ્યાએ ઘણા વખત પછી શેરડીના રસથી ભરેલા પ્યાલા જરા ખિન્ન થઇને આપ્યા. ત્યારે મિત્રે તેને ખેનું કારણુ પૂછ્યું, અને તેણે કહ્યું કે ‘ એકજ શેરડીમાંથી વ્હેલાં એક આખા ધડે! અને ઉપર એક વાટકી એટલા રસ નીકળતા. પણ હાલમાં રાજાનું માનસ પ્રજાવિરૂદ્ધ હાવાથી ઘણીવારે એક વાટકી જ રસની ભરાણી; એ ખેદનું કારણ છે.” આ સાંભળીને, કાષ્ટ વાણીઆએ શિવમંદિરમાં માટું નાટક કરાવ્યું ત્યારે તેને લુંટી લેવાના વિચાર પેાતાને આવ્યા હતા એમ વિચારીને, એ વાત સાચી ગણીને, ત્યાંથી પાછા ફરીને રાજા પેાતાના મહેલમાં આવ્યા અને ઉંઘી ગયા. પછી ખીજે દિવસે, પ્રજા ઉપર જેને કૃપા થઈ છે એવા રાજા વેશ્યાને ઘેર ગયા તે તેણે “ આજે શેરડીમાંથી ધણા રસ મળ્યા માટે આજે રાજા પ્રજા ઉપર વત્સલ છે એમ કહીને રાજાને સંતુષ્ટ કર્યાં. આ પ્રમાણે ઇશ્વ રસ પ્રબંધ પુરા થયા.પર tr " ૩૭ એક વખત ધારાનગરીના પ૩પરામાં આવેલા ગાત્રદેવીના મંદિરમાં પર પ્રજામાંથી કોઇને સમૃદ્ધિવાળા જીએ તો શાએ તેને લુંટી લીએ એ બનાવ પહેલાં ઘણા સામાન્ય હોવા જોઇએ; કારણકે મેહંગે પાતે અતિ ઉદાર ચીતરેલા ભેાજ જેવા રાજ માથે આવા આરોપ મુકયા છે. આજ કથા પ્ર. ચિં, ની એક પ્રતમાં વિક્રમાક ના સબંધમાં લખી છે. જીએ વિક્રમાક પ્રબંધ-નવમાં પ્રબંધ નીચેની ટિપ્પણી. ૫૩ મેરૂતુંગે મૂળમાં શાલીનગર શબ્દ વાપર્યો છે તેના પરા જેવા અથ લાગે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબ ૧૦૧ દેવીને નમસ્કાર કરવા હમેશાં જતા તે રીતે ગયેલા ત્યારે તેની ભક્તિથી પ્રસન્ન થયેલી દેવીએ રાજાને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે “શત્રુનું સૈન્ય નજીક આવી ગયું છે માટે તરત ચાલ્યા જાવ ” આ વચનથી તરત પાછા વળી નીકળેલા રાજાએ ક્ષણમાં પિતાને ગુજરાતના લકરથી વીંટાયેલ જોયો. એટલે વેગવાળા ઘોડા ઉપર બેસીને ભાગતો હતો ત્યાં ધારાનગરના દરવાજામાં પેસતાં આસૂયા અને કેલ્યા નામના ગુજરાતના ઘેડેશ્વારોએ તેની ડોકમાં ધનુષ્ય નાખીને “મારવામાં આટલી વાર છે પણ છોડી દઈએ છીએ” એમ કહી છેડી દીધો-૫૪ (૯૧) આ ગુણવાન છે તે ભલે નમે, એમ વિચારીને ગુણવાળું ધનુષ્ય ભેજના ગળામાં નાખ્યું અને ભોજને ઘોડા ઉપરથી પાડી દીધો. આ પ્રમાણે અધવાર પ્રબંધ પૂરે થયો. ૩૮ એક વખત તે રાજા સ્વારીથી પાછા વળતાં શહેરના દરવાજામાં પિતાની મેળે ચાલતા ઘોડા ઉપર બેસીને પ્રવેશ કરતા હતા ત્યાં લોકોને ગભરાયેલા તથા અહીંતહીં દેડતા જોઈને તપાસ કરી તે લોકોની ભીડને લીધે માથું હલવાથી જેનું છાશનું કામ ભાંગી ગયું છે અને છાશ નદીના પ્રવાહ પેઠે વહી જાય છે એવી છાશ વેચનારી હસતી ઉભી છે. એ જોઇને રાજાએ તેને પૂછ્યું કે “તને ખેદ નથી થતે તેનું શું કારણ?” ત્યારે તેણે કહ્યું – (૨) જે હું રાજાને હણીને, પતિને સર્ષથી મરેલો જોઈને, બીજા દેશમાં ભાગ્યગથી ગણિકા થઈ અને ત્યાં વળી દીકરા સાથે સંભોગ થવાથી ચિતામાં ૫૪ નીચેને હેક મેરૂતુંગે સોમેશ્વરની કીર્તિકામુદીમાંથી ઉતર્યો છે અને એ લોક ઉપરથી જ આ વૃત્તાન્ત ગોઠવ્યું હોવાનો સંભવ છે. મેરૂતુંગ પહેલાંના બીજ કોઈ ગ્રંથમાં આ વાત નથી. છેક ધારાનગરનાં પરાં સુધી ગુજરાતનું લશ્કર આવે અને ધારાના રાજાને ખબર ન પડે એ વાત માનવા યંગ્ય લાગતી નથી. એ વખતના રાજાઓ જાસુસખાતું રાખતા એમ પ્રબંધકાર જ કહે છે. આ કથામાં કાંઈક સત્યાંશ હોય તે જ ઘણીવાર ચિતેડમાં રહેતા (જુઓ જીનપ્રભસૂરિના વિવિધતીર્થ કહ૫માં વિમલ વૃત્તાન્ત) અને ચિત્તોડથી માળવે જતાં રસ્તામાં કઈવાર ગુજરાતની સરહદની નજીક ગુજરાતના લશ્કર સાથે ભેટે થઈ ગયા હોય અને ભોજ પાસે ડું લશ્કર હોવાથી તેને ભાગવું પડ્યું હોય એ સંભવિત છે. આ લેક મેરૂતુંગે કીતિ મુદીમાંથી ઉતાર્યો છે, પણ પાઠમાં ઘણો ફેર છે. એટલું જ નહિ પણ અર્થ અસ્પષ્ટ છે અને પાઠ ભ્રષ્ટ છે. જુઓ મૂળ ઍક ઉપરની ટિપ્પણી. કદાચ મેરૂતુંગે યાદદાસ્ત ઉપર આધાર રાખે હશે. કે. કૈ. ના પાઠને અર્થ નીચે પ્રમાણે છે: –આ ભેજ રાજા ગુણવાન છે એમ જાણીને જ ભોજના કંઠમાં આવેલા ગુણવાળા ધનુષ્ય જાતે નાશ પામતાં ભેજને ઘોડા ઉપરથી ન પાડે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રબંધ ચિંતામણી પિઠી (ત્યાંથી બચીને ગોવાળણ થઈ) તે હું ગવાળણ આજે છાશને શું શોક કરું? એ પ્રદેશમાંથી મહી નદી નીકળી એમ લોકે કહે છે. આ પ્રમાણે ગેપગૃહિણી પ્રબંધ પુરો થયો. ૩૯ એક વખત ભેજ રાજા ખુશી થઈને એક શિલાનું નિશાન કરીને ઉત્સાહથી ધનુર્વેદનો અભ્યાસ કરતા હતા. ત્યાં એ જ વખતે મળવા માટે આવેલા “વેતાંબર શ્રીચન્દનાચાર્યે તરત બુદ્ધિ ઉત્પન્ન થવાથી નીચેનું સરસ વચન કહ્યું – (૯૩) હે રાજા, શિલા વીંધાઈ ગઈ, હવે આ ધનુષ્યની રમત છેડે, હે દેવ! પથરાને વીંધવાના વ્યસનની રસિકતાને, પ્રસન્ન થઈને, હવે મુકી દીઓ. કારણકે આ રમત જે વધી જશે, અને કુળપર્વતના સમૂહને તમે જે તમારી આ ક્રીડાનું નિશાન બનાવશો તે આધાર ભાંગી પડવાથી, હે શ્રેષ્ઠ રાજા ! આ પૃથ્વી પાતાળના મૂળમાં પેશી જશે. (આ લોકમાં પૃથ્વીના વિશેષણ રૂપે ત્રાધા એમ શબ્દો છે તેનો એક અર્થ આધાર ભાંગી પડવાથી અને બીજો અર્થ “ધારાનગરી નાશ પામી.') આ પ્રમાણે તેની કવિતાથી અતિશય પ્રસન્ન થયા છતાં જરા વિચાર કરીને રાજાએ કહ્યું: “તમે સર્વશાસ્ત્ર પારંગત છતાં “ધારાં વસ્ત થઈ' એવું પદ જે કહ્યું તે કાંઈક ઉત્પાતનું સૂચન કરે છે.” ૪૦ ડાહલદેશના રાજાને દેમતી નામની રાણી હતી, જે મહાગિની હતી. એક વખત તેને સુવાવડ આવવાની હતી ત્યારે તેણે જોષીઓને પૂછયું કે “ક્યા શુભ મુહૂર્તમાં છેક જન્મે તે એ ચક્રવતી થાય?” ત્યારે તેઓએ સારી રીતે વિચાર કરીને “જ્યારે સૌમ્ય ગ્રહો ઉગ્રરાશીના અને કેન્દ્રસ્થ હોય અને ક્રર ગ્રહે ત્રીજા, છઠ્ઠા અને ૧૧મા ઘરમાં હોય એવા અમુક પપલગ્નમાં ઉત્પન્ન થયેલો પુત્ર ચક્રવર્તી થાય છે” એમ કહ્યું. આ સાંભળીને જે વખતે સુવાવડ આવવાની હતી તે વખત પછી પણ સોળ પ્રહર સુધી ગની યુક્તિથી ગર્ભને રોકી રાખીને જોષીઓએ કહેલા ૫૫ આ ગ્રહ સ્થિતિ માટે જુઓ લઘુજાતક (૯-૨૫) નું નીચેનું વર્ણનઃ एकोऽपि नृपतिजन्मप्रदो ग्रहः स्वोच्चगः सुहृदृटः । बलिभिः केन्द्रोपगतैः त्रिप्रभृतिभिरव निपालभवः ॥ ટેનીનું અંગ્રેજી ભાષાંતર પૂ. ૭૨ ટિ, ૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ લેાજ અને ભીમના પ્રમધા ૧૦૩ શુભ લગ્નમાં જ કર્ણ નામના પુત્રને તેણે જન્મ આપ્યું. આ રીતે ગર્ભને રોકી રાખવાના દોષથી તે પાતે તે પછી આઠમે પહેરે મરણ પામી. અને તે પુત્ર શુભલગ્નમાં જન્મેલો હાવાથી તેણે પાતાના પરાક્રમથી દિશાઓને વશ કરી અને એકસે ત્રીશ રાજાએ તેની સેવામાં રહેવા લાગ્યા. તે ચારે વિદ્યાએામાં પરમ પ્રવીણ હતા. તથા વિદ્યાપતિષક વગેરે મહાકવિએ તેની નીચે પ્રમાણે સ્તુતિ કરતાઃ—— (૯૪) મુખમાં દ્વારાવાપ્તિ (છાતી ઉપર હારને બદલે માઢામાં અરેરાટી ), એ નેત્રા ઉપર કંકણના ભાર, ( કંકણ એટલે અહીં હાથમાં પહેરવાની ચુડલી નહિ, પણ આંસુનાં ટીપાં), નિતંબ ઉપર પત્રાલી ( પત્રાલી એટલે ચંદનની ચર્ચા તે વ્હેલાં કપાળ ઉપર જે સ્ત્રીઓ કરતી તે હવે નિતંબ ઉપર પત્રાલી એટલે પાંદડાં બાંધે છે ) અને એ હાથમાં તિલક (વ્હેલાં પેાતાના કપાળમાં તિલક કરતી તે હવે મહેનતથી હાથમાં તિલક જેવા ડાધ ધારણ કરે છે) હે કહ્યું, તમારા શત્રુઓની સ્ત્રીએ વિધિને વશ થઇને, જંગલમાં, હાલમાં ઉપર કહ્યું તેવી રીતે અપૂર્વ અલંકારો ધારણ કરે છે. (૯૫) હૈ કર્ણરાજા ! હાલમાં લક્ષ્મી ગોપીઓના પીન સ્તનેાથી ધસાયેલી વિષ્ણુની છાતીને ત્યજીને કમળની શંકાથી તમારા મૈત્રાને આશ્રય કરીને રહી છે એમ માનું છું. કારણÈ જે તરફ તમારી ભમર (મીઠી નજર ) પડે છે ત્યાં બીકથી ભાંગી પડે એવી દરિદ્રતાની મુદ્રા (સીલ) તુટી જાય છે. ઉપર પ્રમાણે જેની કવિએ સ્તુતિ કરતા હતા તે કર્ણરાજાએ એક વખત દૂત મારફત રાજા ભાજતે કહેવરાવ્યું કે “તમારા નગરમાં તમે કરાવેલાં ૧૦૪ મંદિર છે. અને એટલાજ તમારા ગીત પ્રબન્ધા૫૭ છે. અને એટલાંજ ૫૬ વિદ્યાપતિ નામના એક કરતાં વધારે કવિએ થઈ ગયા જણાય છે. મિથિલાના રાન્ત શિવસિંહે વિ. સ. ૧૪૫૫ના એક લેખમાં પુરૂષ પરીક્ષાના લેખક કવિ વિદ્યાપતિને એક ગામનું દાન આપ્યાનું લખ્યું છે. પણ મેરૂત્તુંગ જેની વાત કરે છે તે એ નહિ. આ તા ચાલુક્ય રાજા વિક્રમાંક પાસેથી વિદ્યાપતિનું બિરૂદ મેળવનાર (જીએ વિક્રમાંક દેવ ચરિત સ. ૧૮ શ્ર્લા, ૧૦૧ ) બિહુણ કવિ હેવાને સભવ છે. એ આ કના સમકાલિન હતા. (જીએ કૈમુઠ્ઠી ૧૯૩૩ ફેબ્રુઆરીમાં વિદ્યા પતિ બિહણ ’). . ૫૭ રાજા ભાજના રચેલા અનેક ગ્રન્થા મનાય છે. રાજમૃગાંક, રાજમાર્તંડ વગેરે જ્યાતિષના, સરસ્વતી કંઠાભરણુ ( અલકારના ગ્રંથ ), રાજમાર્તંડ ( યોગશાસ્ત્ર ) પૂર્વમાર્તંડ (ધર્માંશાસ્ત્ર ), સમરાંગણ સૂત્ર ( શિલ્પ ), ચમ્પૂરામાયણ ( કાવ્ય) વગેરે અનેક વિષયાના અનેક ગ્રન્થે ભેજને નામે ચડેલા છે. પણ એણે જાતે કેટલા લખેલા હશે અને કેટલા પડિતા પાસે લખાવી પેાતાને નામે ચડાવ્યા હશે એ કાણુ કહી શકે ? Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રબંધ ચિંતામણી તમારાં બિરૂદ છે. માટે ૫૮ચતુરંગ યુદ્ધથી કે ધન્વયુદ્ધથી, ૫૯યારે વિદ્યામાં વાદ શક્તિથી કે દાન શક્તિથી મને જીતીને ૧૦૫ બિરૂદાનું પાત્ર તમે થાવ; નહિ તે તમને છતીને હું ૧૩૭ રાજાઓને સ્વામી બનું.” તેનાં આ વચનથી જેનું મોઢું પડી ગયું છે એવા શ્રી ભોજે બધે પ્રકારે કાશીના રાજા છતે એવા છે એમ વિચારીને પિતે હારી જ જશે એમ ધારીને કાશીના રાજાને આગ્રહપૂર્વક વિનંતિ કરીને નીચેની શરત કબુલ કરાવી. કે મારે (જે) અવન્તીમાં અને શ્રી કર્ણ કાશીમાં, એક જ દિવસે એક જ મુહૂર્તમાં, પાયો ખોદવાથી આરંભી (ઊંચાઈમાં) પચાસ હાથ પ્રમાણનું મંદિર, હું પહેલે થાઉં એવી સ્પર્ધાથી બાંધવા માંડવું અને પછી જેના મંદિર ઉપર પહેલાં કળશ તથા ધજા ચડે તેના ઉત્સવમાં બીજા (પાછળ રહે તે) રાજાએ છત્ર અને ચામર છેડી દઈને હાથણી ઉપર હાજર થવું.” આ શરત ભજે પિતાની મરજીથી કબુલ કરી એવું શ્રી કણે સાંભળ્યું એટલે તેણે એ રસ્તે પણ ભોજને નીચે પાડવાની ઈચછા કરી. અને એકજ મુહૂર્તમાં બે જુદે જુદે ઠેકાણે બે મંદિર બંધાવા માંડયાં. હવે પૂરી ખંતથી પિતાનું મંદિર બંધાવનાર કણે પોતાના સૂત્રધારને પૂછ્યું કે “એક દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કેટલું કામ થઈ શકે ?” ત્યારે તેણે ચૌદશના અણજાને દિવસે સાત હાથ પ્રમાણનાં અગીઆર મંદિરે સવારે શરૂ કરી સૂર્યાસ્ત સુધીમાં કલશ ચડાવવા સુધી પૂરાં તૈયાર કરી રાજાને બતાવ્યાં. અને આટલી સંપૂર્ણ સામગ્રી જેઈને રાજા મનમાં ખુશી થશે. પછી ભેજ રાજાના મંદિરનું કામ કંદોરા સુધી આવ્યું ત્યાં આળસ છેડીને કામ કરાવતા કર્ણ મંદિર ઉપર કલશ ચડાવી દીધું અને ધજા ચડાવવાનું મુહૂર્ત નક્કી કરી. ભેજને તેની પ્રતિજ્ઞા પાળવા દૂત મેકલીને નિમંત્રણ કર્યું. પણ પિતાની પ્રતિજ્ઞા છોડી દેવા તૈયાર નહિ તથા એ રીતે-છત્ર ચામર છોડીને જવાને પણ અશક્ત એવા માલવ મંડળના રાજા ગુપચુપ બેસી રહ્યા. ૪૧ પછી મંદિરમાં દેવજ ચડાવવાનો ઉત્સવ પૂરો કર્યા પછી એ માટે આવેલા રાજાઓ સાથે શ્રી ભોજને હરાવવાને શ્રી કણે પ્રસ્થાન કર્યું. એ વખતે શ્રી ભેજના રાજ્યને અર્ધો ભાગ આપવાનું કબુલ કરીને શ્રી કર્ણ માલવ મંડલ ઉપર પાછળથી હુમલો કરવા માટે શ્રી ભીમને બોલાવ્યા. આ રીતે બે રાજાવડે ભીડાયેલા ભેજનું અભિમાન મંત્રને વશ થયેલા સર્પના પટ ચતુરંગ એટલે હાથી, રથ, ઘોડેશ્વાર લશ્કર, અને પાયદળ. ૫૯ ચાર વિદ્યાઓ તે વેદે, આન્વીક્ષિકી (ન્યાયશાસ્ત્ર), અર્થશાસ્ત્ર (રાજનીતિ) અને વાર્તા-(વેપાર કારીગરી વગેરે વ્યવહારૂ ધંધાઓનું શાસ્ત્ર) Page #126 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબંધ ૧૦૫ ઝેર પેઠે ગળી ગયું. આ સ્થિતિમાં ભેજનું શરીર અકસ્માત લથડી ગયું, પણું ભેજની તબીઅતના ખબર છુપાવવામાં આવતા હતા. એટલે કે પારકે માણસ પેશી ન શકે, એ રીતે બધા માર્ગે પિતાનાં માણસોથી બંધ કરીને, શ્રી કર્ણ પાસે રહેલા પિતાના એલચી ડામરને ભોજના ખબર માટે માણસ મોકલીને ભીમે પૂછાવ્યું. તેણે તે માણસને નીચેની ગાથા શીખવીને શ્રી ભીમની સભામાં મોકલ્યો. (૯૬) આંબાનું ફળ સારી રીતે પાકી ગયું છે, ફળનું ડીટ ઢીલું થઈ ગયું છે, પવન ખૂબ ઝુકે છે અને ડાળી સુકાઈ જવા માંડી છે; હવે શું પરિણામ આવશે તે અમે જાણતા નથી. આ ગાથા સમજીને શ્રી ભીમ એમને એમ રહ્યો, જેનો પરલોકમાં જવાનો સમય પાસે આવ્યા છે એવા શ્રી ભોજ એ વખતને યોગ્ય ધર્મ કાર્ય કરી લઈ મારા મરણ પછી મારા હાથ વિમાન (શબને ઉપાડવાની પાલખી) ની બહાર રાખવા એમ કહીને સ્વર્ગમાં ગયા. (૭) દીકરા ને કે સ્ત્રીને શું કરું ? આ આખી વાડીને શું કરું ? એકલો આવ્યો અને હાથ ને પણ બેય ખંખેરીને એકલા જવાનું છે.. ૪ર ભોજનું આ વાક્ય લેકેને વેશ્યાએ કહ્યું. ભજનો ઉપરનો વૃત્તાન્ત જાણીને શ્રી કણે કીલ્લો તોડીને ભોજની બધી સમૃદ્ધિ હાથ કરી લીધી એ જોઈને ભીમે ડામરને કહ્યું કે તારે શ્રી કર્ણ પાસેથી તેણે આપવા કહેલું અધું રાજ્ય લાવી આપવું અથવા તારું માથું હાજર કરવું. રાજાના આ હુકમનો અમલ કરવાની ઇચ્છાથી શ્રી ડામરે બત્રીસ પાયદળ માણસોને સાથે લઈ શ્રી કર્ણના તંબુમાં બેપર વખતે પેસી જઈ સુતેલા શ્રીકર્ણને બાન તરીકે પકડી લીધા. પછી તે (શ્રી કર્ણ) રાજાએ એક વિભાગમાં શ્રી નીલકંઠ મહાદેવ, ચિન્તામણિ નામના ગણપતિ વગેરે દેવમૂતિઓ અને તેને લગતી સામગ્રી એ રાખ્યું; અને બીજા વિભાગમાં બધી રાજ્ય વસ્તુઓ રાખી અને પછી એમાંથી ગમે તે અર્ધો ભાગ લઈ લેવાનું કહ્યું. સોળ પહેર સુધી વાટ જોયા પછી ભીમની આજ્ઞાથી દેવમૂતિઓ અને તેની સામગ્રી લઈ ડામરે ભીમ આગળ ભેટ ધરી. આ પ્રબંધને સાર નીચેના પદ્યમાં સંગ્રહાય છે – (૯) પચાસ હાથ પ્રમાણનાં બે દેવમંદિરો એકજ મુહૂર્તક્ષણમાં બંધાવવાનું શરૂ કરી જેના મંદિર ઉપર કળશ પહેલે ચડે તેના ઉત્સવમાં બીજા રાજાએ છત્ર ચામર છોડીને હાજર થવું એ રીતે ઠરાવ થયેલે પણ ખરચ કરવામાં ઢીલા ભોજરાજા કર્ણથી છતાઈ ગયા. ૬૦ ભોજરાજાની અતિ ઉદાર તરીકે આખા પ્રબંધમાં પ્રશંસા કરવામાં આવ્યા ૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રબંધ ચિંતામણી (૯૯) ભેજરાજા સ્વર્ગમાં જતાં, ધારા નગરીને હાથ કરવાનો પ્રયત્ન કરતા અતિ બળવાન કર્ણ ખાસ આગ્રહ કરીને શ્રી ભીમને મદદમાં લીધા, અને તે (ભીમ)ના સેવક ડામરે બાન તરીકે પકડેલા કર્ણ પાસેથી નીલકંઠ મહાદેવ, ગણપતિ અને સેનાને મંડપ એટલું લીધું. (૧૦૦) કવિઓમાં, વાદીઓમાં, ભેગીઓમાં, યોગીઓમાં, પૈસા આપનારાઓમાં, સજજને ઉપર ઉપકાર કરનારાઓમાં, ધનવાનમાં, ધનુષ્ય ધારણ કરનારાઓમાં અને ધર્મ પરાયણ માણસમાં પૃથ્વીના પટ ઉપર ભેજ કઈ રાજા થયો નથી. (૧૦૮) આ શ્લોકનો અર્થ પહેલાં અપાઈ ગયા છે (જુઓ લો. ૮૬) આ વગેરે ભેજના અનેક વિધ પ્રબળે છે બાકીના જેમ સાંભળ ળવામાં આવે તેમ સમજી લેવા ૧૦૨ હે દેવ, જેણે પુણ્ય રૂપી ઉન્નતિ પ્રાપ્ત કરવા માંડી છે તે તમારા હાથ રૂપી વાદળાંએ સોનાનાં કંકણના તેજ રૂપી વીજળીના ઝબકારા સાથે સેના રૂપી અમૃત (પાણું) વર્ષવા માંડતાં, કીર્તિ રૂપી નદી ભરાઈ ગઈ છે, ગુણોના સમૂહ રૂપી જમીન પ્રસન્ન થઈ ગઈ છે, માગણે રૂપી સરોવર ભરાઈ ગયું છે અને વિદ્વાનને દરિદ્રતા રૂપી દાવાનળ ઠરી ગયો છે. (૧૦૩) શ્રી ભેજ જ્યારે શીકારે જતા ત્યારે તેઓ એકદમ ધનછતાં છેલ્લા પ્રસંગમાં મેરૂતુંગ તેને લેભી કહે છે, એ આશ્ચર્ય છે. પહેલાંની ઉદારતાથી છેલ્લી અવસ્થામાં ભેજરાજાનો ખજાનો ખાલી થઈ ગયો હતો એમ તર્ક કરવા માટે સાધનભૂત થાય એવી મેરૂતુંગની આ વાત છે. ૬૧ અહીં એક હસ્તલિખિત પ્રતમાં તથા પહેલાં છપાયેલ પુસ્તકમાં કપૂર કવિ અને કર્ણ વિષે તથા નાચિરાજ કવિ અને કપૂર વિષે એક પ્રબંધ વધારે છે. તેની મતલબ એટલી જ છે કે શ્રી કપૂર કવિએ એક શ્લોક (જુઓ લો. ૯૭) કર્ણને સંભળાવ્યો પણ તેમાં અપશબ્દ આવતું હોવાથી કણે એને કાંઈ ન આપ્યું, પણ નાચિરાજ કવિને એક લોક સંભળાવવા માટે એક કટિ સુવર્ણ અને દશ હાથીઓ આપ્યા. પછી કપૂર કવિએ નાચિરાજ કવિની પ્રશંસા કરી અને તેણે કણે પિતાને આપેલું બધું કર કવિને આપી દીધું, | ( જુઓ મૂ, પૃ. ૮૦ ની ટિપ્પણું) આ સ્થળે બલલાલના ભેજ પ્રબંધમાં મળી આવતા ભેજ સંબંધી જુદા જુદા ૨૭ શ્લોકો અમુક પ્રતમાં તથા મુદ્રિત પુસ્તકમાં ટિપ્પણમાં આપેલા મળે છે (જુઓ મૂળ પ. ૮૧) Page #128 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૦૭ ષ્યની પણછ ચડાવે, પશુછને કાન સુધી ખેચે, પછી હાથમાંથી બાણ છોડી દીયે અને મૃગલાના શરીરમાં એ બાણ લાગે ત્યાં સુધી પણ આ (ભાજ) કામદેવ છે અને મારા વહાલાને મારે વશ કરવા માટે કામબાણ મારે છે એમ સમજી હરણી નહાતી હતી, હૈતી ભાગતી, હૈતી ધ્રુજતી, હેતી હાલતી કે હતી ઠેકતી. (૧૦૪) જેણે કલ્પદ્રુમ પેઠે દાન વડે સર્વ દરિદ્રતાને ભગાડી મુકી છે. જેણે બહસ્પતિ પેઠે શીઘ્રતાથી અનેક પ્રબધે રચ્યા છે, વળી જેણે અજુ ન પેઠે રાધાવેધ કર્યો છે, તે ભેજની લાંબા વખતથી કીર્તિ સાંભળીને તેને જેવા ઉત્સુક થયેલા દેવના સમૂહે તેને એકદમ બોલાવી લેવાથી ભેજરાજા સ્વર્ગે ગયા. આ રીતે શ્રી મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિંતામણીમાં શ્રી ભોજ અને ભીમરાજાની અનેક સારી વાતે વર્ણવનારે બીજો પ્રકાશ પૂરો થયો. પરિશિષ્ટ ભેજ અને ભીમ પ્રબંધ જે અહીં આપેલા છે, તેમાં મુખ્ય ચાર બાબતે દેખાય છે. (૧) ભજની દાન વીરતાના દાખલાઓ-આમાં મોટે ભાગે સંસ્કૃત ભાષા તથા સંસ્કૃત પદ્યરચના જાણનારને દાન અપાયાના દાખલાઓ છે. (૨) ભેજનું જીવન ચરિત્ર–એમાં ભેજના જીવનના આરંભને ભાગ પહેલા પ્રકાશમાં મુંજ પ્રબંધમાં આવી ગયો છે અને અન્તને ભાગ આ પ્રકાશના અન્તમાં છે જેનો વિચાર નીચે કર્યો છે. (૩) ભીમ અને ભોજને સંબંધ (૪) ભોજ અને ધનપાલ અથવા જૈન ધર્મ મહિમા. (૧) ભોજની દાનવીરતા જૂના વખતમાં ખૂબ પ્રસિદ્ધ હતી. તેની પાસેથી દાન મેળવનાર કવિઓએજ આ મહિમા વધાર્યો હશે. પણ વખત જતાં ભોજનાં દાને સંબંધી દાખલાઓ અતિશયોક્તિ ભરેલા તથા એક જ પ્રકારના-( અમુક લાખ કે અમુક કટિ દ્રવ્ય અને હાથીઓ) લેક કથામાં ચડી ગયા જણાય છે. બધા પ્રબંધકોએ લગભગ સરખા દાખલા આપ્યા છે. ભેજ રાજાની સભાના કવિઓ વર્ણવતાં મેરૂતુંગે બાણ, મયુર, રાજશેખર અને માનતુંગને ભેજના સમકાલિન કહ્યા છે, એ ભૂલ છે. એ આગળ ટિપ્પણીમાં મેંળ્યું છે, માઘ પ્રબંધ પણ એ કારણથી કલ્પિત જ કરે છે. બલ્લાલે તે કાલિદાસ અને ભવભૂતિને પણ ભેજના સમકાલિન કહ્યા છે. વળી તેણે તો બીજી કોઈ વાતજ લખી નથી. ભેજ સંબંધી જૈન પ્રબધામાં મેરૂતુંગ પછી રત્ન મંદિર ગણિનો ભેજ પ્રબંધ જેવા યોગ્ય છે. એમાં મેરૂતુંગે કહેલી બધી વાત તે છે જ, પણ તે ઉપરાંત કેટલાક નવા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રબંધ ચિંતામણી ઉમેરે છે. ભોજના જીવન ચરિત્રના પ્રસંગમાં સૌભાગ્ય સુંદરી સાથે તથા મદનમંજરી સાથે જ રાજાનાં લગ્નની વાત નવી છે. પાઠક રાજવલ્લભ વળી ભાનુમતીના વિવાહનું વર્ણન કર્યું છે પણ એ બધે ભાગ તદ્દન કલ્પિત લાગે છે. ઇતિહાસ દષ્ટિએ ભીમ અને ભેજને સંબંધ અને ભજનો અન્ત એ વધારે આકર્ષક વિષયો છે. ભીમ અને ભોજના સબંધમાં મેરૂતુંગની દષ્ટિ ગુજરાતના લોકોની ચતુરાઈ અને હુશીઆરી ગર્વથી વર્ણવવા ઉપર છે. માળવા જેવા પડિત ગુજરાતમાં નથી એ હકીકતના પ્રતિકાર રૂપે ગુજરાતના લોકોની વ્યવહારચતુરતા-કુશળતાના (જુઓ સાંધિવિગ્રહિકડામરના પ્રસંગે પ્ર. ૧૧ વગેરેમાં તથા બીજા પ્ર-૭, પ્ર-૧ માં ) દાખલા મેરૂતુંગ આપે છે. આ બાબતમાં રત્નમંદિર ગણિ મેરૂતુંગને અનુસરે છે. પણ રત્નમદિર ગણિએ વિમલ મંત્રી પ્રબંધ ન લખે છે. જોકે મેરૂતુંગે વિમલ મંત્રીને ઉલેખ કર્યો નથી પણ એ મંત્રી ભીમના વખતમાં થઈ ગયા હોવાના બીજા પુરાવા છે, એટલે રત્નમંદિર ગણિને એ પ્રબંધ જોવા જેવો છે. મેરૂતુંગ અને રનમંદિરનો સાંધિવિગ્રહિક ડામર (હેમચંદ્ર તેને દામોદર કહે છે ) એ સાચું ઐતિહાસિક પાત્ર હોવાનો સંભવ છે. ભીમ અને ભેજ વચ્ચે બનેલા બનાવોનું આ પ્રબંધકારોએ જે વર્ણન કર્યું છે તેમાંથી સાચું કેટલું એ નક્કી કરવું મુશ્કેલ છે. રત્નમદિર ગણિએ “ભેજ પાટણ જેવા ગયા, જે પાટણ ઉપર ચડાઈ કરી " વગેરે જે ભાગે પ્ર. ચિ. કરતાં વધારે ઉમેર્યા છે તે તે કલ્પિત જ લાગે છે. પણ મેરૂતુંગે જે પ્રસંગે વર્ણવ્યા છે તેમાંથી કુલચંદ્ર વાળો પ્રસંગ અને ભેજ પકડાતાં પકડાતાં રહી ગયે એ બેમાં કાંઈક તથ્થાંશનો સંભવ છે. કુલચંદ્ર વાળી વાત તે જે બેટી હોય તે ગુજરાતને અભિમાની મેરૂતુંગ લખેજ નહિ અને બીજી વાત માટે જુઓ ટિ. ૫૪ આ જૈન પ્રબંધકાર જૈનધર્મને ઉપદેશ ન આપે તથા બ્રાહ્મણ ધર્મ કરતાં કે જેમનાજ દિગંબર મત કરતાં પણ પિતાના મતની શ્રેષ્ઠતા દર્શાવવા પ્રયાસ ન કરે તો એ જૈન શાના? એ માટે ધનપાલ પ્રબંધ જોવા જેવો છે. પણ ભેજ ઉપર ધનપાલના ઉપદેશની અસર થઈ હેય એમ માનવાનું કારણ નથી. ભેજને અન્ત–મેરૂતુંગે આપેલું ભોજના અન્તનું વર્ણન વિગતમાં કથારૂપ હોવા છતાં ઇતિહાસ દૃષ્ટિએ ઘણું ઉપયોગી છે. ભોજરાજા માળવાના Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ભાજ અને ભીમના પ્રમા પરમારામાં સૌથી પ્રતાપી હતા. એણે ચાળીશથી વધારે વર્ષે રાજ્ય કર્યું એજ વંશની ઉદ્દયપુર (ગ્વાલીઅર) પ્રશસ્તિ પ્રમાણે તે ભેજે કર્ણાટ, લાટ અને ગુજરાતના રાજાગ્માને તથા તુષ્કાને જીત્યા હતા. (ગુજરાતને જીત્યાનું મેરૂત્તુંગ સ્વીકારે છે) પણ છેવટમાં ભાજ વૃદ્ધ થયા અને કદાચ ઉદારતાને પરિણામે ખજાને ખાલી થઈ ગયા ત્યારે ચેદીશ્વર કર્યું અને ભીમે મળી ધારાને ઘેરો ઘાલ્યા અને ભેાજના મરણુ ખાદ ધારા શહેરને કદાચ લુંટયું હશે. વડનગર પ્રાકાર પ્રશસ્તિ ( èા. ૯) માં, સુકૃત સંકીર્તન ( અ. ૨ શ્લો. ૮ )માં, કીર્તિ કૌમુદી ( સ-૨ ૠા. ૧૭ )માં, વસન્તવિલાસ ( અ. ૩ શ્લો. ૧૫ )માં, વં-તે. પ્રશસ્તિ ( શ્લો. ૧૩ )માં, ભીમની ધારા ઉપરની ચડાઈનું કાઇક પ્રકારનું વર્ણન મળે છે. જો કુ ાશ્રયમાં કાંઈ નથી. છતાં માળવાની સ્વર્ણ મંડપિકા કર્ણ પાસેથી ભીમને મળ્યાનું હેમચંદ્રે પણ લખ્યું છે ( જીએ-સન્ટ શ્લા ૫૫, ૫૭) માળવા જીતીને તેની નીલકંઠની મૂર્તિ ભીમે ગુજરાતમાં આણી હતી એમ સુ–સં. ( સ-૨ àા–૨૩) માં પણ કહ્યું છે. પરમાર રાજા લક્ષ્મદેવના નાગપુરમાંથી મળેલા એક લેખમાંથી પણ ભેાજના મરણુ પછી એના રાજ્ય ઉપર વિપત્તિ ફરી વળ્યાનું કથન છે. ઉદયપુર (ગ્વાલીઅર) પ્રશસ્તિમાં પણ એ હકીકતનું સૂચન છે. ડાહલ કે જેજાક ભુક્તિ ( એટલે યુદેલખંડ )ને! હૈહય રાજા કર્ણદેવ ગાંગેયદેવના પુત્ર થાય એ ભીમ તથા ભેાજના સમકાલિન હતા અને તેણે લાંબા વખત સુધી રાજ્ય કર્યું હતું. ભાજ ઉપરની ચડાઈમાં વધારે લાભ કર્ણને જ મળ્યા એમ મેરૂત્તુંગના વર્ણનથીજ દેખાય છે. કદાચ પરાક્રમ પણુ વધારે તેણેજ કર્યું હશે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ ત્રીજો. સિદ્ધરાજ પ્રબંધ, . ૧ એક વખત ગૂર્જર દેશમાં વરસાદની તાણ પડવાથી દેશના લેાકેા (ખેડુઆ) રાજાને આપવાના ભાગ આપી શકયા નહિ. એટલે રાજાને ભાગ ઉધરાવવા માટે રાજ્ય તરફથી રાકાયેલાં માણસોએ તે લે! ( રાજાને ભાગ આપવા અશકત ખેડુઓ ) ને શ્રી પાટણુમાં લઇ આવીને ભીમ રાજા પાસે રજી કર્યાં. ૨ પછી એક દિવસ સવારમાં જે સ્થળે જમીનની પેદાશ ના કર માટે બધા ખેડુઓને કનેડવામાં આવતા હતા ત્યાં (ભીમ રાજા) કુંવર મૂળરાજ કરતા ફરતા જઇ ચડયા અને ખેડુની એ સ્થિતિ જોઇને પેાતાના પાસવાને પાસેથી તેણે આખી વાત જાણી લીધી અને લેાક ઉપર દયા આવવાથી જેની આંખમાં આંસુ આવી ગયાં છે એવા તેણે ઘેાડે ફેરવવાની કળામાં અસાધારણ કુશળતા દેખાડીને રાજાને ખુશી કર્યાં; ત્યારે રાજાએ ‘વરદાન માગી લીએ ' એમ કહ્યું, પણ કુંવર “ ભડારમાં જ આ વરદાન રાખી મૂકે એવી વિનંતિ કરી. રાજાએ “ ક્રમ માગી નથી લેતા ? ” એમ પૂછ્યું, ત્યારે તેણે મળવાની આશા ન હેાવાથી એમ કહેતાં, રાજાએ ખૂબ આગ્રહ કર્યા એટલે કુવરે તે કણબીઓ પાસેથી રાજ ભાગ છેાડી દેવાનું માગ્યું. આ સાંભળી જેને હર્ષાશ્રુ આવી ગયાં છે એવા રાજાએ એ માગણી કબુલ રાખી બીજું વરદાન માગવા કહ્યું. પણઃ—~~ ૧ મૂળમાં રાનવેવિમાન એમ શબ્દો છે. એટલે રાનને કર નાણામાં નહિ પણ માલમાં આપવાને અર્થાત્ ભાગ ખટાઇના રિવાજ હશે એમ જણાય છે. મનુના વખતથી એજ રવાજ ચાઢ્યા આવતા હતા અને એ પેઢી પહેલાં સુધી ધણાં દેશી રાજ્યામાં એ રવાજ ચાલતેા શા માટે ? રાજભાગ ખાધે! હશે ? .. હતેા પણ ભાગ મટાઈમાં આ કનડગત ૨ ખેડુઓનાં હારાનાં ટાળાંને પાટણ લઈ આવ્યા હશે ? કદાચ રાજાની ખાલસા જમીનના ખેડુતેનેજ આ રીતે પાટણમાં રાન્ન પાસે ઉભા રાખ્યા હાય તા એ સંભવે. ૩ મૂળમાં દુષિ” શબ્દ છે તે ગુજરાતી કણબી-કુણબીનું સંસ્કૃત રૂપ લાગે છે. ૪ મૂળમાં જ્ઞાની શબ્દ છે. ઉપર તથા અન્યત્ર પણ આ શબ્દ રાજભાગ અથવા કરના અર્થમાં વપરાયા છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબ ૧૧૧ (૧) પિતાનું ભરણુ પિષણ કરવાના જ કામમાં લાગી રહેલા શુદ્ધ માણસો તે હજારોની સંખ્યામાં મળે છે, પણ પરાર્થ (પારકાનું કામ કરવું) એજ જેને મન સ્વાર્થ છે એ પુરૂષ જ સજજનોમાં અગ્રેસર ગણાય છે. દાખલા તરીકે ન ભરી શકાય એવું પેટ ભરવા માટે વડવાનલ સમુદ્રને પીએ છે, જ્યારે મેઘ ઉનાળાથી એકઠા થયેલા જગતના તાપને શમાવવા માટે સમુદ્રનું પાણી પીએ છે. એ કાવ્યના અર્થના વિચારથી મનમાં બળ ધારણ કરી વધારે લેભ રોકી દઈને વધારે માગવા માટે વારંવાર આગ્રહ થયા છતાં માની સ્વભાવ વાળો હેવાથી, કાંઈ માગ્યા વગર કુંવર પિતાને ઉતારે ગયો. ત્યાં તે કણબીએ તેનાં વખાણ કરતા હતા અને મૂળરાજ ત્રીજે દિવસે સ્વર્ગસ્થ થઈ ગયો." એના શોક સમુદ્રમાં રાજા, રાજલક તથા જેને છોડાવ્યા હતા તે લોક બધાં ડુબી ગયાં. પછી ચતુર માણસેએ જુદી જુદી જાતને બોધ આપીને તેના બળથી તે શાક રૂપી ખીલાને તે બધાના મનમાંથી ખેચી કાઢશે. પછી બીજે વર્ષે વરસાદ સારો થવાથી પૂરું ધાન્ય પાકયું એટલે તે ખેડુઓએ આગલા વર્ષને તથા ચાલુ વર્ષને રાજભાગ સાથે આપવા માંડયો. રાજાએ આગલા વર્ષને ભાગ લેવા ના પાડી ત્યારે તે લોકોએ તેનો નિર્ણય કરવા માટે સભા બોલાવી. આવી સભાના સભાસદોનાં લક્ષણે નીચે પ્રમાણે હેવાં જોઈએ: (૨) જેમાં વૃદ્ધો ન હોય તે સભા નહિ. જેઓ ધર્મ શું છે તે ન બતાવે તે વૃદ્ધો નહિ, જેમાં સત્ય ન હોય તે ધર્મ નહિ. અને જેમાં બનાવટી અંશ હોય તે સત્ય નહિ. આ લોક પ્રમાણેના નિર્ણયથી સભાસદોએ બેય વર્ષને રાજભાગ ૫ મૂળરાજ કુંવર એકાએક શાથી મરી ગયો એ ઉપર નથી કહ્યું પણ પ્ર-ચિ. ની ત્રણ હાથપ્રત ( જુઓ. મૂળ પૃષ્ઠ ૮૬ ટિ. ૧ ) માં જે પાઠ મળે છે તે પ્રમાણે તે કણબીઓની સંતેષ દૃષ્ટિથી મરી ગયો એમ અર્થ નીકળે છે. એટલે કે નજર લાગી ને તેથી માંદા પડી મરી ગયે. આ નજર લાગવાને વહેમ એ વખતે ઘણે વ્યાપક હશે. આગળ આ પુસ્તકમાં નજર લાગવાના બીજા દાખલાઓ આવે છે. ૬ ભાગ બટાઈના રિવાજ પ્રમાણે તે વધારે ઉત્પન્ન થાય ત્યારે રાજભાગ પણ વધારે જાય પછી ખેડુઓ આગલા વર્ષનું શી રીતે આપી શકે છે પછી રાજભાગ અમુક ચોક્કસ માપમાં આપવાનો હોય તે જુદી વાત: પણ એ ભાગ બટાઈ ન કહેવાય. ૭ મૂળમાં સત્તામાં શબ્દ છે. આવી સભા રાજ્ય વ્યવસ્થાનું આવશ્યક અંગ હશે ? અને તેને અધિકાર શું હશે ? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રશ્ન'ધ ચિંતામણી રાજાને અપાવ્યા. પછી એ દ્રવ્યથી અને રાજ ક્રાશના દ્રવ્યથી શ્રી મૂળરાજ કુમારના કલ્યાણ માટે શ્રી ભીમે નવા ત્રિપુરૂષપ્રાસાદ કરાવ્યેા. ૩ આ ભીમરાજાએ શ્રી પાટણમાં શ્રી ભીમેશ્વર દેવનું તથા ભટ્ટારિકા ભીરૂમણીનું એમ બે મંદિર કરાવ્યાં. શ્રી ભીમે સ ૧૦૭૮ થી આરંભી ૪૨ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેની રાણી શ્રી ઉદ્દયમતીએ શ્રી પાટણમાં સહસ્રલિંગથી પણ વધારે શાભાયમાન નવી વાવ કરાવી. '' પછી સં—૧૧૨૦ ના વર્ષમાં મહાશૃંગારી શ્રી કર્ણના રાજ્યાભિષેક થયેા.૯ ૪ એક વખત કર્ણાટને રાજા શુભકેશી ઘેાડા હાથમાં ન રહેવાથી જંગલમાં નીકળી ગયા. અને ત્યાં ઘણાં પાનના ધેરાથી ઘટાદાર ઝાડની છાયામાં વિશ્રાંતિ લેતા હતા, એટલામાં જંગલમાં લાગેલા દાવાનળ તેની નજીક આવી પહેાંચ્યા પણુ કૃતત્તવૃત્તિથી વિશ્રાન્તિ આપી પોતાના ઉપર ઉપકાર કરનાર તે ઝાડને છેડીને જવાની ઇચ્છા ન હોવાથી તે રાજા તે ઝાડ સાથેજ તે દાવાનળમાં બળી મુા. પછી જયકેશી નામના તેના પુત્રને પ્રધાનાએ રાજ્યાભિષેક કર્યાં. આ જયકેશી રાજાને એક દીકરી થઇ, જેનું નામ મયણલ્લ દેવી રાખ્યું હતું. આ મયણલ્લ દૈવીના સાંભળતાં કાઇ શિવભકતાએ સામેશ્વરનું નામ લીધું ક્રુ તરતજ તેને પેાતાના પૂર્વજન્મ નીચે પ્રમાણે સાંભરી આવ્યેા. તેને થયું કે “ પોતે પૂર્વ જન્મમાં બ્રાહ્મણી હતી અને બાર માસેાપાસ કરી તેના ઉજવામાં દરેક વસ્તુ ખાર ૮ એક પ્રતમાં ભીમના રાજ્યકાળનાં વ૪૨ ને બદલે પર છે, બીજી એક પ્રતમાં સ'. ૧૦૭૭ થી આરંભી વ` ૪૨, માસ ૧૦ અને દિવસ ૯ રાજ્ય કર્યું એમ પાઠ છે, જિનમંડનગણિ કું. પ્રખધમાં ભીમના રાજયકાળનાં વર્ષા ૪૨ જ કહે છે. ( પૃ. ૩ ) વિચારશ્રેણીને! પાઠ પ્ર-ચિ'. નેજ અનુસરે છે, પ્રવચન પરીક્ષા તથા ૧૧૧૯ ના એમ એ લેખેા મળ્યા છે અને E. I. Vol. IX p. 148.) ૯ કર્ણના રાજ્યાભિષેકનું વ એક પ્રતમાં સ. ૧૧૨૮ આપ્યું છે અને બીજી માં સં. ૧૧૨૦ ચૈત્ર વિદે ૭ સેામવાર, હસ્ત નક્ષત્ર અને મીન લગ્નમાં કને રાજ્યાભિષેક થયા એમ પાઠ છે. વિચારશ્રેણીમાં પણ કનું ગાદીએ બેસવાનું વર્ષ સ. ૧૯૨૦ જ આપ્યું છે. પણ, ભીમના વિ. સ. ૧૦૮૬ ના ( જુએ અનુક્રમે I. A. Vol. VI * બાર માસેાપવાસ (દ્વાામાસોવયાસાવા ) એ પ્રમાણે રાો છે તેને આ શિવભક્તિની વાત હાવાથી દરેક શ્રાવણ મહિને આખા મહિના એકાન્ન કેવળ દૂધ, કે પાંચકાળીઆજ અન્ન, વગેરે જુદા જુદા પ્રકારના ઉપવાસેા કરવા અને આ રીતે ખાર વર્ષ સુધી માસેાપવાસ કર્યા પછી એ વ્રત ઉજવવું ત્યારે ખાર ખારની સખ્યામાં દરેક વસ્તુનું દાન કરવું, વગેરે પ્રચલિત ગત પ્રકારને અનુસરી અ સમજવે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધે ૧૧૩ બારની સંખ્યામાં આપીને શ્રી સોમેશ્વરની જાત્રા કરવા નીકળી. પણ ૧૦બાહલેદ શહેર પાસે આવતાં ત્યાં આગળ (જાત્રાળુઓ પાસેથી ગુજરાતના રાજાથી લેવાતો ) કર ન આપી શકવાથી આગળ ન જઈ શકી; તેથી નિરાશ થઈને “હું આવતા જન્મમાં આ કર દૂર કરાવનારી થાઉં, એ નિશ્ચય કરીને અન્નનો ત્યાગ કરી મરણ પામી હતી, તે આ જન્મ મયણલ દેવી રૂપે આ કુળમાં જન્મી છું” આ રીતે પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી બાહુલોદને કર મુકાવવા માટે તેણે ગૂર્જર દેશના રાજાને વરવાની ઈચ્છા કરી અને તે વાત પોતાના પિતાને જણાવી. એટલે જયકેશી રાજાએ પોતાના પ્રધાનો મારફત શીકર્ણને આ વાત જણાવીને પોતાની પુત્રી મયણલ્લાદેવીને સ્વીકાર કરવાની માગણું કરી. પણ શ્રી કર્ણ તે કપી છે એમ સાંભળેલું હોવાથી તેની દરકાર ન કરી. પણ મયણલ્લાદેવીએ તેં તેજ રાજાને પરણવાને આગ્રહ પકડે એટલે તેના પિતાએ જાતે વરી લેવા તેને મોકલી; ત્યાં શ્રી કર્ણ છુપી રીતે તેને જોઈ લીધી અને કપી છે એમ જોઈ એના તરફ તદન ઉદાસ થઈ ગયો. પછી ( આ વાત સાંભળ્યા પછી ) રાજાને માથે સ્ત્રી હત્યાનું પાપ નાખવા ૧૧ મયણલદેવીએ આઠ સખીઓ સાથે પ્રાણ ત્યાગ કરવાને નિશ્ચય કર્યો; આ વાત સાંભળીને શ્રી કર્ણની મા ઉદયમતી રાણીએ તેઓની વિપત્તિ પિતાથી ન જોઈ શકાવાથી તેઓની સાથેજ મરી જવાનો નિશ્ચય કર્યો. કારણ કે;– () મોટાં માણસોને જેટલો બીજાનાં દુઃખ વખતે ખેદ થાય છે તેટલે પિતાનાં દુઃખ વખતે નથી થતા. પિતાના ઉપર ગમે તેટલે બાજે પડે તે પણ ન હલનારી પૃથ્વી બીજાઓનાં કષ્ટથી કરે છે.૧૨ ૧૦ આ બાહુલોદ તે શુકલતીર્થથી જરા ઉપર નર્મદાના એક આરાનું ભાલોદ નામે ગામ એમ રાસમાળામાં કહ્યું છે અને તે ટેનીએ પણ કબુલ રાખ્યું છે. (જુઓ રાસમાળા ગુ. ભા. ત્રીજી આવૃત્તિ ૫. ૧૪૮) પરંતુ મુંબઈ ગેઝટીઅરના કર્તાએ ગુજરાત કાઠીઆવાડની સરહદ ઉપર ધોળકાથી વીશ માઇલ દક્ષિણ પશ્ચિમે આવેલું ભોળાદ ગામ તે બાહુલેદ એમ લખ્યું છે. ( મુંબઈ ગેઝીટીઅર ગ્રં. ૧ ભા. ૧ પૃ. ૧૭૨ ) મને એ યોગ્ય લાગે છે. તેમનાથના યાત્રાળુઓ પાસેથી ગુજરાતને રાજા એ ઠેકાણે જ સહેલાઈથી કર લઈ શકે. ૧૧ મૂળમાં તૃતિદત્યારે એવો વિચિત્ર પાઠ છે. એને અર્થ to compass the death of the king એ રીતે ટોનીએ કર્યો છે. પણ એ શી રીતે બને ? પાક સારે નથી પણ કહેવાનો મતલબ ઉપર પ્રમાણે જ લાગે છે. રા. દી. શાસ્ત્રીએ પણ એ જ અર્થ કર્યો છે. ૧૨ ભૂમ્પિ દેશના રાજાનું મરણ કે એવી બીજી મોટી આપત્તિને સૂચક મનાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રબંધ ચિંતામણી આ રીતે મેટી આપત્તિ આવી પડેલી જોઈને શ્રી કણે માતાની ભક્તિને લીધે તેની સાથે લગ્ન કર્યું પણ પછી તેના ઉપર નજર પણ ન કરી.૧૩ ૫ પછી એક વખત કઇક હલકી સ્ત્રી તરફ કર્ણને આકર્ષણ થયું છે૧૪ એમ કંચુકી પાસેથી મુંજાલ મંત્રીને ખબર પડતાં, તેણે ઋતુ પછી ૧૩ મયણલ્લાદેવીનાં કર્ણ સાથે કેવી રીતે લગ્ન થયાં તે સંબંધી ઉપરના વર્ણનમાં દંતકથાને જે અંશ છે તે બાદ કરતાં બાકીની હકીક્ત નીચેના ફેરફાર સાથે ઐતિહાસિક હવાને સંભવ છે. પ્ર-ચિં. જેને કર્ણાટકના રાજ કહે છે તે મયણલ્લદેવીના બાપ તથા દાદા આના કાદંબવંશના રાજા હતા. મયણલદેવીનો બાપ જયકેશી કલ્યાણના ચાલુક્ય રાજા ત્રિભુવનમદ્ઘ વિક્રમાદિત્ય ( જેના આશ્રિત કવિ બિહણે વિક્રમાંક ચરિત લખ્યું છે ) ને મિત્ર હતે. ( જુઓ વિક્રમાંક દેવ ચરિત સ. ૫) અને વિક્રમાદિત્યે પોતાની પુત્રી મલ્લામ મહાદેવીને આ જયકેશી સાથે પરણાવી હતી. ( જુઓ Journal of the B, B. R. A. Society vol IX તથા દક્ષિણ પૂર્વ સમયને ઈતિહાસ પૃ. ૧૩૭) આ કાદમ્બવંશના લેખે ઉપરથી આ જયકેશી તે શઠીલ દેવ કે છત્ર (ગોઆના કાદમ્બવંશના બીજા રાજા) નો પુત્ર જયકેશી પહેલો હો જોઈએ. કારણ કે એને શક સં. ૯૭૪ ( વિ. સં. ૧૧૦૮ ) નો લેખ મળે છે, ( જુઓ Fleet's Kanarese Dynasties 91 ) એમ મુંબઈ ગેઝટીઅરમાં તર્ક છે ( જુઓ Vol 1 Part I p170 1, 5). હેમચ દયાશ્રયમાં દક્ષિણના ચંદ્રપુરના કાદંબ રાજા જયકેશીની પુત્રી મયણલ્લાદેવી કર્ણને તેની છબી જઈને વરી એમ લખ્યું છે. અને આ ચંદ્રપુર તે દક્ષિણમાં ઉત્તર કાનડામાં ગોકર્ણ પાસે આવેલું ચાંદવડ હોવું જોઇએ, એમ મુંબઈ ગેઝીટીના ગુજરાતના ઈતિહાસના લેખક તર્ક કરે છે. ( એજન પૃ. ૧૭૧ ટિ. ૧ ) પણ ફલીટ કાનડી રાજવંશને ઈતિહાસ લખતાં બેલગામ જીલ્લાનું ચાંદગડગામ ધારે છે. (જુઓ મુંબઈ ગેઝટીઅરમાં ઝં. ૧ ભા. ૨ પ. ૫૬૮) એ વધારે સંભવિત લાગે છે. મીનળદેવી કર્ણને વરવા, જાતે પાટણ આવી હતી એમ તે હેમચંદ્ર પણ કહે છે. હેમચ કે મયણલદેવીને કપી નથી કહી પણ રૂપાળી કહી છે. કર્ણની રાણીઓમાં જયા નામની એક કર્ણાટરાજાની પુત્રી હતી (સ, ૧. ૧. લો. ૩૮ ) અને પછી કાશમીરના રાજાની પુત્રી મીનળદેવી [સ. ૧, ૨, લે. ૧]. બીજી રાણી થઈ એમ ચારિત્ર સુંદર ગણિ કહે છે તે તો ગડબડ લાગે છે. ૧૪ મયણલદેવી તરફ કર્ણ જે તે પણું ન હતું અને કોઈ અધમ સ્ત્રી તરફ આકર્ષાયો હતો અને મુંજાલમંત્રી એ યુક્તિથી તે હલકી સ્ત્રીને બદલે મચણહિલ દેવીને એકલી વગેરે વાત દ્વયાશ્રમમાં નથી પણ જિનમંડન ગણિએ (પૃ.૪) તથા ચારિત્ર સુંદર ગણિએ પ્ર-ચિં-ને અનુસરીને લખી છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધે ૧૧૫ હાયેલી મયણલ્લ દેવીને એ હલકી સ્ત્રીને વેષ હેરાવી કર્ણ પાસે એકાંતમાં મોકલી દીધી, અને કર્ણ તેને ઓળખ્યા વગર પિતાનું પ્રેમપાત્ર માનીને સપ્રેમ ભોગવી. પરિણામે મયણલદેવીને ગર્ભ રહ્યો. મયણલ્લાદેવીએ એકાંતમાં મળતી વખતે સંકેત બતાવવા માટે રાજાની આંગળીમાંથી તેના નામવાળી વીંટી કાઢી લઈને પિતાની આંગળીયે પહેરી લીધી હતી. પછી સવારે પિતાના હલકા વર્તનથી કર્ણને પશ્ચાતાપ થયો, અને તેથી પ્રાણ તજી દેવા સુધી તૈયાર થયેલા રાજાએ એ બાબત (પ્રાયશ્ચિત ) નું શાસ્ત્ર જાણનારાઓને પિતાના ખરાબ કામનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. ત્યારે તેઓએ તપાવેલી ત્રાંબાની પુતળીને ભેટવું” એમ પ્રાયશ્ચિત્ત બતાવ્યું. એટલે રાજા તે પ્રમાણે કરવા તૈયાર થતાં મુંજાલ મંત્રીએ સાચી વાત કહી દીધી. ૬ ( ઉપર કહેલા સંબંધમાંથી મયણલ્લાદેવીને ) શુભ લગ્નમાં જન્મેલા તે પુત્રનું રાજાએ જયસિંહ નામ પાડયું, ત્રણ વર્ષને આ બાળકુમાર થયે ત્યારે એક દિવસ પિતાના ભાઈબંધ સાથે રમતાં રમતાં સિંહાસન ઉપર બેસી ગયો. જેવીઓએ એજ વખતે અભ્યદય કરે એવું સારું મુહૂર્ત હોવાનું કહેવાથી રાજાએ તેજ ટાણે તે પુત્રને રાજ્યાભિષેક કર્યો. સં. ૧૧૫૦ ના વર્ષમાં પિષ વદી ત્રીજ ને શનિવારે વૃષ લગ્ન અને શ્રવણ નક્ષત્રમાં સિદ્ધરાજનો રાજ્યાભિષેક થયો૧૫ ૭ પછી કર્ણ જાતે આશાપલ્લીમાં વસતા આશા ભીલ નામના ૧૫ આ છઠો પ્રબંધ જિ. ગણિના કુ. પ્રબંધમાં તથા ચા. ગણિના કુમારપાળ ચરિતમાં ઉપર પ્રમાણે જ છે. જયસિંહ ત્રણ વર્ષનો હતો ત્યારે તેને રાજ્યાભિષેક થયો એમ જિ. ગણિ કહે છે, અને ચા. ગણિ જયસિંહ આઠ વર્ષ થયા ત્યારે તેને રાજ્યાભિષેક થયો એમ કહે છે. ( જુઓ કુ. ચ. સ. ૧ વ. લે. ર૭) પણ દ્વયાશ્રયમાં હેમચંદ્ર જયસિંહ જુવાનોમાં આવ્યો (સ-૧૧ લો. પ૭) એમ વર્ણન કર્યા પછી કણે તેને રાજય સંભાળવા કહ્યું એ રીતે વર્ણન કરે છે. (સ-૧૧ . ૭૧, ૭૨ ) ૧૬ આ આશાપલ્લી કે આશાવલ ગામ અમદાવાદની સામે, નદીને બીજે કાંઠે હાલ જ્યાં કોચરબ પાલડી ગામ છે ત્યાં હેવું જોઇએ એમ કે છરબા દેવીના ઉલ્લેખથી લાગે છે. પણ આ સાતમા કટકામાં ઘણું અસ્પષ્ટ રહે છે. અને પાછળની માહીતી ગુંચવાડે વધારે છે. નામ સાદૃશ્યથી અસારવાને આશાવલ ધારવાની ઘણું લેખકોએ ભુલ કરી છે. પણ અમદાવાદ અને તેનાં પરાંઓ વિષે મળી આવી તેટલી માહિતી એકઠી કરનાર શ્રી. રત્નમણિરાવ તે નિર્ણય કરે છે કે સાબરમતીને જે કાંઠે અમદાવાદ છે. તે કાંઠેજ આશાવલ હતું, આશાવલ એજ કર્ણાવતી, અને પાછળથી બેય નામને પ્રચાર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રબંધ ચિંતામણી ભીલને હરાવીને હૈરવ દેવીનું શકુન થતાં ત્યાં કોછરબ નામની દેવીનું મંદિર કરાવી છ લાખ ભીલોના સરદારને છતીને ત્યાં મંદિરમાં જયતી દેવીની મૂતિને સ્થાપીને તથા કર્ણસાગર તળાવથી શોભાયમાન કર્ણશ્વર દેવનું મંદિર બંધાવ્યું અને કર્ણાવતી શહેર સ્થાપીને ત્યાં પોતે રાજ્ય કરવા માંડયું. ( ૮ શ્રી પાટણમાં કર્ણ રાજાએ શ્રી કર્ણમેરૂ પ્રાસાદ કરાવ્યા. સં. ૧૧૨૦ ના ચૈત્ર સુદિ ૭ થી આરંભી સં. ૧૧૫૦ ના પિષ વદિ ૨ પર્યત ૨૯ વર્ષ, આઠ માસ અને ૨૧ દિવસ સુધી આ રાજાએ રાજ્ય કર્યું. ચાલુ રહેશે. આ કર્ણાવતી કે આશાવલ જ્યારે મોટું શહેર હશે ત્યારે ઉત્તરે શહેરની અંદર ખાનજહાન અને રાયખડ સુધી, અને પૂર્વે આસ્તડીયા સુધી એની હદ હોય એમ જણાય છે. પાછળથી હાલના અમદાવાદનું હાનું પરૂં એ થઈ ગયું ત્યારે જમાલપુર દરવાજા બહાર નદી કિનારે કેલકે મીલ છે તેની પાસે હતું, એમ મીરાતે અહમદી, તબકાતે અકબરી વગેરે મુસલમાની ઇતિહાસ ગ્રંશે ઉપરથી જણાય છે. ( જુઓ ગુજરાતનું પાટનગર અમદાવાદ.). ઉપર નિર્ણય બરાબર હોય તે કર્ણાવતીમાં બંધાવેલા કર્ણસાગરનું શું થયું? અમદાવાદમાં કે આસપાસ તેને પત્તો નથી અને છેક ચાણસ્મા તાલુકામાં કણસાગર ગામ પાસે એક કર્ણસાગર પુરાયેલું પડયું છે. કણે શું બે કર્ણસાગરો બંધાવેલાં બીજું ઉપરના વાકયમાંથી છરબા દેવીનું મંદિર એક સ્થળે-નદીને એક કાંઠે બંધાવ્યું અને કર્ણાવતી શહેર સામે કાંઠે વસાવ્યું એવો અર્થ નીકળે ? ૧૭ આ ભૈરવ તે હાલમાં જે ભેરવ કે ચીબરી કહેવાય છે તે પક્ષી હશે. ટેનીએ owal હશે એમ ટિપ્પણુમાં નેધ્યું છે. ૧૮ કણું ૨૯ વર્ષ રાજ્ય કર્યું એમ જિ. ગણિ કહે છે, રત્નમાળમાં કર્ણના રાજ્યકાળનાં વર્ષ ૩૨ લખ્યાં છે. પ્રવચન પરીક્ષામાં સં. ૧૧૩૦ થી ૧૧૫૦ સુધીમાં વીશ વર્ષ કણે રાજ્ય કર્યું એમ લખ્યું છે, તે તે ભૂલ જ લાગે છે. વિચાર શ્રેણીએ સં. ૧૧૨૦ માં ગાદી ઉપર બેઠેલા કણે ત્રીશ વર્ષ રાજ્ય કર્યું એમ લખ્યું છે. બે રાજાઓએ એક સ્થળે રહેવું યોગ્ય નથી એમ ગણીને કર્ણ આશાપલ્લી ગયો અને કર્ણાવતી સ્થાપીને રહ્યો. એવું વર્ણન જિનમંડનગણિએ તથા ચારિત્ર સુંદર ગણિએ કર્યું છે. કુ. 5. પૂ. ૫; કુ. ચ. સ. ૧. ૧. ૨ . ર૯ ] પણ દ્વયાશ્રયમાં તે જયસિંહને ગાદીએ બેસાર્યા પછી તરત કર્ણ રાજા હરિ સ્મરણ કરતે કરતે સ્વર્ગમાં ગયો એમ લખ્યું છે. કર્ણાવતીની સ્થાપના કર્યાની કે આશાભીલને જીત્યાની વાત દ્વયાશ્રયમાં નથી. કર્ણરાજ વિષે પ્ર. ચિં. માં ઉપર આપી છે તેટલી જ વાત છે અને હયાશ્રયમાં તે તેથીયે ઘડી છે પણ કર્ણની માળવા ઉપરની ચડાઈના સૂચનો બીજા ગ્રંથમાં મળે છે, અરિસિંહ કહે છે માળવા જીતીને ત્યાંથી નીલકંઠની મૂર્તિ આણી હતી. (લો, ૨૩) પણ નીલકંઠની મૂર્તિ તે મને મળ્યાનું પ્રશ્ચિ-માં કહેલું છે (જુઓ ૫, ૧૦૫) Page #138 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધે ૧૧૭ - ૯ શ્રી કર્ણ સ્વર્ગે ગયા પછી શ્રી ઉદયમતિ દેવીને ભાઈ મદનપાલ ખરાબ રીતે વર્તવા લાગ્યો. (દાખલા તરીકે) પાટણમાં એ વખતે દેવનું વરદાન પામેલ હોય એ લીલા નામને રાજવૈદ્ય રહેતું હતું એની વૈદક કળાથી રાજ તથા ચક્તિ થયેલા, શહેરના લેકે તેને સારી પેઠે ધન આપી ને પૂજતા હતા. આ લીલા વૈદ્યને મદનપાલે એક દિવસ પિતાના મહેલમાં તેડાવ્યા. અને પછી દરદનો ખોટો ડોળ કરી નાડ બતાવી. લીલા વૈદ્ય તમે પથ્ય પાળવા તૈયાર છે ?” એમ પૂછતાં તેણે જવાબ આપે કે “એજ નથી, તમને મેં રોગોનો ઉપાય કરવા નહોતા બોલાવ્યા, પણ મને પથ્ય (ખેરાકી-પૈસા) આપીને મારી ભૂખને ઉપાય કરવા બોલાવ્યા હતા. માટે બત્રીસ હજાર લાવો” એમ કહીને તેને કેદ રાખ્યો. લીલા વૈદ્ય એના કહેવા પ્રમાણે ગોઠવણ કર્યા પછી નિયમ કર્યો કે હવેથી રાજમહેલ સિવાય કોઈ ઠેકાણે દવા કરવા જવું નહિ.” ૧૦ એ વખત પછી દરદીઓના પિશાબને જોઇને નિદાન ચિકિત્સા કરતા લીલા વૈદ્યને એક દિવસ કોઈ ઠગ માણસે બનાવટી રોગની ચિકિસામાં એની કેટલી કુશળતા છે એ જોવા માટે બળદનું મૂત્ર દેખાડયું; પણ એ શું છે તે બરાબર જાણી જઈને માથું ધુણાવીને લીલા વૈદ્ય કહ્યું કે “ આ બળદ ઘણું ખાવાથી માંદો પડી ગયો છે માટે એને તરત તેલની નાળ પાએ; નહિ તે મરી જશે.” આ રીતે તે ઠગને વૈધે આશ્ચર્ય ચકિત કરી દીધો. ૧૧ એક વખત રાજાએ પિતાના ડોકના દુઃખાવાને ઉપાય પૂછયે, ત્યારે તેણે આઠ તેલા કસ્તુરી વાટીને તેને લેપ કરવાથી માથાનો દુઃખાવો મટી જશે એમ જવાબ આપ્યો. અને એમ કરવાથી ડોક સરખી થઈ ગઈ. પછી એક વખત રાજાની પાલખી (કુવારા) ઉપાડનાર હલકી કામના માણસે (મૂળમાં જાર ના શબ્દો છે) પિતાના માથાના સુ. સ. ને સુરથોત્સવ ટેકો આપે છે. (સ. ૧૫ . ૨૦) અને કહ્યું સુન્દરીમાં મુસલમાન સાથે કર્ણને વિજયી યુદ્ધ થયાનું કહ્યું છે. કર્ણ અતિ રૂપાળો હો એમ સુકૃત સંકીર્તન ( ૨૦ ), કીતિ કૈમુદી (૨-૨૧ ), રત્નમાળા, સિદ્ધ હેમપ્રશસ્તિ, (ક. ૧૭ ), વસન્ત વિલાસ (સ. ૩ ૧aો. ૧૮ ) તથા વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ વગેરેમાં કહ્યું છે. - કણના વિ. સં. ૧૧૩ નો તથા ૧૫૪૮ નો બે લેખે મળ્યા છે. ( જુઓ સુરતની સાહિત્ય પરિષદને રિપોર્ટ તથા E. I. Vol. 1 p. 317) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રબંધ ચિંતામણી દુખાવાને ઉપાય પૂછયો. ત્યારે તેને કેરડાના મૂળને રસ એની મારી સાથે લગાડવાનું કહ્યું. આ જોઈને રાજાએ “(એકજ દરદમાં દવાનો) આવે ફેર કેમ ?” એમ પૂછ્યું ત્યારે તેણે “દેશ, કાળ, બળ, શરીરની પ્રકૃતિ વગેરે બાબતોને વિચાર કરીને આયુર્વેદ જાણનારા ચિકિત્સા કરે છે ” એમ વિનતિ કરી. ૧૨ એક વખત કેટલાક ધુતારાઓએ એકમત થઈને તથા જુદી જુદી જોડીમાં વહેંચાઈને (નીચે પ્રયોગ કર્યો), એ ધુતારાઓની પહેલી જોડીએ બજારમાં “ આજ કાંઈ તમારી તબીઅત ઠીક નથી ? એમ લીલા વૈદ્યને પૂછયું. બીજી જેડીએ શ્રી મુંજાલ સ્વામી મંદિરના પગથી ઉપર સામા મળી એજ પ્રમાણે પૂછયું. ત્રીજી જેડીએ રાજગઢના બારણામાં પૂછયું અને ચોથી જેડીએ તેના પિતાના ઘરના૧૮ બારણામાં મળીને એજ પ્રમાણે પૂછયું. આ રીતે વારંવાર પૂછાવાથી પિતાની તબીઅત વિષે શિકા ઉત્પન્ન થઇને તેજ વખતે કાળજ્વર આવીને આ વૈવ તેરમે દિવસે મરણ પામ્યો. . આ રીતે લીલા વૈદ્યને પ્રબન્ધ છે. ૧૩ પછી સાતૂર મંત્રીના બતાવ્યા પ્રમાણે કર્ણના પુત્રે સિદ્ધરાજે) ૨૩ સ્વારીના મિષે અન્યાય કરનાર મદનપાલને મરાવી નાખ્યો. ૧૪ એક વખત મરૂ દેશમાં વસનારે, શ્રીમાળ વંશને ઉદા નામનો માઇ વાણીઓ પુષ્કળ ઘીની ખરીદી કરવા માટે ચોમાસામાં રાતની મુસાફરી કરતા હતા, ત્યાં એક ક્યારાનું પાણી બીજા કયારામાં વાળતા મજુરો ૧૯ મૂળમાં ફક્ત દૂતોને એટલું જ છે. પણ ઉપરના સંબંધથી રાજગઢમાં જઈને પાછા ઘેર આવ્યો ત્યાં પોતાના ઘરના બારણામાં એજ પ્રશ્ન થયે એ રીતે અર્થ બેસાર્યો છે. ૨૦ મૂળમાં માહેન્દ્ર વર શબ્દ છે. લીલા વૈદ્ય ઉપર ધુતારાઓએ કરેલા પ્રયોગની આ વાત આ નામ શિવાય જુદી જુદી રીતે લાકમાં પ્રચલિત છે. ૨૨ સાન્ત મંત્રી કર્ણના વખતમાં પણ મહામાત્ય હતું એમ બિલ્હણની કર્ણ સુન્દરી ઉપરથી જણાય છે, ૨૩ મૂળમાં રાનપાડ્યાનેન એ રીતે શબ્દ છે. પારિજા એટલે રાજાની સવારી, પણ મદનપાલને મરાવવામાં એને શું ઉપયોગ ? બીજી પ્રતના પાઠ ઉપરથી ( જુઓ મૂળ પૃ. ૯૦ ટિ. ૩) સ્વારીના મિષથી તેને ઘેર જઈ માણસ પાસે મારી નખાવ્યો એમ અર્થ લાગે છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૧૯ તેના જેવામાં આવ્યા; એટલે તેણે “તમે કેણ છે?” એમ તેઓને પૂછ્યું. તેઓએ “ અમે અમુક માણસના મજુરે છીએ” એમ કહેતાં “ મારા ક્યાંય છે” ? એમ ઉદાએ પૂછયું, ત્યારે તેઓએ “ કર્ણાવતીમાં છે”૨૪ એમ કહ્યું, એટલે તે વાણીઓ પોતાના કુટુંબ સાથે ત્યાં ગયો. અને વાયટીય જિન મંદિરમાં જઈ વિધિપૂર્વક દેવને નમસ્કાર કરતો હતો ત્યાં લાછી નામની કઈ શ્રાવક છીપણે ૫ તેને સધાર્મિક (ધર્મભાઇ ) જાણીને નમસ્કાર કર્યો, અને “ તમે કોના મહેમાન છે? ” એમ પૂછયું. ત્યારે તેણે “ હું તો પરદેશી છું માટે (તમે કહો તે ) તમારા જ મહેમાન” એમ જવાબ આપ્યો; એટલે તે પિતાની સાથે ધેર તેડી ગઈ તથા કઈ વાણીઆને ઘેર રસોઈ કરાવી, જમાડી, પિતાના કાઈ ઘરમાં તળીયે રહેવાની ગોઠવણ કરી આપી. ૧૫ વખત જતાં પિતાની પાસે પૈસે વધતાં ઈટનું ઘર બંધાવવા માટે પાયે બદાવતાં તેમાંથી અઢળક ધન ઉદાને મળી આવ્યું. એટલે તેણે તે છીપણને બોલાવી તે ધન આપવા માંડયું પણ તેણે લીધું નહિ. આ ધનના પ્રભાવથી, ત્યારથી તે ઉદયન મંત્રી નામથી પ્રખ્યાત થયો. તેણે કર્ણાવતીમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના ચોવીશ તીર્થકરોથી સુશોભિત શ્રી ઉદયન વિહાર બંધાવ્યો. તેને જુદી જુદી સ્ત્રીના ચાહડદેવ, આંબડ, વાહડ અને સલાક નામના પુત્રો હતા.9 ૨૪ આ રીતે માત્ર મશ્કરીમાં પૂછાયેલા પ્રશ્નને પણ ચોક્કસ સ્થાન કહેનાર જવાબ મળે તો તેને શકુન ગણવાની તેજ ઠેકાણે જરૂર ભાગ્યદય થાય એવી જૂના કાળમાં માન્યતા હતી એમ જણાય છે. ( જુઓ પાંચમાં પ્રકાશમાં રંકની વાર્તા. ) ૨૫ છીપણ છીપાની સ્ત્રી, છીપા એટલે કપડાં છાપનાર (Clothprinter ) અત્યાર પેઠે હદાના વખતમાં નહિ તો મેરૂતુંગના વખતમાં તે છીપાની જુદી જાત હોવી જોઇએ. વાણુઓ તેનું ખાતા ન હોય એમ જણાય છે. કાઠીઆવાડમાં તે છાપવાનું કામ ખત્રીઓ કરે છે, પણ ઉદેપુર વગેરે બીજા સ્થળેમાં હિંદુ તેમજ મુસલમાન છીપાઓ એ કામ કરે છે. ૨૬ અહીં મૂળને પાઠ જરા અસ્પષ્ટ છે, બીજી પ્રતેના પાઠોમાં આથી વધારે ગડબડ છે. ટેની પેઠે મેં પણ મને સૂઝયો તે અર્થ કર્યો છે. ૨૭ ઉદયન મંત્રીને આ વૃત્તાન્ત જિ. ગણિના કુમાર પાવ પ્રબંધમાં પણ મળે છે. (પૃ. ૨૬ ) ઉદયન સંબંધી તથા તેના ચાર પુત્ર સંબંધી વધારે વૃત્તાન્ત આગળ કુમારપાલ પ્રબંધમાં આવશે. ઉપર આપેલો ઉદયન સંબંધી વૃત્તાન્ત જે સાચે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રબંધ ચિંતામણી ૧૬ એક વખત મહામાત્ય સાન્ત હાથણું ઉપર બેસીને સ્વારીમાં નીકળ્યા હતા ત્યારે પાછા વળતાં પોતે કરાવેલા સાત્વસહિકામાં દેવને નમસ્કાર કરવાની ઈચ્છાથી, પિસવા જાય છે તે વેશ્યાના ખભા ઉપર હાથ રાખીને ઉભેલા કોઈ ચૈત્યવાસી વેતાંબર સાધુને જોયા. એટલે હાથણી ઉપરથી ઉતરીને ઉત્તરાસંગ કરી (ખેસથી મોટું ઢાંકી.) પાંચ અંગેથી ૨૮ નીચા નમી (ખમાસણું દેઈ) તેને નમસ્કાર કર્યો, અને ત્યાં જરાવાર રોકાઈને, ફરી પ્રણામ કરીને, ચાલી નીકળ્યા. આથી તેને એટલી શરમ લાગી કે તે પાતાળમાં પેસી જવા ઈચ્છતા હોય એમ નીચે મોઢે (ઉભો રહ્યો.) અને તેજ વખતે બધું છેડી દઈને માલધારિર૯ શ્રી હેમસૂરિ પાસે આમ્નાય ગ્રહણ કરી, વૈરાગ્ય રસના અતિ ઉકથી મન ભરાઈ જતાં શેત્રુજે જઈ બાર વર્ષ સુધી તપ કર્યું. [ વળી તેણે પોતાના જેવા બીજાને પણ ઉપદેશ આપી જગાડયા, (ત) મુનિ વિચાર કરે છે કે – (૪) હે, ભાઈ, મનડા, તું પિશાચ પિઠે કેમ દોડયા કરે છે ? એક અભિન્ન આત્માને છે અને રાગ તજી દઈને સુખી થા. ૫ હે મન, સંસારની મૃગ તૃષ્ણામાં નકામું શા માટે દોડે છે ? અને આ અમૃતમય બ્રહ્મ સરોવરમાં શા માટે ડુબકી મારતું નથી. ૩૦ ૧૭ એક વખત તે (સાન્ત) મંત્રી શેનું જે દેવનાં દર્શન કરવા ગયા હોય તે કણે છેવટનાં વર્ષોમાં કર્ણાવતી વસાવ્યું અને કર્ણાવતી સારી રીતે વસી ગયા પછી ત્યાં ઉદે રહેવા આવ્યા. અને તે પછી અમુક વખતે તે પૈસાદાર થયો તથા મંત્રી તરીકે પ્રખ્યાત થયે; અર્થાત સિદ્ધરાજના રાજ્યકાળનાં પણ કેટલાંક વર્ષો ગયા પછી ઉદ ઉદયન મંત્રી થયો હોવો જોઈએ અને એ વખતે એ પ્રૌઢ ઉમ્મરને હો જોઈએ. એટલે મુંબઈ ગેઝટીઅરમાં ગુજરાતના ઇતિહાસ લેખકે ઉદાને પણ કર્ણને મંત્રી માનેલ છે. (પૃ. ૧૭૦ ) તે યથાર્થ નથી લાગતું. એજ ગ્રંથમાં ઉદાને પાંચ દીકરા કહ્યા છે, અને ઉપરનાં ચાર નામ ઉપરાંત પાંચમું આહડ નામ લખ્યું છે તે પણું ઉપરનું સ્પષ્ટ વચન જતાં ભ્રમ લાગે છે. પ્ર-ચિં. ની કોઈક પ્રતોમાં ચાહકને બદલે આહડ કે આસ્થળ લખ્યું છે ખરૂં. ૨૮ બ્રાહ્મણ સાહિત્યમાં જેમ અષ્ટાંગ પ્રણામ કહેવાય છે તેમ જૈન સાહિત્યમાં પંચાંગ પ્રણામ કહેવાય છે. . - ર૯ રાજા કર્ણ પાસેથી માલધારી બિરૂદ મેળવનાર અભયદેવ સૂરિના શિષ્ય આ માલધારી હેમસૂરિ ( જુઓ પીટર્સનને ચેઘો રિપોર્ટ પૃ. ૬ અને ૧૬૦ ) ૩૦ આ કેંસમાં મુકેલો કટકો ચાર પ્રતમાં નહોતું અને સંબંધ જોતાં પ્રક્ષિપ્ત જે લાગે છે, છતાં મૂળમાં છાપ્યો છે એટલે તેનું ભાષાંતર પણ કર્યું છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબ ૧૨૧ હતા, ત્યાં પહેલાં ક્યાંક જોયા હોય એવા તે મુનિને પ્રણામ કરીને, તેનાં ચરિત્રથી જેના મનને ઘણું કુતૂહલ થયું છે એવા મંત્રીએ તે મુનિને તેનાં ગુરૂકુળ વગેરે પૂછ્યાં. ત્યારે “ ખરી રીતે તમેજ ગુરૂ છે ” એમ તેણે કહેતા કાન આડા હાથ દઈ એવું ન બેલે” એમ વસ્તુ સ્થિતિ જાણ્યા વગર જયારે મંત્રીએ કહ્યું, ત્યારે તેણે ખુલાસો કર્યો કે () જે, જેને શુદ્ધ ધર્મમાં સ્થાપે તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ તેજ, ધર્મદાન કરવાથી તેને ધર્મ ગુરૂ થાય છે. આમ કહીને મૂળ વૃત્તાન્ત જણાવી તેમને ધર્મમાં દ્રઢ ર્યા. આ રીતે મંત્રી શાન્તને દઢ ધર્મતા પ્રબંધ પુરે . આ પછી (સિદ્ધરાજ ગાદીએ બેઠા પછી) શ્રી મયણલદેવીએ પૂર્વ જન્મના સ્મરણથી જાણેલે પિતાના આગલા જન્મને વૃત્તાન્ત શ્રીસિદ્ધરાજને જણાવી, શ્રી સોમનાથને યોગ્ય સવા કોડની સુવર્ણમય પૂજાની સામગ્રી સાથે લઇને યાત્રા માટે પ્રસ્થાન કર્યું. જયારે તે બાહુ ભેદ (ભોળાદ) પિચી ત્યારે ત્યાં પંચકુલ તરફથી બહુ ત્રાસ વેઠતા તથા રાજાને કર ન આપી શકવાથી આંખમાં આંસુ સાથે પાછા ફરતા કાપડી (એક જાતના શિવભક્ત સાધુઓ)ઓને જોઈને; જેના હૃદયરૂપી અરીસામાં તેઓને થતા ત્રાસનું પ્રતિબિંબ પડયું છે એવી મયણલ્લાદેવી જાતે જ પાછી વળી. ત્યાં રસ્તામાં સિદ્ધરાજ મળતાં તેણે પિતાની માતાને રોકીને વિનતિ કરી કે “માતાજી! આ સંભ્રમ છોડી દી, અને શા માટે પાછાં વળો છે એ કહે.” ત્યારે મયણલદેવીએ જવાબ આપે કે “જે આ કર લેવાનું છોડી દેવામાં આવશે તો જ હું સંમેશ્વરનાં દર્શન કરીશ તથા અન્ન લઈશ, નહિ તો નહિ.” આ સાંભળીને રાજાએ પંચકુલને બોલાવીને તેની સનદ ૩૧માં બેતેિર લાખની (વાર્ષિક) આવકના આકડાનો વિચાર કરીને તે સનદને કાગળ ફાડી નાખીને, માતાના શ્રેય માટે કર છેડી દઈને માના હાથમાં તેનું પાણી મુક્યું. પછી મયણલદેવીએ શ્રી સોમનાથ જઈ સાથે આણેલી સુવર્ણ પૂજાથી દેવને પૂજીને તુલા પુરૂષદાન, ગજદાનર વગેરે મહાદાને આપ્યાં.૩ ૩૧ મૂળમાં જુદા શબ્દ છે. રા. દી. શાસ્ત્રીએ પદો અર્થ કર્યો છે. ટોનીએ patent અર્થ કર્યો છે. આ કરને ઇજારે અપાતો હોય તે ઇજારો આપવાની સનદ–ખતપત્ર એ અર્થ થાય. એમ જ અર્થ હૈ જોઈએ. નહિ તે કાગળ ફાડી નાખવાની શું મતલબ હોય ? ૩૨ તલા પુરૂષદાન, ગજદાન વગેરે મહાદાનના પ્રકારે છે. પહેલામાં પોતાના વજન જેટલું સોનું આપવામાં આવે છે, બીજામાં શણગારેલો હાથી ૭૩ મીનલદેવીએ કરેલી એમનાથની યાત્રાને તથા બાહુાદ આગળના કર છોડાવ્યાને આ પ્રબંધ જિ-ગણિના કુમારપાલ પ્રબ ધમાં પણ છે.. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રબંધ ચિંતામણી (૭) કેવળ સંગ્રહ કરનાર સમુદ્ર પણ રસાતલને (નીચી સ્થિતિને) પ્રાપ્ત થયું અને દાતા મેધ ભુવનેની ઉપર ગજે છે; એ દાખલ જુઓ. (૮) લશ્કર, પરિવાર વગેરે બધું નાશ પામે છે; ત્યારે દાનથી થયેલા આનદમાં એકલી કીર્તિજ જીવે છે. . (૯) દાતાને, માગણ જેવો કેાઈ સગો નથી, કારણ કે તે દાતાનો ભાર ઉપાડી લે છે, અને લક્ષ્મીરૂપી શત્રુમાંથી તેને છોડાવે છે. ૩૪ ઉપર પ્રમાણે મહાદાનો આપવાથી “મારા જેવી કેઈ થઈ નથી કે થશે નહિ' એમ અભિમાનથી ફુલાઈ જઈને રાતે નીરાતે મીનલદેવી સુતી હતી. ત્યાં (સ્વમમાં) તપસ્વીનો વેષ ધારણ કરેલા તેજ દેવે (સેમેશ્વરે) કહ્યું કે “ યાત્રાએ આવેલી એક કાપડી સ્ત્રી અહીં મારા મંદિરમાંજ છે; તેની પાસેથી તેનું પુણ્ય તારે માગવું.” આમ કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયા. પછી મીનલદેવીના કહેવાથી રાજસેવકે તે બાવીને શોધીને લઈ આવ્યા. તેની પાસે યાત્રાનું પુણ્ય માગ્યું પણ જ્યારે તેણે કઈ રીતે આપ્યું નહિ, ત્યારે “ યાત્રામાં તે શું ખરચ કર્યું?” એમ પૂછ્યું, એટલે તેણે જવાબ આપે કે “હું ભીખ ઉપર ગુજારો કરતી કરતી સે જન (લગભગ ૮૦૦ મૈલ) છેટેથી આવી છું અને આગલે દિવસે તીર્થોપવાસ કરી પારણાને દિવસે કોઈ પુણ્યશાળી પાસેથી મળેલા ખેળ (કે સાથવા )૫૩ના કટકાથી સેમેમેશ્વરને પૂછને, તથા તેમાંથી થોડે ભાગ અતિથિને આપીને મેં જાતે પારણું કર્ય; તમે તે પુણ્યશાળી છે, તમારા બાપ અને ભાઇ, તેમજ પતિ અને પુત્ર બધા રાજાઓ છે. તમે બાહુલદને કર છોડાવીને આવ્યાં છે, અને સવાકોડની પૂજાથી સેમેશ્વરને પૂજ્યા છે; આટલું પુણ્ય કરનાર તમે મારું પુણ્ય મેળવવા કેમ ઇચ્છે છે ? જે ગુસ્સે ન થાવ તો કંઇક કહું? ખરી રીતે તે તમારા પુણ્યથી મારું પુણ્ય પૃથ્વી ઉપર વધારે મોટું છે, કારણ કે - ' (૧) સંપત્તિવાળી સ્થિતિમાં સંયમ રાખવા, શક્તિ હોય છતાં સહન કરવું, જુવાનીમાં વ્રત કરવું, અને દરિદ્ર સ્થિતિમાં થોડું પણ દાન કરવું, એ મેટે લાભ આપનાર થાય છે. - g૪. આ ત્રણ કલાકે પ્રક્ષિપ્ત જેવા છે એ માટે જુઓ ૩૦ મી ટિપ્પણું તથા મૂળ પૃ. ૯૨ ટિ. ૩૫ મૂળમાં વિખ્યા શબ્દ છે, તેનો અર્થ ખેળ થાય છે, જે ગાય ભેંસને રાક તરીકે અપાય છે. રા. દી. શાસ્ત્રીએ માળો સાથ એમ અર્થ કર્યો છે. ટેનીએ છicake, અર્થ આપ્યો છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબંધે ૧૨૩ આ પ્રમાણે યુક્તિયુક્ત વાક્યથી તેના ગર્વને દૂર કર્યો. ૨૦ સિદ્ધરાજ સમુદ્રને કાંઠે ઉભા હતા ત્યાં એક ચારણે કહ્યું – (૧૧) હે સ્વામી! તમારા મનને કોણ જાણી શકે છે? તમે ચક્રવર્તી પદ તે મેળવ્યું છે. હવે, હે કર્ણના પુત્ર, લંકાના ફળને લેવાનો માર્ગ શોધે છે કે શું? આ રીતે સિદ્ધરાજની સ્તુતિ થતી હતી. ૨૧ આ રીતે રાજા સિદ્ધરાજ ) યાત્રામાં હતા, (પાટણમાં નહેતા) એ વખતે અવકાશ શોધતા માળવાના રાજા યશોવર્માએ ગુજરાત પ્રદેશમાં ઉપદ્રવ કરવા માંડે. ત્યારે સાન્ત મન્સીએ “તમે શી રીતે પાછા વળો ?” એમ પૂછયું, અને તે રાજાએ જવાબ આપ્યો કે “તમે જે તમારા રાજાની જાત્રાનું પુણ્ય મને આપો તે હું પાછું વળી જાઉં;” એટલે મંત્રીએ તે રાજાના પગ ધોઈ તેનું પુણ્ય આપવાના ચિહ્નરૂપે હાથમાં પાણી મુકયું અને આ રીતે (માળવાના) રાજાને પાછો વાળ્યો. પછી સિદ્ધરાજે જ્યારે આ વૃત્તાન્ત જા ત્યારે તેને મંત્રી ઉપર ક્રોધ ચડે. પણ તે મંત્રીએ “હે સ્વામી, જે મારા આપવાથી તમારું પુણ્ય ચાલ્યું જતું હોય, તે તેનું અથવા બીજા પુણ્યશાળીઓનું પણ પુણ્ય મેં તમને આપ્યું જ છે, (એમ સમજજે.) ગમે તે ઉપાયથી શત્રના સૈન્યને, પિતાના દેશમાં આવતું અટકાવવું જ જોઈએ.” આમ કહીને રાજાના મનનું સમાધાન કર્યું. - ૨૨ પછી માળવાના રાજા ઉપરના ક્રોધના વેગમાંજ માળવા ઉપર ચડી જવા ઈચ્છતા સિદ્ધરાજે સચિવોને તથા કારીગરોને સહસ્ત્રલિંગ સરોવરરૂપી ધર્મસ્થાન બાંધવાના કામની સૂચનાઓ આપી. અને એ કામ એકદમ થવા માંડયું એટલે રાજાએ પ્રયાણ કર્યું. ત્યાં બાર વર્ષની લડાઈ થઈ તેમાં સિદ્ધરાજનો જય થયો પણ માળવાની રાજધાની હાથ આવી નહિ એટલે સિદ્ધરાજે એક દિવસ પ્રતિજ્ઞા કરી કે “આજે ધારા પયા પછી ભેજન લઈશ,” પણ સચિવોએ, પાયદળ લશ્કરે તથા પાંચ પરમાર રજપુતોએ પ્રાણ આપ્યા છતાં પણ સાંજ સુધીમાં રાજાની પ્રતિજ્ઞા ૩૬ મયણલ્લ દેવી સાથે સિદ્ધરાજ પણ જાત્રા કરવા ગયેલા એમ આ પ્રસં. ગના વર્ણનથી જણાય છે. ૩૭ સિદ્ધરાજ યાત્રામાં હતા ત્યારે ગુજરાત ઉપર ચડી આવનાર માળવાને રાજા યશોવર્મા નહિ પણ નરવર્મા હેવો જોઈએ. કારણ કે વિ. સં. ૧૧૯૦ સુધી નરવર્મા માળવાની ગાદી ઉપર હતા (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ ભાગ પહેલો ૫. ૧૪૯) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રબંધ ચિંતામણી પુરી થઈ શકી નહિ, એટલે લેટને ધારાને કિલ્લો બનાવી, તે તેડી, એ રીતે પ્રતિજ્ઞા પૂરી કરી રાજાએ પાછા ફરી જવાને વિચાર કર્યો અને એ વાત મુંજાલ મંત્રીને જણાવી. તેણે પણ ચૌટાંઓમાં, ચોકમાં અને મંદિરોમાં પિતાનાં માણસે (જાસુસ) રાખી ધારાને કિલો કેવી રીતે તુટે વગેરે વાત કરાવી, ત્યારે ધારામાં રહેનાર કોઈ માણસ પાસેથી “જે દક્ષિણ દરવાજા ઉપર શત્રુનું લકર જેર કરે તે જ કિલ્લો પડે, તે સિવાય પડે એમ નથી” એવી વાત સાંભળીને તે મંત્રીએ ગુપ્ત રીતે રાજાને ખબર આપ્યા ૩૮ આ ખબર મળ્યા પછી રાજા સિદ્ધરાજે પણ દક્ષિણ દરવાજે સૈન્ય લઈ કિલ્લો દુર્ગમ છે એમ વિચાર કરી, યશ પટહ નામના બળવાન હાથી ઉપર સામળ નામના માવદને બેસારી હાથીના પાછલા ભાગથી દરવાજા (ત્રિપલી) નાં બેય કમાડ૩૯ ઉપર જોરથી ધક્કા મરાવ્યા. પરિણામે અંદરની ભોગળ ભાગી ગઈ ( અને દરવાજો ઉઘડી ગયો.) પણ અતિ જેર કરવાને લીધે અંદરથી તુટી ગયેલા હાથી ઉપરથી સિદ્ધરાજને૪૦ ઉતારીને જે માવદ ઉતરવા જાય છે તેવો હાથી જમીન ઉપર પડી ગયા. પિતાના યશથી ધવલ એ તે હાથી શૂરવીર હેવાથી મરી જઇને વડસર ગામમાં યશેધવલ નામના ગણપતિ રૂપે અવતર્યો.૪૧ ૩૮ આ વર્ણન જરા વિચિત્ર લાગે છે. મુંજાલ મંત્રી આ ઘેરા વખતે કયાં હતા ? જે રાજાની સાથે જ હોય તે ધારાની અંદર પિતાનાં માણસે શી રીતે મોકલી શકે છે તેમ પછી પણ ગુપ્ત રીતે– ગુપ્ત વિજ્ઞપ્તિ ' દ્વારા શા માટે ખબર આપવા પડે ? પણ જે ધારાની અંદર હોય તો આ બધું બરાબર છે. પણ તે લડાઈ વખતે પણ લડતા શત્રુના એલચી સામાના શહેરમાં રહી શક્તા હતા એમ માનવું પડે. ભીમ ભેજ પ્રબંધમાં પણ ભીમનું લશ્કર બહાર હતું ત્યારે ભીમને એલચી ડામર ધારામાં હોય એવું વર્ણન છે. ૩૯ એ વખતના કિલ્લાના દરવાજા તેડવા માટે આ રીતે હાથીનો ઉપયોગ થત; પણ હાથી જેવું કીમતી જનાવર કમાડના ખીલાઓ વાગી મરી ન જાય એ માટે હાથી અને કમાડ વચ્ચે ઉંટને રાખવાનો રિવાજ હતું, એમ કહેવાય છે. અહીં તો હાથી એકલો જ છે. : ૪૦ દરવાજે તેડવાના હાથી ઉપર રાજા પોતે બેઠા હોય એ જરા વિચિત્ર લાગે છે. ૪૧ હાથીનું નામ એક પ્રતમાં યશોદેવ આપ્યું છે, જ્યારે જિનમંડન ગણિએ યશ પટહ નામ આપ્યું છે અને તે મરીને વ્યન્તર થયો એમ લખ્યું છે (જુઓ મૂળ પૃ. ૫ કિ. ૧) માળવા સિદ્ધરાજે બાર વર્ષે લીધું અને હાથી દ્વારા દરવાજે તડે એટલી વાત જિ, ગણિએ. સિંહ મૂરિએ તથા ચારિત્ર સુંદર ગણિએ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભેાજ અને ભીમના પ્રખ ધા ૧૨૫ (૧૨) સિદ્ધિના સ્તન રૂપ પર્વત સાથે અફળાઈ તે જાણે એક દાંત પડી ગયા હૈાય એવા એક દાંત વાળા ગજવદન ગણપતિ તમારૂં કલ્યાણ કરો. આ તેની સ્તુતિ છે. ૨૩ ઉપર પ્રમાણે ધારાના દુર્ગ તાડયા પછી, (પેાતાની સામે) રણે ચડેલા ૫શે।વર્મીને છ દારડાંથી બાંધીને, તથા પેાતાની જગન્માન્ય આજ્ઞા ત્યાં ( માળવામાં) ફેરવીને યોાવમાં રૂપી પ્રત્યક્ષ યજ્ઞધજા સાથે શાભતા સિદ્ધરાજ શ્રી પાટણમાં આવ્યા.૪૨ સરખી લખી છે. માત્ર આલિંગ નામના સચિવને સ્વદેશની રક્ષા માટે રાખીને સિદ્ધરાજે ચડાઈ કરી હતી એટલું ચા, ગણિએ ઉમેર્યું છે. પણ કુમારપાલે આલિંગને મંત્રી બનાવ્યેા એમ પ્ર. ચિ. તે કહે છે. આર્લિંગ નામના પુરાહિતના ઉલ્લેખ પ્ર ચિ. ની એક પ્રતમાં મળે છે ખરે (જીએ મૂળ પૃ, ૯૬ ટિ.) ૪૨ એ વખતે માળવાના રાજા કાણુ હતા અને માળવા જીત્યા પછી તેના રાજાનું સિદ્ધરાજે શું કર્યું એ વિષે કાંઇક હેરફેર વાળાં વા મળે છે. જયસિંહુ સૂરિએ તથા જિનમ ડન ગણિએ માળવાના રાજ્યનું નરવર્મા નામ લખ્યું છે. કી, ક માં નરવર્માની નગરી ધારા લીધી * ( સ. ૨ શ્લા, ૩૨ ) એમ શબ્દ છે. પશુ સમક્રાલિન દ્વયાશ્રયમાં ( સ. ૧૪ àા. ૧૮ ) તથા સુકૃત સક્રીન ( સ, ૨ Àા, ૩૪) માં ચોાવમાં નામ છે, અને વિ. સ. ૧૧૯૫ના સિદ્ધરાજના સમયના ઉજ્જેનના લેખમાં પણ ચોાવમાં નામ છે. છતાં એક બીજા સંવત વગરના (તલવાડા-વાંસવાડા માંથી મળેલા ) લેખમાં નરવર્માનું માન મર્દન કર્યાના ઉલ્લેખ છે, અને એ ઉપરથી નરવર્માના વખતમાં લડાઈ શરૂ કરેલી પણ સિદ્ધરાજે જેને હરાવ્યા તેતા ચોાવર્માજ એમ માનવુ ચેાગ્ય છે. "1 ખીજો પ્રશ્ન ચરોવર્માનું શું કર્યું ! “ ખાંધીને કેદમાં નાખ્યા 'એમ પ્ર. ચિ'. કહે છે, “ સહકુટુમ્બ (દારા સાથે) કારાગ્રહમાં નાખ્યા. “ લાકડાના પાંજરામાં નાખ્યા ” એમ સામેશ્વર કહે છે, (સુન્થેાત્સવ સ. ૧૫ શ્લા, ૨૨; કી. કૈ. સ. ૨àા ૩૧,) અરિસિહે પણ “ કારાગ્રહમાં નાખ્યા ’ એમ લખ્યું છે (સ. ૨ શ્લા ૩૪), હેમચન્દ્રે પણ ચશેયર્માને કેદ કર્યાં એમ લખ્યું છે, અને સિદ્ધરાજના પેાતાના-દોહદના લેખમાં માળવાના રાજ્યને કારાગૃહમાં નાખ્યો એ પ્રમાણે છે, એટલે જયસિંહ સૂરએ (કુ, ચ, સ. ૧) લખેલી નીચેની વાત કે સિદ્ધરાજની તરવાર ખાર વર્ષ મ્યાન વગર રહી ત્યારે સિદ્ધરાજે ક્રોધમાં આવી પ્રતિજ્ઞા કરી કે માળવાના રાજાના ચામડાથી તરવારનું મ્માન ચઢાવીશ, અને તેણે રાનના પગનું ચામડુ` મ્યાન ઉપર મઢાવ્યું ' તથા જિનમડન ગણિએ તેમાં સુધારા કરી ચાન માટે ઘેાડી ચામડી ઉતરડયા પછી મંત્રીઓએ એ કામ નીતિ શાસ્ત્ર વિરૂદ્ધ છે એમ કહેવાથી કંદ કર્યા એ રીતે જે લખ્યું છે (કું પ્ર. પૂ. ૮) તે થર્ના ઉપરના પુરાવા જોતાં કલ્પિત જણાય છે, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રબંધ ચિંતામણી - ૨૪ એ વખતમાં હમેશાં બધા ધર્મના મુખ્ય પુરૂષોને આશીર્વાદ લેવા બેલાવવામાં આવતા હતા, તેમાં હેમચંદ્રને અગ્રેસર કરીને જૈન આચાર્યો પણ પિતાને ટાણે આવ્યા, અને સિદ્ધરાજને મળ્યા. જે વખતે રાજાએ વસ્ત્રો વગેરે આપીને ખુશી કર્યો, તે વખતે બધાએ એ રીતે આગળ કરેલ અપ્રતિમ પ્રતિભાથી શોભતા શ્રી હેમચન્દ્ર નીચે પ્રમાણેને આશીર્વાદ રાજાને આપે – (૧૩) આ સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે, માટે હે કામદુધા! તારા છાણના રસથી આ ધરતીને સીંચી દે, હે રત્નાકર સાગરો ! તમે મતીઓના સાથીઆ રચે, હે ચંદ્ર! તારો ધડે ( અમૃતથી ) પૂરો ભર, અને તે દિશાઓના હાથીઓ! તમે કલ્પવૃક્ષોનાં પાંદડાને તમારી ઉંચી કરેલી સુંઢમાં બાંધી તેનાં તોરણે બાંધો.૭ ૨૫ પ્રપચ વગરના આ કાવ્યને વિસ્તારથી અર્થ કરવામાં આવતાં તેના વચનની ચતુરાઇથી ચિત્તમાં ખુશી થયેલા રાજાએ હેમચંદ્રની જયારે પ્રશંસા કરી ત્યારે આ ન સહન કરી શક્તા કેટલાકે “અમારાં શાસ્ત્રો જાણીને આ વિદ્વત્તા તે મેળવીનાં?” એમ કહ્યું, એ વખતે રાજાના પૂછવાથી હેમચઢે કહ્યું કે “ જૂના કાળમાં શ્રી મહાવીર જિન ભગવાન પિતાની બાલ્યાવસ્થામાં ઈન્દ્ર પાસેથી જે વ્યાકરણ શીખેલા તે જૈન વ્યાકરણ અમે ભણીએ છીએ. ” આ વાક્ય સાંભળી “ એ પુરાણુ વાર્તા છેડી દીઓ, આપણું નજીકના કોઈ વ્યાકરણ કર્તા થયા હોય તો બતાવો ” એ પ્રમાણેનાં ચાડી ખાનારનાં વચન પછી હેમચન્ટે કહ્યું કે “ જે શ્રી સિદ્ધરાજ સહાય કરે તે ડાક દિવસમાં નવું પચાંગ વ્યાકરણ રચી આપું.” માળવાના રાજાને સિદ્ધરાજે કયારે છો એ કઈ પ્રબંધમાં કહ્યું નથી પણ સિદ્ધરાજના તથા માળવાના ઉત્કીર્ણ લેખે જોતાં ૧૧૯૨-૯૩ માં માળવા જીત્યું જણાય છે. ૧૧૯૩ ના ગાળા ( ધ્રાંગધરા રાજ્ય) માં મળેલા લેખમાં પહેલ વહેલું સિદ્ધરાજનું અવંતીનાથ બિરૂદ જોવામાં આવે છે. ( જુઓ પુરાતત્વ પુ. ૪ એ. ૧. ૨. ) ૪૩ ૧૩ મું કાવ્ય તથા તેને લગતો વૃત્તાન્ત પ્રભાવકચરિત ( હેમસૂરિ પ્રબંધ ) માં પણ છે. ૪૪ એક પ્રતમાં આ સ્થળે હેમચન્દ્ર સિદ્ધરાજ પાસે માન્યતા કેવી રીતે મેળવી તે વિષે હલકા ચમત્યારે ગુંથેલી વાર્તા લખી છે, જેમાં આઠમે તથા વૈદશે હેમચન્દ્ર સૂરિ જયસિંહના મહેલમાં જતા એમ કહ્યું છે અને ઉપર પ્રમાણે વિરોધ કરનારનું નામ આલિગ પુરહિત લખ્યું છે (જુઓ મૂળ પૂ. ૯૬ કિ.). Page #148 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૨૭ પછી “આ તમે કબુલ કર્યું છે તે કામ પૂરું કરવું ” એમ કહીને રાજાએ રજા આપવાથી શ્રી હેમચન્દ્ર સૂરિ પિતાને સ્થાનકે ગયા. ૨૬ પછી (માળવા જીતીને પાટણમાં આવ્યા ત્યારે) “ યશોવર્મા રાજાના હાથમાં ઉઘાડી છરી આપીને તથા તેની આગળ હાથી ઉપર બેસીને અમે શહેરમાં પ્રવેશ કરશું ” એ પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા કરી છે એવું સાંભળીને મુંજાલ મંત્રીએ પ્રધાન પદનું રાજીનામું આપવા માંડયું ત્યારે રાજાએ આગ્રહથી એમ કરવાનું કારણ પૂછયું. અને મંત્રીએ જવાબ આપ્યો કે --- ૧૪ “ રાજાઓ ભલે સંધિ૪૫ કે વિગ્રહમાં ન સમજે પણ જે ( મંત્રીઓનું ) કહ્યું સાંભળે, તે એટલાથી જ તેઓ પડિત થઈ જાય. આ પ્રમાણે રાજનીતિ શાસ્ત્રમાં કહેલું હોવાથી સ્વામીએ પિતાની બહિથી જ જે આ પ્રતિજ્ઞા કરી છે તે પરિણામે હિતકારક નથી. ” પછી “ ભલે પ્રાણ જાય પણ જગતવિદિત પ્રતિજ્ઞા તે નહિ છે” એમ રાજાએ કહ્યું, ત્યારે મંત્રીએ ધોળા રંગની રાળ ચોપડેલી છરી રાજાની પાછળ બેઠેલા યશોવર્માના હાથમાં આપી. અને એ રીતે તેની આગળ બેસી શ્રી સિદ્ધરાજે પરમ ઉત્સવ સાથે અણહિલપુર શહેરમાં પ્રવેશ કર્યો.૪૧ ર૭ ઉપર કહેલા પ્રવેશનું મંગલ કાર્ય પૂરું થયા પછી રાજાએ વ્યાકરણની વાત સંભારી એટલે અનેક દેશોમાંથી વ્યાકરણ જાણનારા પતિ પાસેથી મગાવી બધાં વ્યાકરણે એકઠાં કર્યા; અને પછી શ્રી હેમાચાર્યો શ્રીસિદ્ધહેમ નામનું પાંચેય અંગોવાળું સવાલાખ મલેકના પૂરવાળું વ્યાકરણ એક વર્ષની અંદર રચ્યું. પછી રાજાને બેસવાના હાથીના માથા ઉપર એ ૪૫ આ શ્લોકમાં સંધિ, વિગ્રહ અને આખ્યાત એ પ્રમાણે જે ત્રણ શબ્દો છે તે વ્યાકરણની તથા રાજનીતિ શાસ્ત્ર બેયની પરિભાષાના અર્થવાળા છે. ૪૬ ઉપરના વર્ણન ઉપરથી સિદ્ધરાજે પહેલાં કેદ કરેલા યશોવર્માને પાછળથી છોડયા હોય એમ લાગે છે. જરા આગળ ૨૮ મા પ્રબંધમાં યશોવર્માને સિદ્ધરાજે પાટણનાં સહસ્ત્રલિંગ સરેવર, મંદિરે વગેરે ધર્મસ્થાને બતાવ્યાં એમ વર્ણન છે એ જોતાં પણ પાટણમાં યશોવર્માને છુટા રાખ્યા હોય એમ લાગે છે. ચરિત્ર સુંદર ગણિત ૧ માળવાને રાજા નમી પડવાથી તેને રાજ્ય પાછું સયું ” (સ. ૧, ૨ ક. ૩૧ થી ૩૯) લખે છે, પણ ઉત્કીર્ણ લેખે જોતાં માળવાને કેટલોક ખાસ કરીને પૂર્વને ભાગ કુમારપાળ અને અજયપાલ સુધી ગુજરાતના રાજાઓને તાબે હતા એમ જણાય છે ( જુઓ I. A. 1932 octomber માં ગંગુલીને પરમાર વિષે લેખ ) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રબંધ ચિંતામણી પુસ્તકને પધરાવી, ઉપર શ્વેતછત્ર ધરાવી તથા ચામર વીઝનારીઓ પાસે બે ચામરથી પવન નખાવતાં રાજમહેલમાં લઈ આવી, ઉત્તમ પૂજાપાથી તેની પૂજા કરી, ભંડારમાં મુકાવ્યું. અને ત્યાર પછીથી રાજાની આજ્ઞાથી બીજી વ્યાકરણ બંધ કરી આ વયાકરણજ બધે (ગુજરાતમાં ) ભણવા માંડયું. ત્યારે કોઈ અદેખાએ “તમારા વંશનું વર્ણન આ વ્યાકરણમાં નથી” એમ કહેતાં રાજાને ક્રોધ ચડે છે, એવું રાજા નાં માણસો પાસેથી સાંભળીને શ્રી હેમાચાર્યો બત્રીશ કે નવા રચીને (સિદ્ધહૈમનાં) સૂત્રનાં બત્રીશ પાદમાં સંબંધ પ્રમાણે ગોઠવીને એક એક લખી દીધા. પછી સવારે રાજાની સભામાં વ્યાકરણ વંચાતાં ચૌલુક્યવંશની પ્રશંસાના લેકે વિચાવી રાજાને સંતોષ આપ્યો કે આ લોકેા (ની શરૂઆત) નીચે પ્રમાણે છે: ૪૭ આ સિદ્ધહેમ વ્યાકરણની રચના શી રીતે થઈ એ વિષે પ્રભાવક ચરિતમાં થોડી વિગતે વધારે આપી છે; માળવા છતીને આવેલા સિદ્ધરાજને આશીર્વાદ આપવા બધા ધર્માચાર્યો આવેલા વગેરે ઉપર આવી ગયેલને મળતું વર્ણન કર્યા પછી લખ્યું છે કે એ વખતે સિદ્ધરાજે હેમચંદ્રને વારંવાર પોતાની પાસે આવવા કહ્યું. હવે માળવાને જીતી ત્યાંની જે સમૃદ્ધિ-લુંટ સિદ્ધરાજે પાટણમાં આણેલી તેમાં માળવાને ભેટે પુસ્તક ભંડાર પણ હતા. અને રાજ્યના પુસ્તક ભંડારના અધિકારીઓ માળવેથી આવેલાં પુસ્તક તપાસતા હતા, ત્યાં એક પુસ્તક વિષે રાજાએ હેમચંદ્રાચાર્યને “ આ શું છે? ” એમ પૂછયું અને હેમચંદ્ર “ભેજ વ્યાકરણ છે એમ કહ્યું. (. ૫) તથા ભોજ રાજાનાં ગ્રંથકર્તા તરીકે વખાણ કર્યા (લે. ૭૬ થી ૭૮ ) આ સાંભળીને સિદ્ધરાજે કહ્યું કે “શું આપણા ભંડારમાં આવી શાસ્ત્ર પદ્ધતિ નથી ? આખા ગુર્જર દેશમાં શું કોઈ વિદ્વાન નથી ? ” આ સાંભળી બધા પંડિતોએ હેમચંદ્ર સામું જોયું અને રાજાએ ભક્તિથી પ્રાર્થના કરી કે “ તમે વ્યાકરણ શાસ્ત્ર છે. તમારા સિવાય બીજો કોઈ પડિત લખી શકે તેમ નથી. ” ( ો. ૮૦, ૮૧). આ રીતે હેમ વ્યાકરણ રચાયું. આ વાતના મુખ્ય મુદ્દાને હેમચંદ્રનાં પિતાનાં વચને ટેકે આપે છે. તેઓના ત્રિષહિટ શલાકા પુરૂષ ચરિત્રમાં રાજા કુમારપાલ હેમચંદ્રને કહે છે કે “તમે પૂર્વજ સિદ્ધરાજની માગણીથી સાંગ વ્યાકરણ રચ્યું છે અને શિદ્ધ હૈમ પ્રશસિતમાં લખ્યું છે કે અતિ વિસ્તૃત, દુર્બોધ અને વિપ્રકીર્ણ વ્યાકરણના સમયથી કદર્શિત સિદ્ધરાજ જયસિ હે સોંગ પૂર્ણ એક નૂતન શબ્દાનુશાસન રચવાની આચાર્ય હેમચંદ્રને પ્રાર્થના કરી. " જેનો પાસે વ્યાકરણ નથી એમ બ્રાહાણેની ટકાર વગેરે પ્ર. ચિં. ની વાત .. ચરિતમાં પણ છે ( . ૮૨, ૮૩ ) પ્રભાવક ચરિતમાં કાશમીસ્થી વ્યાકરણ અંશે મગાવેલા એમ કહ્યું છે. (એજન લે. ૮૬) Page #150 -------------------------------------------------------------------------- ________________ ભેાજ અને ભીમના પ્રધા ૧૨૯ (૧પ) વિષ્ણુ પેઠે બલિને બાંધનાર, તથા શંકર પેઠે ત્રણ શક્તિયુક્ત અને બ્રહ્માપેઠે કમલ ( કમલા-લક્ષ્મી)ના આશ્રયરૂપ શ્રીમૂલરાજ રાજા જય પામે૪૮ છે. વગેરે (પ્રશસ્તિના શ્લોકા છે ). વળી શ્રીસિદ્ધરાજના દિગ્વિજયના વર્ણનને ૪૯યાશ્રય નામે ગ્રન્થ પણ શ્રીહેમચન્દ્રે રચ્યા છે. (૧૬) ભાઇ, હવે પાણિનિના પ્રલાપે વીંટી લીમ્બે, પાણિનિ વ્યાકરણ ભણવું બંધ કરા ) કાતંત્ર ( એક વ્યાકરણ ગ્રન્ય )ની ગાદી તે નકામી છે, શાકટાયનની કડવી વાણી હવે ખેલામાં, ક્ષુદ્ર ચાન્દ્રને તે કરવુંજ શું ? અને કંઠાભરણુ વગેરે ખીજાં ( વ્યાકરણે )થી તે હવે કાણુ પાતાને ભારે મારે? કારણ કે હવે મીઠા અથવાળી શ્રીહેમચંદ્રની ઉક્તિએ સંભળાય છે. ૨૮ એક વખત શ્રી સિદ્ધરાજે પાટણના ત્રિપુરૂષપ॰ વગેરે રાજપ્રાસાદે અને સહસ્રલિંગ વગેરે ધર્મસ્થાના યશાવર્માને દેખાડીને પૂછ્યું કે દેવા સંબંધે દર વર્ષે એક ક્રોડ દ્રવ્ય વપરાય છે તે ઠીક કે નહિ ?” ત્યારે તેણે જવાબ આપ્યા હું અઢાર લાખ માળવાને૫૧ ધણી તમારી પાસે ક્રમ હારી ગયે ? સિદ્ધહૈમ વ્યાકરણ ૧૧૯૭ ની આસપાસમાં રચાયું હોવાના ખુલ્હેરે ત કર્યો છે, ૧૧૯૪-૯૫ માં રચાયું હોવાને મારા તર્ક છે. કુમારપાલના વખતમાં એ ભણાવવામાં વપરાતું ( જુએ મેહપરાજય અ. ૧). આ વ્યાકરણ રચનાનો પ્રબંધ જિ. ગણિના કુ. પ્ર. માં છે, ( પૃ. ૧૬ ) .. ૪૮ સિદ્ધ હૈમ પ્રશસ્તિને આ વ્હેલા શ્ર્લોક છે, એમાં હેમચન્દ્રે વિષ્ણુ, રાકર અને બ્રહ્મા સાથે મૂળરાજની તુલના કરી છે. બલિ એટલે વિષ્ણુપક્ષે અશ્ચિ રાજા અને મૂળરાજપક્ષે બળવાન શત્રુ, જો કે ટાનીએ બલિને અથ કર ગણીને કર સ્થિર કરનાર એવા અ કર્યાં છે. ત્રિશક્તિ એટલે શકરપક્ષે ત્રણ શ કરપત્નીએ અને મૂળરાજ પક્ષે પ્રભુ શક્તિ, મત્ર શક્તિ અને ઉત્સાહ શક્તિ, કમલાશ્રયને અ બ્રહ્મા પક્ષે કમળમાં રહેલા અને મૂળરાજ પક્ષે કમલા= લક્ષ્મીના આશ્રયરૂપ, ૪૯ હેમચન્દ્રે રચેલા ચાશ્રય કાવ્યમાં કેવળ સિદ્ધરાજના દિગ્વિજયનું વન નથી, પણ મૂળરાજથી કુમારપાલ સુધીના રાનએનું વણન છે. ૫૦ ત્રિપુરૂષ પ્રાસાદને મૂળરાજ પ્રબંધમાં ધર્મસ્થાન કહેલ છે ( જુએ મૂળ પૃ. ૨૬, ૨૭) અને અહીં રાજપ્રાસાદ કહે છે, તે શું સમજવું ? એ જ કે રાજપ્રાસાદના અ` રાજમહેલ નહિ પણ મેઢું મદિર ૫૧ આ અઢારલાખ, ( કે સપાદ લક્ષ્=સવા લાખ) વગેરેથી વિવક્ષિત શું છે ? ફાર્માંસ સાહેબે વાર્ષિક અઢાર લાખ ઉત્પન્ન જેવું હેાય તે દેશ એવા અથ કર્યા છે, ટાનીએ અઢાર લાખ ગામડાં અ કર્યા છે, પણ એતે અસંભવ છે, સાત લાખની આસપાસ જ્યારે આખા હિંદુસ્તાનનાં ગામડાંની સખ્યા છે ત્યારે માળવામાં અઢાર લાખ કેમ હાય ? १७ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રખ'ધ ચિ’તામણી વાત એમ છે કે વ્હેલાં મહાકાળ દેવને આપેલા હાવાથી માળવા એ દેવ દ્રશ્ય ગણાય, અને એ (દેવ દ્રવ્ય)ને ભાગવનારા અમે તે ( મહાકાળ ) ના પ્રભાવથી ઉદય તથા અસ્તને પામીએ છીએ. અને તમારા વંશના રાજાએ પણ આટલા બધા દેવ દ્રવ્યને કાયમ નિભાવ નહિ કરી શકે. અને પરિણામે બધાં દેવાનેા બંધ કરીને (દેવના ક્રાપથી) વિપત્તિમાં પડશે. ૨૯ એક વખત સિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્ર મહાકાલનુંપર મંદિર કરાવવાને વિચાર કરી એક સ્થપતિ ( સલાટ-એન્જીનીઅર ) ને પેાતાની પાસે રાખી મંદિરના આરંભ કરવાના મુતૅ વખતે એક લાખના કરજ માટે ગીરવી મુકેલા સ્થપતિના માપણી કરવાના રાયનેપ૩ (તેનું કરજ ચુકવીને) છેડાયું. પણ જ્યારે ત્યાં જોયું ત્યારે તે વાંસનું બનાવેલું જોવામાં આવ્યું. રાજાએ આનું કારણ પૂછતાં ‘મેં સ્વામીની ઉદારતાની પરીક્ષા કરવા માટે આમ કર્યું હતું,' એમ તેણે કહ્યું એટલે રાજાએ તેની ઇચ્છા નહેાતી છતાં તે દ્રવ્ય ( એક લાખ ) તેને આપી દીધું. પછી ક્રમે કરીને ૨૩ હાથ પ્રમાણનું સંપૂર્ણ મંદિર થઈ જતાં, અશ્વપતિ, ગજપતિ અને નરપતિ એવા ઉત્તમ રાજાઓની મૂર્તિએ કરાવીને તેની આગળ હાથ જોડેલી પાતાની મૂર્તિ કરાવી દેશને નાશ કરવામાં આવે તે પણ મંદિરના નાશ ન કરવાની' સિદ્ધરાજે યાચના કરી.૧૪ એ મંદિર ઉપર ધજા ચડાવવાના સમારંભ કરતી વખતે બધાં જૈન મંદિરે ઉપરથી ધજાએ ઉતરાવી. જેમ માળવામાં મહાકાલની ધજા ફરકતી હેાય ત્યારે કાઈ પણ જૈન મંદિર ઉપર ધજા નથી ઉડતી તેમ (ગુજરાતમાં પણ કર્યું. ) પર આ રૂદ્ર મહાકાલનું મંદિર સિદ્ધરાજે જ ખંધાવ્યું હાય એવું વર્ણન છે, પણ ખરી રીતે એ મૂળરાજે, માળવાના, કવિ કાલિદાસથી પણ પ્રાચીન સમયના મહાકાલ મંદિરની હરીફાઈમાં બંધાવ્યું હોવું જોઇએ; કારણ કે મૂળરાજે શ્રીસ્થળના રૂદ્ર મહાલયને પૂજીને વિ. સ. ૧૦૪૩ માં એક દાન આપ્યું છે. ( જીએ I. A. Vol. VI, ગુજરાતનાં ૧૧ દાનપત્રામાં પહેલું દાનપત્ર ) સિદ્ધરાજે એનેા વિશાળ શ્રદ્ધાર કર્યો હાય એ સભવ છે. ૫ મૂળમાં સિા રાખ્યું છે. આ તેના કોષમાં તે આ રાખ્યું નથી મળતા, ટાનીએ મદિરના કલશ એવા અ કર્યા છે. પણ રા. દી. શાસ્ત્રીએ માપણી કરવાનું રાચ ( કદાચ ગજ ) એવા અથ કર્યો છે જે મેં સ્વીકાર્યો છે. ૫૪ આ રૂદ્ર મહાલયને ન ભાંગવાની સિદ્ધરાજની પ્રાર્થના સફળ થઇ નથી. અને ઇ. સ. ૧૨૯૭-૯૮ માં તથા ૧૪૧૫ માં એ મદિને નાશ કરવામાં આન્યા છે. છતાં અત્યારે જે અવશેષે! મળે છે તે ઉપરથી ૩૦૦ ફીટ લાંબા તથા ૨૩૦ પ્રીટ હેાળા આંગણામાં બે કે ત્રણ માળનું મંદિર હશે એમ જણાય છે, ( જુએ ગુજરાતનાં તીર્થસ્થાના પૃ. ૬૦) Page #152 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબંધ ૧૩૧ ૩૦ એક વખત સિદ્ધરાજ માળવે જતા હતા ત્યારે કોઈ વેપારીએ સહસ્ત્રલિંગ જેવા ધર્મસ્થાનના ખરચમાં પોતાના તરફનો ભાગ રાખવાની માગણી કરી પણ રાજાએ તેની ના પાડી અને પોતે માળવે ગયા. એ પછી કેટલીક વખત જતાં રાજયના કોશમાં પૈસા ન હોવાથી સહસ્ત્રલિંગનું કામ ટાઢું પડયું છે એમ સાંભળીને તે વેપારીએ પોતાના પુત્ર પાસે કોઈ પૈસાદારની પુત્ર વધૂનું કાનનું ઘરેણું ચેરાવી તેના દંડ તરીકે ત્રણ લાખ આપ્યા. આથી એ કામ પૂરું થયું, એમ સાંભળીને માળવામાં ચોમાસું ગાળવા ઈચ્છતા રાજાને અવર્ણ આનંદ થયો. પછી ચોમાસામાં જ્યારે વરસાદે ખૂબ વરસીને પૃથ્વીને એક સમુદ્ર જેવી બનાવી દીધી ત્યારે વધામણી ખાવા, મંત્રીઓએ મોકલેલો એક મારવાડી રાજા આગળ લંબાણથી વરસાદ કે પ વગેરે વાત કરતા હતા, ત્યાં એ વખતે જ આવેલા એક ગુજરાતી ધૂર્ત માણસે “ સ્વામી, સહસ્ત્રલિંગ સરોવર ભરાઈ ગયું એની વધામણી છે. ” એમ તરત કહી દીધું અને આ વાક્ય સાંભળીને તરતજ રાજાએ પોતાના શરીર ઉપરનાં બધાં ઘરેણું, સીકાં ઉપર પડેલી બીલાડીને જો હોય તેમ, મારવાડી તેને જોતો રહ્યો, અને તે ગુજરાતીને આપી દીધાં. ૩૧ ચોમાસું ઉતર્યા પછી રાજાએ પાછા વળતાં શ્રીનગરમાં મુકામ કર્યો, ત્યાં તે શહેરનાં મંદિરો ઉપર ધજાઓ જોઈ એટલે “ આ કોનાં મદિર છે ?” એમ બ્રાહ્મણોને પૂછયું. તેઓએ “જેનેનાં તથા બ્રહ્માનાં છે ” એમ કહ્યું. એટલે રાજાએ ક્રોધમાં આવીને કહ્યું કે “ ગુજરાતમાં જૈન મંદિર ઉપર ધજા ચડાવવાની મેં મના કરી છે અને આ તમારા ગામમાં જૈન મંદિરો ધજા વાળાં કેમ છે ?” ત્યારે તેઓએ વિનતિ કરી કે “ આપ સાંભળે, વાત એમ છે કે સત્ય યુગમાં જ્યારે મહાદેવે આ મેટા ( તીર્થ) સ્થાનની સ્થાપના કરી ત્યારે શ્રી ઋષભદેવ સ્વામીનું, તથા શ્રી બ્રહ્માનું એ બે મંદિરે પિતેજ કરાવ્યાં, અને તે ઉપર ધજા ચડાવી. તે આ મંદિરને પુણ્યશાળી માણસને હાથે જીર્ણોદ્ધાર થતાં થતાં ચાર યુગો વહી ગયા. વળી શ્રી શત્રુંજય મહાગિરિને આ નગર તળ પ્રદેશ ગણાય છે. કારણ કે નગર પુરાણમાં કહ્યું છે કે (૧૭) (શેત્રુજાની) મૂળ આગળની ભૂમિને પચાસ યોજન વિસ્તાર, ઉપરની ભૂમિને દશ યોજન અને ઉંચાઈ આઠ જન એ પ્રમાણે જિનેશ્વરના પર્વત (શેત્રુજા)નું ક્ષેત્રફળ ગણાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ ચિંતામણી સત્યયુગમાં આદિ દેવ શ્રી ઋષભ થઈ ગયા છે; તેના પુત્ર ભરત થયા; જેના નામથી આ દેશ ભરતખંડ તરીકે પ્રસિદ્ધ થયા છે. ૧૩૨ (૧૮) આ ઋષભ દેવ નાભી રાજાના અને મરૂ દેવીના પુત્ર હતા, તેઓ સમદષ્ટિ વાળા, સ્વચ્છ (હૃદયવાળા), જેની ઇન્દ્રિયા પ્રશાન્ત છે એવા, અને શુદ્ધ બુદ્ધિવાળા હતા અને તેએએ મુનિએના યાગ માર્ગનું આચરણ કર્યું હતું; એમના પદને ઋષિએ આહેતાનું પ્રથમ પદ કહે છે. ', (૧૯) નાભિરાજાથી મરૂદેવીમાં વિષ્ણુના આઠમા અવતાર થયા; જેણે બધા આશ્રમેાથી પૂજાયેલા ધીર પુરૂષા (યાગીએ ) ના માર્ગ દેખાડયા. ’ આ અને આવાં પુરાણુ વચનેા કહીને વધારે વિશ્વાસ આવે માટે પાંચ માણસા ઉપાડી શકે એવું ભરતરાજાના નામવાળું કાંસાનું પતુ ( લેખનું ) ઋષભદેવના મંદિરના ભંડારમાંથી લઇ આવીને રાજાને દેખાડી જૈન ધર્મનું આદિ પણું સિદ્ધ કર્યું. આથી ખિન્ન થયેલા રાજાએ એક વર્ષ પછી ( ખીજાં ? ) જૈન મંદિર ઉપર ધજા ચડાવવાના હુકમ કર્યાં. ૩૨ પછી રાજા પાટણ આવ્યા. પ્રસંગેાપાત્ત ( સહસ્રલિંગ) સરોવરના ખરચના આંકડા વંચાતા હતા તેમાં ગુન્હેગાર શેઠના દંડમાંથી મળેલા ત્રણ લાખ એ કામમાં ખરચાયા; એ સાંભળી, રાજાએ ત્રણ લાખ તેને ઘેર માકલી આપ્યા. આથી શેઠે રાજા પાસે હાજર થઇ, ભેટ ધરી, ‘આ શું ?” એવું પૂછ્યું. એટલે રાજાએ જવાબ આપ્યા કે “ જે કાટધ્વજ શેઠ તે કાનનું ઘરેણું તે ચારે ? પણ તમે આ ધાર્મિક કામમાં ભાગ માગ્યા હતા, પરંતુ મળ્યા ન હતા તેથી પ્રપંચ કરવામાં ચતુર, અને જેનું મેઢું મૃગનું પણ અંતર વાઘનું છે એવા અને બ્હારથી સરલ પણ અંદરથી શરુ એવા તમે આ કામ કર્યું છે. ’ ૩૩ હવે સહસ્ત્રલિંગ સરોવરની શ્રીપાલપ કવિએ રચેલી પ્રશસ્તિ પ્રશસ્તિ પટ્ટિકા ( લેખ કેાતરવાના પથરા ) માં તરાતી હતી માટે તેનું ૫૫ આ શ્રીપાલ કવિએ વિ. સ. ૧૨૦૮ માં વડનગર પ્રાકાર પ્રશસ્તિ રચી હતી ( ન્નુએ પ્રાચીન લેખમાળા ભાગ ૧ ન. ૪૫) તે મળે છે. પણ આ સહસ્રલિગ સાવરની પ્રશસ્તિ નથી મળતી. આ સ્થળે' રાન્તના પૂછવાથી ગ્રંથિલાચાર્ય જય મંગલમૂરિએ કહેલા શહેરના વનના બે કાકા તથા ઉપર કહેલ શ્રીપાલની પ્રશસ્તિમાં આશ્લેાક છે એમ કહીને એક શ્લાક લાં છપાયેલ પુસ્તકમાં છે, જે પૃ. ૧૦૨ ની તથા ૧૦૧ ની ટિપ્પણીમાં ઉતાર્યા છે. શ્રીપાલની પ્રશસ્તિને કહેલા શ્લોક કીતિ કોમુઠ્ઠીમાં મળે છે, એટલે પ્રશસ્તિમાં હાવાને સભવ થાડે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ભોજ અને ભીમના પ્રબંધે શોધન કરવા બધા માર્ગના વિદ્વાનેને બોલાવ્યા હતા. ત્યારે શ્રી હેમચન્દ્રાચાર્યે પિતાના શિષ્ય પંડિત રામચન્દ્રને “જે પ્રશસ્તિ કાવ્યને બધા વિદ્વાની સંમતિ હેય તે તારે કાંઈ પંડિતાઈ ન બતાવવી ” એમ કહીને ત્યાં મોકલ્યો હતો, પછી બધા વિદ્વાને પ્રશસ્તિનાં વખાણ કરવા મંડયા. વળી રાજાની એમાં મમતા હોવાથી તથા શ્રીપાલ કવિનાં ડહાપણ તથા દાક્ષિણ્ય (સૌની સાથે સારું રાખવાનો સ્વભાવ ) ને લીધે બધાં કાવ્ય બરાબર છે, અને ખાસ તો નીચેનું કાવ્યઃ (૨૦) આ લક્ષ્મીએ કમળનો ત્યાગ કરીને તમારી (સિદ્ધરાજની) તરવારનો આશ્રય કર્યો છે, કારણ કે કમળ કેશ (-ડેડવો તથા ખજાને) અને દળ (પાન તથા લશ્કર ) સહિત છે તે પણ પિતાના સ્પષ્ટ (શગુરૂપ) કંટકના સંબંધને કાપી શકતું નથી. વળી એ કઈ વખત પુરૂષત્વ ધારણ કરતું નથી, પણ આ અસિ (તરવાર) એકલેકેશ (મ્યાન) રહિત હોવા છતાં આખી પૃથ્વીને કંટક (શત્ર) વગરની કરે છે ( વળી તેને દલ–સૈન્યની જરૂર નથી અને પુત્વ ધારણ કરે છે એટલે કે એ શબ્દ પુંલિગ છે ). ખાસ સૌએ વખાણ્યું ત્યારે રાજાના પૂછવાથી રામચંદ્ર કહ્યું કે “ એ જરા વિચારવા જેવું છે ” અને પછી સૌના પૂછવાથી “ આ કાવ્યમાં સૈન્ય વાચક દલ શબ્દ છે અને કમળ શબ્દને નિત્ય નપુંસક ગ છે; તે બે દૂષણ વિચાર કરવાં જેવાં છે. પછી બધા પંડિતને આગ્રહ કરીને રાજાએ દલ શબ્દને સૈન્ય અર્થ સ્વીકારાવ્યો; પણ લિંગાન શાસનથી કમલે શબ્દ પુંલિગમાં વપરાયજ નહિ એવો નિયમ ન હોવાથી એનું શું કરવું ? એ મુશ્કેલીને “ પુરૂષત્વને પ્રાપ્ત થાય કે ન થાય ” એવો પાઠ ઉપલા થકમાં સ્વીકારીને તેડ કાઢો. આ વખતે સિદ્ધરાજને થયેલા દષ્ટિ દોષથી ૫. રામચંદ્રની, ઘરમાં પિસતાંજ એક આંખ ફરી ગઈ.૫૭ ૫૬ હેમચંદ્રના શિષ્ય પંડિત આ રામચંદ્ર એ વખતના એક સમર્થ કવિ નાટકકાર હતા. તેણે ઘણું ગ્રન્થ લખ્યા છે, જેમાંથી સત્ય હરિશ્ચન્દ્ર, નવવિલાસ, કામુદી મિત્રાણંદ નાટયદર્પણ વગેરે હમણું છપાયા છે. મૂળ પૃ. ૧૦૨ ની ટિપ્પણીમાં રામચન્દ્ર કવિને સિદ્ધરાજે ઉનાળામાં દિવસે કેમ વધારે લાંબા હોય છે.” એમ પૂછયું અને તેણે જવાબમાં રાજાની પ્રશંસા કરતા બે શ્લોક કહ્યા એટલે વિશેષ છે, આ રામચંદ્ર કવિને આ લોક રચના માટે કવિકટારમલ્લનું બિરૂદ મળ્યું હતું એમ રત્નમંદિર ગણિએ વિ. સં. ૧૫૧૭ માં લખે ઉપદેશ તરંગિણુમાં કહ્યું છે, પ૭ દૃષિ -નજર લાગવા–નો એ વખતે બહુ વહેમ હેય એમ જણાય છે. આ ગ્રંથમાં દષ્ટિ દેષની વાત વારંવાર આવે છે. ઉપર પ્રમાણે કવિ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રબંધ ચિંતામણી ૩૪ એક વખત (૨૧) (જે) આથી યુક્ત પ્રાણપોષે છે, વિથી યુક્ત મુનિઓને પ્રિય છે, સંથી યુક્ત સંપૂર્ણ રીતે અનિષ્ટ છે, અને એકલો હોય ત્યારે સ્ત્રીઓને પ્રિય લાગે છે. (એ ક્યો શબ્દ ?) આ પ્રમાણે ડાહલ દેશના રાજાના યમલ (મૈત્રી સંબધ દર્શાવનારા) પત્રને છેડે એક લેખ લખવામાં આવ્યું હતું. આ લેકના અર્થને વિચાર ચાલતાં બીજા પંડિતોએ મૌન રાખ્યું, ત્યારે રાજાના પૂછવાથી શ્રી હેમચન્દ્રાચાર્ય હાર શબ્દ આ વગેરે સાથે જોડી લેકની મતલબ સ્પષ્ટ કરી આપી. ((૧) આહાર, (૨) વિહાર (૩) સંહાર (૪) હાર) એક વખત સપાદલક્ષના રાજાએ નીચેનો સમસ્યાનો ડે લખી મેકલેલો:-- (૨૨) પડવાના ( ખરી રીતે બીજના ) ચન્દ્રની શોભા ગૌરી (સ્ત્રી) ના મુખ કમળની શોભાને અનુસરતી નથી, આ સમસ્યા જ્યારે તે સિદ્ધરાજની સભાના ) કવિઓ ન પૂરી કરી શકયા ત્યારે હેમચન્દ્રાચાર્યે નીચે પ્રમાણે પૂરી કરી:-- (કારણ કે) ચન્દ્રની ન દેખાતી બાકીની કલાનું કેમ અનુમાન થઈ શકે? (૩૫) એક વખત શ્રી સિદ્ધરાજે આભીરના રાણા નવઘણને તાબે કરવાની તૈયારી કરી, પણ પહેલાં અગીઆર વખત, પિતાનું સૈન્ય તેનાથી હારેલું હોવાથી, ૮ શ્રી વઢવાણુ વગેરે શહેરોમાં કિલ્લાઓ બંધાવી, જાતે જ પ્રયાણ કર્યું. તેના ( નવઘણના ) ભાણેજે સંકેત આપતી વખતે (ગઢને તેડવાને રસ્તો બતાવતી વખતે ) કરાર કરેલે કે ગઢ હાથમાં આવે ત્યારે નવઘણને અસ્ત્રો વગેરેથી નહિ પણ દ્રવ્યથી મારો, આ કરાર રાણીઓએ વચ્ચે પડીને કરાવેલો હોવા છતાં નવઘણને (તેના ) વિશાળ રામચંદ્રની આંખ કુટટ્યાની વાત પ્રભાવક ચરિતમાં પણ મળે છે –“અતિશય પીડા થઈને જમણું આંખ કુટી, ૫ણ રામચન્દ્ર કર્મનું કારણ માની શાન્ત રહી ચાર મહિના તપમાં બેઠા રહ્યા ” (હે. સૂરિ પ્રબંધ લો. ૧૩૯) ૫૮ આ ૩૬ માં પ્રબંધની વાકયના અસ્પષ્ટ અને અર્થની ગડબડ કરે એવાં પાઠાંતરવાળી છે. પહેલાં છપાયેલ પુસ્તકમાં જિનચૈઃ એ રીતે પાઠ હતું, જેનો અર્થ સિદ્ધરાજના સૈન્યથી અગીઆરવાર નવઘણ હાર્યો હતે એ થાય પણ એ અર્થ આગળ પાછળના સંદર્ભ જોડે બેસતું નથી. અને વધારે હસ્તપ્રતમાં નિજો વાળા પાઠ મળે છે. વળી એ પાઠને પ્રભાવક ચરિત (મહેન્દ્ર સૂરિ પ્રબંધ ક ૪૩૦) નો ટેકે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ભોજ અને ભીમના પ્રબંધો ૧૩૫ મકાનમાંથી બહાર ખેંચી કાઢી, દ્રવ્ય રાખવાનાં વાસણોથીજ મારીને મારી નાખ્યો. અને એને દ્રવ્યથીજ માર્યો છે એ પ્રમાણે તેની રાણીઓને શબ્દ ૨છળથી સમજાવી. શોકમાં પડેલી તેની રાણીનાં નીચેનાં વચનો પ્રચલિત છે – (૨૩) જુઓ સખિઓ ! હવે તે રાણે નથી, અને તેનું કુટુંબ પણ નથી. તે બધું અને પ્રાણે પણ ખગાર સાથે અગ્નિમાં હામીએ છીએ. (૨૪) બધા રાણું વાણી છે અને જેસલ મેટ શેઠ છે. અમારા ગઢ હેઢળ આ શું વેપાર માંડ ? (૨૫) હે મોટા ગિરનાર, તેં મનમાં શું અદેખાઈ રાખી છે? કે ખંગાર મરતાં એક શિખર પણ ન પાડયું ? (૨૬) અરે જેસલ! અમારા રહેઠાણને છોડીને અમે વારે ઘડીએ ખરાબ દેખાઈએ છીએ. કારણ કે નદી પેઠે નવઘણ (નવઘણ રાજા તથા નવાં વાદળાં ) વગર ન પ્રવાહ આવતું નથી. (૨૭) વઢાઈ ગયા છતાં વઢવાણ ભુલાવ્યું ભુલાતું નથી. કારણ કે સેના જેવા પ્રાણ ભોગાવે ભગવ્યા છે. આ અને આવાં બીજાં ઘણાં વાક્યો આ પ્રસંગને યોગ્ય મળી આવે તે અહીં સમજી લેવાં.૧૯ પરિશિષ્ટ ખેંગાર (કે અંગાર) અને તેની રાણી સેરઠ ઉપર સિદ્ધરાજે કરેલી ચડાઈને દયાશ્રયમાં તે ઉલ્લેખ જ નથી. તેમજ સુ-એ, સુકી-ક, વ-વિ, તથા વ-તે-પ્ર-માં પણ નથી, પણ પ્ર-ચિં. ઉપરાંત પ્રભાવક ચરિત, તીર્થ કલ્પકી-કૌ-, રેવત ગિરિરાસુ, તથા સિહરાજના દેહદના લેખમાં કાંઈક સૂચન મળે છે. એટલે એ બનાવને ઐતિહાસિક માનવામાં વાંધો નથી. પણ પ્ર-ચિ. માં આપેલી ટુંકી વાતને લેક કથામાં ભાટ ચારણો તથા તૂરીઓને હાથે ખૂબ વિસ્તાર થયો છે. હાલમાં પ્રચલિત રાણકદેવી રાખેંગારની વાત અતિ લોકપ્રિય છે. તૂરીઓ પાસેથી સાંભળેલી રાણકદેવી રાખગારની વાર્તા તેમાં આવતા દુહા-સોરઠા સાથે રાસમાળામાં ઉતારી છે. પઃ મેરૂતુંગે છેલ્લા વાકયમાં કહ્યું છે તેમ આવા ઘણા દુહાઓ એ જમાનામાં પ્રચલિત હશે અને તેમાં જમાને જમાને વધારે પણ થયું હશે. પ્ર. ચિં. ની એક પ્રતમાં ત્રણ દુહા વધારે મળે છે. (જુએ મૂળ પૃ. ૧૦૪ ટિ.). Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રબંધ ચિંતામણી (જુઓ રાસમાળાનું ગુ. ભાષાંતર ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૦૭ થી ૨૧૯) આ વાર્તાનાં કેટલાંક સૂમ બીજો પ્ર-ચિ. ના ઉપરના-૩૪ મા પ્રબંધમાં મળે છે, પણ મેરૂતુંગનું તેમજ બીજા જેન લેખકનું લક્ષ્ય તે ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર બંધાવાનો પ્રસંગ શી રીતે આવ્યો એ કહેવા ઉપર છે. સોરઠને રાજા કેણ હતો? તેનું શું થયું ? એ બધી, એ લેખકોને મન, ગૌણ બાબત છે. એટલે એ ગૌણ વિષયના વર્ણનમાં કવચિત ગેટાળો પણ થઈ જાય છે. પણ આપણે માટે તે રાણકદેવી રાખગારની વાર્તાનો કેટલે અશ પ્ર-ચિ. માં મળે છે અને એમાં ઐતિહાસિક તથ્ય કેટલું હેવાને સંભવ છે એજ મુખ્ય વિચારણીય વસ્તુ છે. ૧ રાણકદેવી નામની, તેના જન્મની, તે કુંભારને ઘેર ઉછર્યાની સિદ્ધરાજ સાથે તેના સગપણની કે પંગાર તેને પરણી ગયાની કશી વાત પ્રબંધ ચિંતામણીમાં નથી. ભાટેના કહેવા પ્રમાણે કાલડીના દેવડાની પુત્રી રાણકદેવી હોવાની પણ પ્ર. ચિ. ને ખબર નથી. પણ (૧) સિદ્ધરાજે પહેલાં અનેક વખત નિષ્ફળ પ્રયાસો કર્યા (૨) પછી સોરઠનાક આભીર રાણાને હરાવ્ય, (૩) તથા માર્યો (૪); આ કામમાં સોરઠના રાણાના ભાણેજોએ તથા તેની રાણીએ કાંઇક સંકેત તેમજ કરાર કરેલો (૫) પણ સિદ્ધરાજે એ કરાર શબ્દછળ કરીને ખરેખર પાળ્યો નહિ. (૬) છેવટ સેરઠના રાણાની રાણીએ શોકમાં પડીને કેટલાક માર્મિક સેરઠાએ કહ્યા. આટલી વાત પ્ર. ચિં. માં ટુંકામાં છે. સેરઠ લીધા પછી ત્યાંની વ્યવસ્થા માટે સિદ્ધરાજે સજજનને નીમ્યો વગેરે ૩૬ મા પ્રબંધની વાત ને રાણકદેવી રાખગારની વાત સાથે કશો સંબંધ નથી. - (૧) સિદ્ધરાજે એક કરતાં વધારે વખત સોરઠ લેવાનો પ્રયાસ કર્યો હશે એમ માનવામાં વાંધો નથી. પ્ર. ચિ. અને પ્રભાવક ચરિત (હેમચંદ્ર સરિ પ્ર. લો. ૪૩૭ ) બેયમાં એક સરખું કથન છે. અને મૂળરાજના વખતથી તે લગભગ છેવટ સુધી પાટણના રાજાઓ સેરઠના રાજાઓ સાથે લડ્યા કર્યા છે. પ્ર. ચિ. અગીઆર વખત કહે છે તે આંકડો સાચો માનવાની જરૂર નથી. પૃથ્વીરાજે મ્લેચ્છ રાજા (શાહબુદ્દીન) ને એકવીશ ૪ જૂનાગઢના રાજાઓ હાલમાં યાદવ કહેવાય છે, માટે તેઓને યાદવ જ કહે છે. પણ પ્ર-ચં, તથા દ્વયાશ્રય તેને આભીર કહે છે, છેક મહાભારતના કાળથી યાદને ગાળ દેવી છે ત્યારે આભીર-ગોવાળ કહે છે. આ વિષે વધારે વિવેચન માટે જુઓ “યાદવોનું કુળ” નામે મારે નડિઆદની સાહિત્ય પરિષદમાં આપેલા નિબંધ Page #158 -------------------------------------------------------------------------- ________________ લેજ અને ભીમના પ્રબંધ ૧૩૭ વાર હરાવેલો એમ પ્ર. ચિં. કહે છે, ખરી વાત એક વખત હરાવ્યો હતે એમ છે. (૨) સોરઠના રાણાનું નામ શું હતું ? પ્ર. ચિ. માં નવઘણું લખ્યું છે, પણ તે નવઘણની રાણીના મોઢામાં મુકેલાં વચનમાં અંગાર અને નવઘણુ બેય નામ મળે છે. ભાટની દંતકથા આ ગોટાળાનો ખુલાસો નવઘણ અને ખેંગારને પિતા પુત્ર માનીને તથા સિદ્ધરાજે નવઘણને પહેલાં હરાવ્યો, પછી એનું વેર લેવા પગારે પાટણને પૂર્વ ભણીને દરવાજે તેડી પાડ; પછી સિદ્ધરાજ સાથે જેનું લગ્ન નક્કી થયેલું તે રાણકનું ખેંગારે હરણ કર્યું, પરિણામે સિદ્ધરાજે સેરઠ ઉપર ચડાઈ કરી અને ખેંગારના ભાણેજ દેશળ વીશળની મદદથી ખેંગારને મારી નાખ્યો અને રાણકદેવી વઢવાણ આગળ સતી થઈ. એ રીતે વાર્તા ગોઠવીને કરે છે (જુઓ રાસમાળા ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૦ થી ૨૦૫) રાસમાળાના કર્તા તથા તેને અનુસરીને શ્રી. ક. મા. મુનશી ગુજરાતના નાથમાં એ ક્રમમાં પ્રસંગે વર્ણવે છે. પણ પ્ર. ચિ. માંથી નવઘણ અને ખેંગાર બેય સાથે યુદ્ધ થયાને અર્થ કઈ રીતે નીકળતું નથી. બીજું પ્ર. ચિં. થી પ્રાચીનતર કીતિકૌમુદી ( સ. ૨ શ્લે-૨૫) રેવંતગિરિ રાસ (કડવું. ૧ શ્લે. ૮) અને પ્ર. ચિ.ના સમકાલિન પ્રભાવક ચરિતમાંથી પણ સોરઠના રાજાને સિદ્ધરાજે બે વખત હરાવ્યાને અર્થ નીકળતા નથી અને સોરઠના રાજાનું નામ એ ગ્રંથમાં ખેંગાર આપ્યું છે. ત્યારે સાચું શું ? વધારે પુરાવાઓ સિદ્ધરાજથી હારનાર રાજાનું પિંગાર નામ હેવાનું કહે છે. પણ પ્રભાવક ચરિતમાં એક સ્થળે ખેંગારને સિદ્ધરાજે માર્યો (હે. સ. પ્ર. લે. ૪૬૩) એમ કહેલું છે અને બીજે સ્થળે સિદ્ધરાજને કનેડનાર તથા કુમારપાલ રાજાના વખત સુધી જીવતા સેરઠના રાજાનું નામ નવઘણ લખેલું છે ( એજન . ૪૩૦ ) પ્ર. ચિં. ના દુહામાં તથા પ્ર. ચ. માં આ રીતે નવઘણ અને ખેંગાર બેય નામે મળે છે તેને એક ખુલાસો એ થાય કે સોરઠના એ ચૂડાસમા રાજાઓ બધા નવઘણ કહેવાતા હોય, અથવા ભાટ કહે છે તેમ ખેંગારના પિતા તથા પુત્રનું નામ નવઘણ હોય. (જુઓ ભાટોના ચોપડાઓ ઉપરથી તારિખ. ઈ. સેરઠમાં તથા તે ઉપરથી કાઠીઆવાડ ગેઝીટીઅરમાં ઉતારેલી ચૂડાસમાઓની વંશાવળી પૃ. ૪૯૩–૪૯૪). સિદ્ધરાજ જયસિંહના એંતહાસિક વૃત્તાન્તના છેલ્લા લેખક શ્રી. ગૌ. હી. ઓઝા પણ રાસમાળાને અનુસરી નવઘણ અને ખંગાર બેય સાથે યુદ્ધ થયાનું માને છે. પણ ભાટની દંતકથાને એટલું બધું વજન આપવા જેવું ૧૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રબંધ ચિંતામણી કારણ હું તે નથી. એટલે સિદ્ધરાજે એક કરતાં વધારે વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી સેરઠના રાજા પગારને હરાવ્યો અને દેહદના લેખમાં કહ્યા પ્રમાણે કેદ કર્યો એમ માનું છું. માળવાના રાજાને કેદ કરીને પાટણ લઈ જવામાં આવ્યો હતો તેમ સેરઠના રાજાને પણ કદાચ લઈ જવામાં આવ્યો હોય એવો સંભવ છે. રાણકદેવીના કહેવાતા દુહાઓમાં પાટણના ઉલ્લેખો આવે છે તેનો ખુલાસો એ રીતે થઈ શકે છે. પાછળથી-કદાચ સિદ્ધરાજે છોડયા પછી ગમે તે કારણથી વઢવાણ આગળ સોરઠને રાજા મરી ગયા હોય અને તેની રાણી ત્યાં સતી થઈ હોય એમ સંભવે. પ્ર. ચિ. ના ટુંકા પ્રબંધમાંથી આટલું ઐતિહાસિક તથ્ય નીકળે એમ મને લાગે છે. દેશળ વિશળની લાંબી કથા તે કથા જ હશે પણ પ્ર. ચિ. માં કહેલું તેનું સંક્ષિપ્ત બીજ જોતાં કાંઈક કપટ થયું હોય એવો સંભવ છે. સેરઠના રાજાને તેના શહેર આગળ જ માર્યો એ પ્ર. ચિ. નું તથા ભાટો અને તૂરીઓની દંતકથાનું કથન તે સિદ્ધરાજના : દોહદના લેખથી વિરૂદ્ધ હેવાથી ખોટું જ માનવું પડશે. (આ વિષયની વિશેષ ચર્ચા માટે જુઓ શારદા ૧૯૩૧ જાનેવારી પૃ. ૯૫૩ “રાણક એક નહીં બે ?' ઉપર મારી ચર્ચા.). પરિશિષ્ટ સમાપ્ત. ૩૬ પછી મહં. જાના વંશના સજજન દંડાધિપતિને યોગ્ય જાણીને સેરઠનો કારભાર શ્રી સિદ્ધરાજે સેપો. તેણે મહારાજાને જણાવ્યા શિવાય ત્રણ વર્ષની આવક વાપરીને શ્રી ગિરનાર પર્વત ઉપર, શ્રી નેમીના* દેહદને વિ. સં. ૧૧૯૬ લેખ સ્પષ્ટ કહે છે કે श्री जयसिंहदेवोस्ति भूपो गूर्जरमंडले । येन काराग्रहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥ અર્થ-ગૂર્જરમંડળના રાજા શ્રી. જયસિંહદેવે સોરઠના તથા માળવાના રાજાને કેદખાનામાં નાખ્યા. ( ઈન્ડીઅન એન્ટીકરી ગ્રં. ૧૦. પૃ, ૧૫૯ ) ૬. વનરાજનો મહામાત્ય જમ્બ કે જામ્બ હોવાનું પ્ર-ચિં-માં જ વનરાજ પ્રબંધમાં આવી ગયું છે. આ સજજન તેને વંશજ હેવાની દંતકથા પ્ર-ચિં-ના વખતમાં પ્રચલિત હશે. ૬૧ દંડાધિપ કે દંપતિનો અર્થ કેટલાકે ફેજિદાર જે કર્યો છે, ટોનીએ Police Magistrate અર્થ કર્યો છે. રા. દી. એ ખંડણી ઉઘરાવનાર અથે કર્યો છે. ખરી રીતે ચક્રવતી સરકાર તરફના અધિકારી રેસીડેન્ટ જે અર્થ લાગે છે. આ અધિકારીઓ ઘણું સત્તાવાળા થઈ જતા એમ આ પ્રબંધથી તથા બીજા વિમલ પ્રબંધ વગેરેમાંના દાખલાઓથી લાગે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ભેજ અને ભીમના પ્રબંધે થનું લાકડાનું મંદિર કાઢી નાખી તેની જગ્યાએ નવું પથ્થરનું મંદિર કરાવ્યું. ચોથે વર્ષે ચાર સામતોને મોકલીને સજજન દંડાધિપતિને પાટણમાં તેડાવ્યો અને તેની પાસે રાજાએ ત્રણ વર્ષની આવકની માગણી કરી. ત્યારે તેણે તે (સોરઠ) દેશના વેપારીઓ પાસેથી તેટલું દ્રવ્ય લઈ રાજા આગળ મુક્યું અને “એ દ્રવ્ય અથવા ગિરનારના મંદિરનો જીર્ણોદ્ધારનું પુણ્ય બેમાંથી જે ઠીક પડે તે એક આપ લીએ ” એમ રાજાને કહ્યું. આ વચનથી તેની બુદ્ધિ કુશળતા જોઈને ખુશી થયેલા શ્રી સિદ્ધરાજે તીર્થોદ્ધારનું પુણ્યજ સ્વીકારી લીધું. અને તેણે (સજજને) તે દેશને અધિકાર ફરી પ્રાપ્ત કરીને બાર બાર એજનનાં શત્રુંજય તથા ગિરનાર બેય તીર્થોને કપડાંની ધજાઓ આપી. આ રૈવતકેદ્વાર પ્રબંધ પૂરો થયો.૧૨ ૩૭ પછી સોમેશ્વરની યાત્રામાંથી ફરી પાછા ફરતાં શ્રી સિદ્ધરાજે ૬ર આ રૈવતકેદ્દાર પ્રબંધ પ્રભાવક ચરિત ( હેસૂ, પ્રબંધ છે. ૩૨૭ થી ૩૭)માં તથા જિ. ગ. ના કુમારપાળ પ્રબંધમાં મળે છે. પણ કુ. પ્રબંધમાં કર્ણના જીવતાં સજજને જીર્ણોદ્ધાર કર્યો અને સર્જનના પુત્ર પરશુરામે પ્ર-ચિંદમાં સજજને આપ્યો છે તે જવાબ સિદ્ધરાજને આપે. એવું વર્ણન છે (પૃ. ૫). પ્ર-ચ–માં પ્ર-ચિં-ને મળતું જ વર્ણન છે પણ જયસિહ સોમનાથની યાત્રાએ જતાં ગિરનાર ગયા, ત્યારે સજજન પાસે ત્રણ વર્ષની આવકને ખુલાસે પુછયો અને તેણે ઉપર પ્રમાણે જવાબ આપ્યો એવું વર્ણન છે. પ્ર-ચ-માં વળી નવ વર્ષ પહેલાં સજનને અધિકારી નીમેલા અને તેણે ૨૭ લાખ કમ્મ ખર્યા હતા એટલું ઉમેર્યું છે. દયાશ્ર ચમાં આ પ્રસંગનું વર્ણન જ નથી પણ રેવંતગિરિ રાજુમાં દંડાધિપ સજજને ૧૪૮૫ માં જીર્ણોદ્ધાર કર્યો એમ સાલ પણ આપી છે. (ફારસચસીર પંજાલીય વરિ કડવું. ૧ લે. ૯. ) - ૬૩ મૂળમાં મૂય: શબ્દ છે. મૂવઃ એટલે ફરીવાર પણ એ શબ્દની મતલબ શું? સિદ્ધરાજે એક વખત સોમેશ્વરની યાત્રા કરી હતી. કદાચ પિતાની મા સાથે અને આ બીજી વાર કરી એમ સમજવું ? વળી માળવાને રાજા સિદ્ધરાજ ઉપર ચડી આવ્યું હતું તે પહેલી યાત્રા વખતે કે આ બીજી યાત્રા વખતે ? સિદ્ધરાજે પુત્રની ઈચ્છાથી સોમેશ્વરની યાત્રા કરી હતી એમ દ્વયાશ્રયમાં કહ્યું છે. (-૧૫) કુમારપાલના સમયના ચિતડના એક લેખમાં પણ પુચ્છાથી પગે ચાલીને જાત્રા કર્યાનું વર્ણન છે. (જુઓ રાજપૂતાનેકા ઇતિહાસ નં. ૧ પૃ. ૨૮ ટિ, ૩) પ્રભાવક ચરિત (હે. સૂ. પ્ર. ૩૦ અને આગળ)માં જયસિંહ સૂરિના (સ-૩, જિનમંડન ગણિન (પૃ. ૨૨) તથા ચારિત્ર સુંદરગણિના કુમારપાલના પ્રબંધોમાં આ યાત્રાની વાત છે. પ્ર–ચ-માં સિદ્ધરાજ સાથે હેમચંદ્ર હતા અને તેમણે અત્ર તત્ર સમ વગેરે શ્લોક બોલીને નમસ્કાર કર્યા વગેરે વર્ણન છે. (લે. ૩૪૫ થી ૩૪૮) પ્ર-ચિં–માં કુમારપાલ સાથે હેમચંદ્ર સામેશ્વરની યાત્રાએ ગયા ત્યારે ઉપલો કે તેણે કહ્યો એમ વર્ણન છે. સિદ્ધરાજ સાથે હેમચંદ્ર હોવાનું તે જયસિંહ સૂરિ વગેરેએ પણ કહ્યું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ १४० - પ્રબંધ ચિંતામણી ગિરનારની તળેટીમાં રહેવાનું રાખીને ત્યારે જ તે (સજજને કરાવેલું નેમીનાથનું ) મંદિર જેવાની ઇચ્છા કરી, પણ અદેખાઈ અને ગર્વથી ભરેલા બ્રાહ્મણોએ “આ (ગિરનાર) પર્વત જલાધારી સાથે શિવલિંગના આકારનો છે, માટે એને પગ અડાડવો ગ્ય નથી. ” વગેરે બનાવટી વચને કહીને સિદ્ધરાજને રોક્યા. એટલે તેણે ગિરનાર ઉપર પૂજા મેલીને જાતે શત્રુંજય મહાતીર્થ પાસે લશ્કરને પડાવ નાખે. ત્યાં પહેલાં કહેલા, પિતાની જાત દેખાડી આપનારા, નિર્દયે (બ્રાહ્મણે ) એ હાથમાં તરવાર લઈને આડા ફરી રાજાને રોક્યો. એટલે સિદ્ધરાજે રાત પડતાં કાપડીને વેષ હેરી બે પાસ ગંગાજળ ભરેલાં વાસણવાળી કાવડ ખભા ઉપર મુકી તેઓની વચ્ચે થઈને, ઓળખાયા વગર જ, પર્વત ઉપર ચડી, ગંગાજળથી શ્રી યુગાદિ દેવને હરાવી, પર્વતની નજીક આવેલાં બાર ગામો શ્રી દેવની પૂજા માટે આપ્યાં. તીર્થના દર્શનથી આંખો જાણે ઉઘડી ન ગઇ હેય, અમૃતથી જાણે હાયા ન હોય એવો તેણે અનુભવ કર્યો. “આ પર્વતમાં વિંધ્યાચળ જેવી સલકી ( એક જાતનું ખડ ) વાળી નદીઓ છે માટે આને જ હું વિંધ્યાચળ કરીશ” એવો વિચાર જેની પ્રતિજ્ઞા નિષ્ફળ નથી જતી એવા રાજાને આવ્યો પણ હાથીઓનાં ટોળાં પૂરાં પાડવાને વિચાર આવતાં, મન ભાંગી પડયું, અને તીર્થનો નાશ કરે એવો વિચાર કરવા માટે પિતાને પાપી ગણીને શ્રી દેવના ચરણ પાસે રાજલોકના દેખતાં સિદ્ધરાજે “મને ધિક્કાર છે !' એ રીતે પિતાની નિન્દા કરી અને આનંદ સાથે પર્વત ઉપરથી ઉતરી ગયા. ૨૪ ૩૮. હવે શ્રીદેવસૂરિનું ચરિત્ર કહીએ છીએ. એ વખતમાં કુમુદચન્દ્ર નામના દિગંબર તે તે દેશમાં ૮૪ પ્રકારના વાદથી વાદીઓને જીતીને પછી ગુર્જર દેશને જીતવા માટે કર્ણાટકથી કર્ણાવતીમાં આવ્યા. ત્યાં ભટ્ટારક શ્રીદેવસૂરિ ચાતુર્માસ ગાળવા રહ્યા હતા. અને શ્રી અરિષ્ટનેમિ મંદિરમાં ધર્મશાસ્ત્રના વ્યાખ્યાન પ્રસંગે એમના વચનની અપૂર્વ ખુબી જઈને શ્રી. કમદચંદ્રના પંડિતોએ એ વાત તેને કરી એટલે તેણે તેના અપાશરા(ઉપાશ્રય)માં ખડ સાથે પાણી નંખાવ્યું. પણ ખંડનમાં તથા તર્ક - ૬૪ સિદ્ધરાજે શત્રુ જયના યુગાદિ દેવને પૂછને બારગામ તેની પૂજા માટે આપ્યાં હતાં એમ પ્ર. ચ. ( હે. સૂ પ્ર. . ૩૨૪, ૩૨૫ ) માં જયસિંહસૂરિના ગ્રંથ ( સ. ૩ લો. ૨૭ ) માં તથા જિનમંડન ગણિના ગ્રંથ ( પૃ. ૫) માં પણ લખ્યું છે. ૬૫ ખડ સાથે પાણી નાખવું એ વાદવિવાદ માટે આહવાન કરવાની રીત હોય એમ લાગે છે, આગળ પણ પ્ર. ચિ, માં એ પ્રયોગ આવે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ભેજ અને ભીમના પ્રબંધ વગેરે પ્રમાણમાં જાતે પ્રવીણ પંડિત હોવા છતાં તે મહર્ષિ (દેવસૂરિ)એ, જાણે એ વાત સાંભળી જ ન હોય એમ તેની દરકાર ન કરી એટલે શ્રી દેવાચાર્યની બહેન જે સાધ્વી હતી તેને પિતાનાં માણસો મારફત પાણી ભરાવી, તથા નાચ વગેરે અનેક કષ્ટ આપી હેરાન કરી. એટલે તે નોકરોને ખસેડી, એ અતિ અપમાન માટે (નોકરને દેવસૂરિએ ખસેડયા એ માટે) વઢવા મંડેલા કુમુદચન્દ્રને રોકીને શ્રી દેવાચાર્યે કહ્યું કે “વાદવિદ્યાના વિદ માટે તમારે પાટણ જાવું. ત્યાં રાજસભામાં તમારી સાથે હું વાદવિવાદ કરીશ.” આ સાંભળીને પિતાને કૃતકૃત્ય માનતા તે દિગબર મુનિ શ્રી પાટણના પાદરમાં ગયા. ત્યારે શ્રીસિદ્ધરાજે પિતાની માતાના પિતાના ગુરૂ ગણીને તેનું સામૈયું કરી સત્કાર કર્યો, તથા ઉતારે આપો. પછી શ્રીસિદ્ધરાજે એની સામે વાદ કરી શકે એવી કુશળતા કેનામાં છે એ શ્રીહેમાચાર્યને પૂછયું. ત્યારે એમણે “ચાર વિદ્યામાં પરમ પ્રવીણતા ધરાવતા કર્ણાવતીમાં રહેલા દેવાચાર્ય જૈનમુનિએરૂપી હાથીઓના ટોળાના નાયક જેવા, રાજસભાને શોભાવનાર, વાદવિદ્યા જાણનાર તથા વાદીરૂપી હાથીઓના સિંહ જેવા છે” એમ કહ્યું. એટલે તેમને તેડાવવા માટે રાજાએ વિનંતિપત્ર મેકલ્યું અને એ સાથે જ (પાટણના) શ્રી સંઘનું લખાણ પણ ગયું, એટલે શ્રીદેવસૂરિ પાટણ આવ્યા. અને રાજાના આગ્રહથી એમણે વાગેવતાની આરાધના કરી. અને તે દેવતાના “વાદીઓ માટે વેતાલ જેવા ભયંકર શ્રીશાન્તિસૂરિએ રચેલ ઉત્તરાધ્યયન બહવૃત્તિમાં દિગંબર સાથેના વાદસ્થળે ૮૪ વિકલ્પને જે ઉપન્યાસ છે તેને તમે વિસ્તાર કરશે એટલે દિગંબરના મોટાને તાળું દેવાઈ જાશે.” એવા આદેશ પછી કુમુદચન્દ્ર કયા શાસ્ત્રમાં ખાસ કુશળ છે એ જાણવા માટે ગુપ્તવૃત્તિથી પંડિતને મોકલ્યા હતા. તેમને તેણે કહ્યું કે – (૨૮) હે ભૂદેવ, તમે કહે શું કરું? કહે તે એકદમ લંકા ૬૬ અહીં ચાર વિદ્યાઓ એટલે ત્રયી, આશિકી, દંડ નીતિ અને વાર્તા એ અર્થ શાસ્ત્રોક્ત ચાર વિદ્યા હોવાનો સંભવ છે. ૬૭ શ્રી શાન્તિસૂરીને ઉત્તરાધ્યયન સૂવ બહદ્ વૃત્તિ નામના ગ્રંથમાં આ દિગબર સામેનો ઉપન્યાસ મળે છે. ૬૮ આ લોક અને તેના પ્રસંગની વાક્યરચના જરા અસ્પષ્ટ છે. ટોનીએ કલાકના પહેલા શબ્દ દેવનો અર્થ “રાજા' કરીને આ શ્લોક રાજાને કહેવા ગયે છે, જ્યારે રા. દી. શાસ્ત્રીએ “પંડિતેને મોકલ્યા ” એની સાથે સંબંધ જોડીને દેવ એટલે “ભૂદેવ -પંડિત એ અર્થ કર્યો છે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રબંધ ચિંતામણી અહીંજ લઈ આવું, કહે તે જખ્ખદીપને અહીંથી ઉપાડી જાઉં; અથવા સમુદ્રને શેકી લઉં, અથવા સહેલાઈથી કૈલાસ પર્વતનાં શિખરના મોટા મેટા પથરાઓ ઉખેડી, એને સમુદ્રમાં નાખી એના ક્ષોભથી જેનાં પાણીમાં ભરતી આવી છે એવા સમુદ્રને પાળ બાંધી દઉં. આ જવાબ સાંભળીને એ સિદ્ધાન્તમાં ઓછા કુશળ છે એમ માનીને શ્રીદેવાચાર્ય અને હેમચંદ્ર ખુશી થયા.૯ પછી દેવસૂરિના રત્નપ્રભ નામના મુખ્ય શિષ્ય રાત પડતાં ગુપ્ત વેષમાં કુમુદચંદ્રના તંબુમાં ગયા, અને તેણે “તમે કોણ છો?” એમ પૂછયું એટલે “હું દેવ છું” એમ જવાબ આપ્યો. “દેવ કેણુ?” “હું; હું કોણ?” “તમે;” “તમે કોણ?” “કુતરે;” “કુતરો કોણ?” “તમે;” આ રીતે કેણ, હું, તમે એ શબ્દોને એ (દિગંબર અને રત્નપ્રભ) બેના સવાલજવાબરૂપ ફરતા ચગડોળમાં ચડાવી પિતાને દેવરૂપ અને દિગંબરને કુતરારૂપ ઠરાવી જેમ આવ્યા હતા તેમ ગયા. આ રીતે તેણે ચક્રદોષ ઉત્પન્ન કરવાથી, ખેદરૂપ ચંડાળને પિતાને સ્પર્શ થતાં નીચેનું કાવ્ય કુમુદચન્દ્ર – (૨૯) અરે શ્વેતાંબર, મોટા આડંબરવાળાં વચનો બેલીબેલીને ભેળાં માણસને સંસારરૂપી અતિ વિકટ અને ઉંડા ખાડામાં કેમ નાખે છે? પણ તમને જે તત્વ શું છે એ જાણવાની લગીરે ઇચ્છા હોય તે ખરેખર કુમુદચન્દ્રના ચરણયુગલનું રાતદિવસ ધ્યાન કરો. તે (વેતાંબર)ને યોગ્ય બનાવીને કેઈ સાથે શ્રી દેવસૂરિને મોકલ્યું. પછી શ્રી દેવસૂરિના ચરણના સેવક ( શિષ્ય ) અને બુદ્ધિવૈભવમાં ચાણક્યને હટાવી દીએ એવા પંડિત માણિકયેઃ (૩૦) અરે કેણ સિંહની ડેક ઉપરની કેશવાળીને પગ અડાડે છે ? અથવા કેણ તીખી ધારવાળી ભાલાની અણીથી પિતાની આંખ ખંજવાળવા ઈચ્છે છે? અથવા કેણમેટા સર્પરાજના માથા ઉપરને મણિ લઈ પિતાની શોભા વધારવા તૈયાર થાય છે? અથવા (એના જેવું જ) પૂજ્ય વેતાંબર શાસનની આ નિન્દાનું કામ કોણ કરે છે? ૬૯ અહીં એક હસ્તપ્રતમાં નીચેની મતલબનો ઉમેરે છે (જૂઓ મૂળ પૃ. ૧૦૭ ટિ.) વાહડનામના એક જૈન ગૃહસ્થ શ્રી દેવસૂરિને કહ્યું કે “દિગંબરે ગાગિલ વગેરે રાજ્યના મત્રી મંડળને પુરૂષોને પૈસા આપીને પિતાના પક્ષમાં લીધા છે. જે તમે ન આજ્ઞા આ (ાબ આપે કે “જે વિદ્યાના પ્રસાદથી જય નહિ મળે તે આ ખટપટથી શું થવાનું ?” . . 5. મ એમ કર ૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૪૩ અને રત્નાકર પંડિતે – (૩૧) નગ્ન ( દિગંબર) સ્ત્રીઓની મુક્તિની ના પાડે છે, એ વાત તે ઉઘાડી છે. પછી નકામી કર્કશ તર્કની રમત શા માટે કરવી ? તમારી આ ઈછા અનર્થનું મૂળ છે.૭૦ આ પ્રમાણેના બે શ્લેકે મશ્કરી સાથે કુમુદચન્દ્ર તરફ મોકલી આપ્યા. હવે શ્રી મયણલ્લદેવીને કુમુદચન્દ્ર તરફ પક્ષપાત હતો તેથી તેઓ હમેશાં પોતાની પાસે આવેલા સભ્યોને, કુમુદચન્દ્રને જય થાય એ માટે આગ્રહ કર્યા કરે છે એમ સાંભળીને, શ્રી હેમચન્ટે તેઓ (દિગંબર) પાસે કહેવરાવ્યું કે વાદ વખતે દિગંબરો સ્ત્રીઓએ કરેલું પુણ્ય નકામું જાય છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરશે અને કવેતાંબરો સ્ત્રીઓએ કરેલું પુણ્ય સફળ થાય છે એમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે. આ ઉપરથી વ્યવહારથી બહિર્મુખ એવા દિગંબર તરફને પક્ષપાત રાણીએ છોડી દીધું. હવે પોતપેતાને મત પહેલેથી લખી આપવા માટે કુમુદચંદ્ર પાલખીમાં બેસીને અને રત્નપ્રભ ચાલતા અક્ષપટલમાં ગયા. અને તેના અધિકારીઓ પાસે (૩૨) કેવલપદને પામેલો આહાર નથી કરતે, વસ્ત્રોવાળાને નિર્વાણ નથી મળતું, સ્ત્રીઓને (કૈવલ્યની) સિદ્ધિ નથી થતી એ કુમુદચન્દ્રનો મત છે. એ રીતે કુમુદચન્દ્ર પિતાને સિદ્ધાંત લખાવ્યું. હવે વેતાંબરોનો જવાબ નીચે પ્રમાણે છે – (૩૩) કેવલપદને પામેલો પણ આહાર કરે, વસ્ત્રધારણ કરનારને પણ મેક્ષ થાય, અને સ્ત્રીને પણ મોક્ષ થાય; એ દેવસૂરિને મત છે. - ૭૦ રા. દી. શાસ્ત્રીએ બતાવ્યું છે તેમ આ શ્લોકમાંથી બીજો અર્થ એવો નીકળે છે કે-નાગાં માણસે સ્ત્રીઓને રેકે પોતાની પાસેથી છુટી ન કરે એનું કારણું ઉઘાડું છે. આમાં દિગબરને ઉઘાડે ઉપહાસ છે. અને ગ્રન્થકર્તાએ મશ્કરી સાથે” શબ્દમાં સ્વમુખે એ કહ્યું જ છે. ૭૧ અક્ષપટલ–આ શબ્દ જૂના ઉત્કીર્ણ લેખમાં તથા હર્ષ ચરિત જેવા ગ્રન્થોમાં મળે છે. હર્ષચરિતનું અંગ્રેજી ભાષાંતર કરનાર કેવેલ અને થોમસે અક્ષપટલને અર્થ લેખ-document કર્યો છે, પણ એની અવીલીઅમ્સ “ લેખેને રાખવાનું સ્થાન' depository of legal documents એવો અર્થ આપ્યો છે. રા. દી. શાસ્ત્રી “ અદાલતની કચેરી” અર્થ કરે છે. આ તેના કેષમાં પણ એ અર્થ છે. રાજ્યના દક્તિરિ archive અક્ષપટલિક કહેવાતાં એમ બુલ્હર ઉકીર્ણ લેખો ઉપરથી કહે છે. ટૂંકામાં રાજ્ય તરફનાં લખાણ-દા. ત. દાનપત્રો, જ્યાં લખાય અને સચવાય તે અક્ષપટલ અને તેની વ્યવસ્થા કરનાર અક્ષપટલિક રાજ્યના મંત્રી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રબંધ ચિંતામણી આ પ્રમાણે ભાષામાં (પક્ષ અને પ્રતિપક્ષના મતે) ઉત્તર લખાયા પછી વાદ માટે નક્કી થયેલા દિવસે અને સ્થળે શ્રી સિદ્ધરાજ તથા છ૭૩ દર્શને જાણનારા સભ્ય સભામાં આવ્યા પછી જેની આગળ જય કે(ડિડિમ) વાગે છે, ઉપર વેત છત્ર ધર્યું છે, પિતે પાલખીમાં બેઠા છે અને આગળ વાંસને છેડે પત્રો (જય પત્રો)ને દાબડે લટકે છે, એવા ઠાઠથી કુમુદચન્દ્રવાદી સિદ્ધરાજની સભામાં આવ્યો. અને રાજાએ માનથી આપેલા સિહાસન ઉપર બેઠા. ત્યારે શ્રીદેવસૂરિએ શ્રીહેમચન્દ્ર મુનિ સાથે સભાના એકજ સિંહાસનને શોભાવ્યું. પછી જાતે મોટી ઉમ્મરના એવા " કુમુદચન્દ્રવાદીએ હમણાંજ જેણે શૈશવ અવસ્થા પુરી કરી છે એવા શ્રી હેમચન્દ્રને “તમે છાશ પીધી?” (ત તi ) એમ પૂછ્યું ત્યારે શ્રી હેમચંદ્ર (લત શબ્દને અર્થ પીળું કરીને) “ઘડપણથી જેની બુદ્ધિ ચંચળ થઈ ગઈ છે એવા એ ડોસા આવું ખોટું શું બોલે છે ! છાશ તે પેળી હોય છે, પીળી તો હળદર હેય.” આ રીતે એને તિરસ્કાર કર્યો. પછી કુમુદચંદ્ર “ તમારા બેમાં કેણ વાદી છે?” એમ પૂછતાં, શ્રી દેવસૂરિએ “આ હેમચંદ્ર તમારો પ્રતિવાદી છે” એમ આ વાતનું નિરાકરણ થઈ જાય માટે જવાબ આપ્યો. એટલે કુમુદચન્ટે કહ્યું કે “આ બાળક સાથે મારો વૃદ્ધને વાદ કેમ ઘટે?” તેનું આ વચન સાંભળીને હેમચંદ્રે કહ્યું કે “હું જ માટે છું અને તમે કેડ ઉપર દોરો અને કપડું-લંગોટી પણ નથી વીંટતા માટે બાળક છે.” આ પ્રમાણેની તેઓની વિતંડાને રાજાએ અટકાવી. એટલે નીચે પ્રમાણે પરસ્પર કરાર થયે કે–જે વેતાંબર હારે તો તેઓએ દિગંબરપણું સ્વીકારવું, અને દિગંબરે હારે તે તેઓએ દેશ છોડી દે. આ પ્રમાણે નિર્ણય થઈને કરાર થયા પછી સ્વદેશને કલંક લાગવાથી હીતા, દેશને મહિમા વધે એવો પ્રયત્ન કરતા અને પિતાના કહેવા અનુવાદ કરીને પ્રતિવાદી લાભ લઇ જાય એમ ન થવા દેવા માગતા શ્રીદેવાચાર્યે કુમુદચન્દ્રને કહ્યું કે મંડળમાં એક ગણાતા. શૈ. હી. ઓઝા અક્ષપટવાધીશ એટલે આવક ખર્ચના હિસાબ રાખનાર, એમ કહે છે. (રાજપૂતાનેકા ઈતિહાસ નં.૧ પૃ. ૪૦૬ ટિ. ૩) ૭ છ દર્શને અર્થ બ્રાહ્મણ ધર્મનાં છ આસ્તિક દર્શને હોય તે (૧) ન્યાય (૨) વૈશેષિક (૩) સાંખ્ય (૪) વેગ (૫) પૂર્વ મીમાંસા (૬) અને ઉત્તરમીમાંસા એ પ્રમાણે છ ગણાય છે પણ જૈન સંપ્રદાયમાં હરિભદ્રના વદર્શન સમુચ્ચયમાં આપેલ (૧) બ્રાદ્ધ, (૨) ન્યાય (3) સાંખ્ય (૪) જૈન (૫) વૈશેષિક (૬) અને જૈમિનીય (પૂર્વ મીમાંસા ) હવાને વધારે સંભવ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૪૫ પહેલાં તમે તમારે પક્ષ માંડે.” ત્યારે કુમુદચન્દ્ર રાજાને આશીર્વાદને નીચેનો શ્લોક કહ્યો – (૩૪) જે આકાશની મહત્તા આગળ સૂર્ય આગીઆના પ્રકાશ જેવો લાગે છે, ચંદ્ર કરેળીઆના ઘર ઉપર ઘેળો ડાઘ હોય એ લાગે છે અને પર્વતો મસલાં જેવા જણાય છે, તે આકાશનું, આ પ્રમાણે નું વર્ણન કરતાં, હે રાજન, તમારા યશનું સ્મરણ થયું, એટલે તે તે આકાશ ભમરા જેવું લાગવા માંડયું અને (એથી મોટી બીજી વસ્તુ ન દેખાવાથી) વાણી બંધ થઈ ગઈ. આ શ્લેકમાં “વાણી બંધ થઈ ગઈ” (વાવર્તતો મુદ્રિતાઃ ) એ અપશુકનના શબ્દો (હારવાથી વાણી બંધ થઈ જવાના ભાવિ સૂચક) પિતાને હાથે પિતાને બાંધી લેવા જેવા લાગવાથી સભ્યોને આનંદ થયો. પછી દેવાચાર્ય રાજાને નીચેને આશીર્વાદ આપે – (૩૫) જે જિનશાસન સ્ત્રીઓને નિર્વાણનું પદ આપી શકે છે, જે શ્વેતાંબરની વધતી જતી કીર્તિથી મનહર લાગે છે, જેમાં નય માર્ગના સપ્ત ભંગી વિસ્તારની ખુબી ભરેલી છે અને જેમાં સામા પક્ષના ગર્વને જીતી લેનારા કેવળ જ્ઞાનીને પણ આહાર કરવાનું કહ્યું છે; તે જિનશાસન અને હે ચૌલુક્ય રાજા, (રાજ્ય પક્ષને બીજો અર્થ -જે રાજ્યમાં શત્રુઓને સુખનું ઠેકાણું નથી તથા વેત વસ્ત્ર જેવી કીર્તિના ફેલાવાથી જે મનહર લાગે છે અને જેમાં હમેશાં શત્રુઓના ગર્વને જીતી લે એવા બળવાન કોણ નથી ? (માણસો તો છે જ પણ હાથીઓયે છે.) તે રાય લાંબે વખત છો.૭૪ પછી વાદી કુમુદચંદ્ર કેવલ જ્ઞાનીનો આહાર, સ્ત્રીઓને નિર્વાણ, અને જન સાધુઓએ) વસ્ત્રો ન પહેરવાં જોઈએ એ ત્રણ મુદ્દાઓ વાળે પિતાને પક્ષ પારેવાં જેવી (ધીમી ધીમી) અને વચ્ચે તુટતી વાણીમાં શરૂ કર્યો, એ જોઇને સભ્યોએ બહારથી વખાણ કર્યા તથા ઉત્સાહ આ પણ અંદરથી તેની હાંસી કરી. કુમુદચઢે થોડે સુધી પિતાનો પક્ષ માંડયા પછી હવે તમે બોલો એમ દેવાચાર્યને કહ્યું. અને તેણે પ્રલયકાળના પ્રચંડ વાયુના બળથી ક્ષોભ પામેલા સમુદ્રના ઉછળતા તરંગે જેવી ગર્જના ' જ આ કના શબ્દોના બે અર્થ કરીને તથા શબ્દોને તોડીને દાખલા તરીકે ત્રીજી પંક્તિમાં વૃદ્ધિનો અને છે તો એ રીતે તથા સરાન્તિનો અને જવા શનિ નો એ રીતે બે અર્થ કરેલા છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રમષ ચિ'તામણી કરતી વાણીમાં બૃહદુત્તરાધ્યયન વૃત્તિના ચેારાશી વિકલ્પ જાળને ઉપન્યાસ જ્યાં શરૂ કર્યાં, ત્યાં તે સૂર્યને પ્રકાશ ફેલાવા માંડતાં જેમ પાયણી કરમાઈ જાય તેમ કરમાઇ ગયેલા અને સંભ્રમથી જેનું ચિત્ત ભમી ગયું છે એવા કુમુદચન્દ્રે તેનાં વચનેાને અર્થ ન પકડી શકવાથી ફરી વાર એજ વસ્તુ કહેવા માટે માગણી કરી. સિદ્ધરાજના સભ્યાએ ( એ માગણી કમુલ કરવાની ) જો કે ના પાડી છતાં અસંખ્ય વિષયે ની લહરીઓથી તેને પ્રમાણ સમુદ્રમાં ડુબાડી દેવા માટે શ્રી દેવાચાર્યે આરંભ કર્યાં પણ ખેલતાં ખેલતાં સેાળમે દિવસે દેવાચાર્યનું ગળું એકાએક રૂંધાઇ ગયું. ત્યારે કુરૂકુલા દેવીની કૃપાથી જેને અપૂર્વ વરાન મળેલ છે એવા શ્રી યશાભદ્રસૂરિ વગેરે માંત્રિકાએ શ્રી દિગંબરના કામણથી શ્રી દેવસૂરિના ગળામાં બેઠેલા વાળના દડા એક ક્ષણમાં ગળામાંથી પાડી નાખ્યા. આ વિચિત્ર વસ્તુ જોતે ચતુર માણસાએ શ્રી યશાભદ્ર સૂરિનાં વખાણુ કરવા માંડયાં અને કુમુદચન્દ્રની નિંદા કરવા માંડી. પરિણામે યશાભદ્રસૂરિ આનંદ પામ્યા અને કુમુદચન્દ્ર ખિન્ન થયા. પછી શ્રી દેવસૂરિના ઉપન્યાસમાં કાટાકાટિ શબ્દ ખેલાતાં, કુમુચન્દ્રે એ શબ્દની વ્યુત્પત્તિ પૂછી એટલે જેને આઠે વ્યાકરણા કસ્થ છે એવાપ કાકલ પંડિતે શાકટાયન વ્યાકરણમાં કહેલ ટાપટીપ સૂત્રથી સિદ્ધ થયેલા તરીકે કાટાકાટ, કાટીક્રાટ, અને કાટિકાટિ એ ત્રણ શબ્દોના નિર્ણય કહ્યો. પછી શરૂઆતમાં ‘ તેથી વાણી બંધ થઇ ગઈ ' એ રીતે પેતેજ કહેલું હોવાથી, પેાતાના જ અપશુકનીયાળ શબ્દના પ્રભાવથી એ વખતે જેનું મેઢું બંધ થઇ ગયું છે. એવા કુમુચન્દ્ર પાતે જ “ શ્રી દેવાચાર્યે મતે જીત્યા છે” એમ કહ્યું અને શ્રી સિદ્ધરાજે દ્વારેલાએના ધેારણને અનુસરી તેને પાછલે ખારણેથી મ્હાર કાઢયા. અને હારી જવાના ખેદની અસરથી વિસ્ફોટક રાગ થને તે મરણ પામ્યા. ૩૯ પછી હર્ષથી જેનું મન પ્રશુલ થઈ ગયું છે એવા શ્રી સિદ્ધરાજે શ્રી દેવાચાર્યની મહત્તાને જાહેર રીતે માન આપવાની ઇચ્છા કરી અને ૭૫ કાકલ પંડિત જાતે કાયસ્થ હતા, અને આચાર્ય હેમચન્દ્રે પેાતાના વ્યાકરણના તેને અધ્યાપક નીમ્યા હતા. દરેક જ્ઞાન પંચમીએ એ પેાતાના વિદ્યાથી આની પરીક્ષા લેવરાવતા; રાન્ત પરીક્ષામાં પાસ થનારને કાંકણા આપતા; સિદ્ધહેમ જે પૂરૂ' ભણી રહે તેને રાજા તરફથી દૃકૂલ, સ્વર્ણાલંકાર, પાલખી અને છત્ર મળતાં એમ પ્રભાવક ચિતમાં કહ્યું છે. ( સૂ. પ્ર. પૃ. ૩૦૩ ) Page #168 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધો ૧૪૭ જેના માથા ઉપર ચાર વેત છત્રો ધરેલાં છે, અનેક સેવકે જેને ચામર કરે છે, આગળ જોડી શંખ ફુકાય છે, વળી ત્રાંસાં નગારાંના અવાજથી તથા ઉત્તમ પ્રકારની તૂરીઓના અવાજથી જેમાં આકાશનું પેટાળ તથા દિશાઓ ગાજી રહે છે એવી સ્વારી કાઢી અને રાજા પિતે શ્રી દેવસૂરિના હાથને કે દઈને તેની સાથે ચાલ્યા. આ ઉત્સવમાં થાહડ નામના ઉપાસકે ત્રણ લાખ રૂપીઆ ખરચીને માગણોના સમૂહને સંતોષ પમાડયો. એ વખતે વાદીઓના ચક્રવતીના પગ પૂજે ” વગેરે વગેરે સ્તુતિવાળુ અત્યંત આનંદને ઘ ફેલાવનાર મંગલ જ્યાં વારંવાર બેલાય છે ત્યાં થાય પિતે જ કરાવેલા મંદિરમાં શ્રી મહાવીરને નમસ્કાર કરાવીને શ્રી દેવાચાર્યને અપાશેરામાં પ્રવેશ કરાવ્યો. અને તેના પારિતોષિક તરીકે જે કે સૂરિની ઇચ્છા નહોતી તો પણ રાજાએ છાલા વગેરે બાર ગામનું તેમને દાન કર્યું. આ પ્રસંગ વિષે તેની પ્રશંસામાં નીચેનાં વચનો કહેવાય છે – (૩૬) વસ્ત્ર પ્રતિષ્ઠાના આચાર્ય શ્રી દેવસૂરિને નમસ્કાર છે. જેને માર્ગમાં “કેમ સુખી છે ?” એવા પ્રકને (અને તેના જવાબો)માં જાણે એની કૃપાનું ફલ દેખાય છે.૭૬ એ પ્રમાણે પ્રદ્યુમ્નાચાર્યે કહ્યું. (૩૭) સૂર્યના જેવા પ્રખર પ્રકાશવાળા દેવસૂરિએ જે કુમુદચંદ્રને ન જીત્યા હતા તે કઈ પણ વેતાંબર કેડ ઉપર કપડું કેમ રાખી શકત ? એ પ્રમાણે હેમાચાર્યે કહ્યું. (૩૮) દિગંબરએ કીર્તિ રૂપી કંથી મેળવીને પોતાની પ્રતિજ્ઞા ( નગ્ન રહેવાની) ના ભગનું પાપ વહેર્યું હતું. પણ એ કથાને ફાડી નાખીને દેવસૂરિએ દિગબરને પાછે નિર્મન્થ૭ ( નાગ ) બનાવી દીધો છે. એ પ્રમાણે શ્રી ઉદયપ્રભદેવે કહ્યું. (૩૯) હજુ સુધી લેખશાળા ( લખવાનું ઘર અને દેવેનું સ્થાન) ૭૬ કલેક ૩૬ માના બીજા પદને અર્થ કાંઈક સંદિગ્ધ છે. રા. દી. શાસ્ત્રીએ તે જેમ ઘણું કેના અર્થ નથી આપ્યા તેમ આ ૩૬ થી ૪૧ ના પણ નથી આપ્યા. ટેનીએ દેવાચાર્યની તબીઅત માટે પ્રશ્નો પૂછાતાં એને દેખાવ (ન) જ જાણે કે એની કૃપા કરી આપે છે એમ અર્થ કર્યો છે અને Corrigenda & Addendaમાં જેના વિચારેન) તેની માનસિક સ્પષ્ટતા (Mental clearness) ને જાણે બતાવે છે એમ સુધાર્યો છે, - ૭૭ આ નિર્ગસ્થ કે નિષ્ણન્ય શબ્દ મૂળ તે મહાવીર પ્રભુ માટે વપરાતે શબ્દ છે અહિં તિરસ્કારમાં વપરાય છે, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રબંધ ચિંતામણી ને ન છોડતા દેવેના ગુરૂ સાથે વાદ વિદ્યાવાળા આ દેવસૂરિની સમાનતા કેમ થાય ? એમ શ્રી મુનિદેવાચાર્યે કહ્યું. ૪૦ જેની પ્રતિભાની ગરમીથી નગ્ન ( દિગબરે ) કીર્તિયોગ રૂપી કપડાંને છેડી દીધું એટલે તેને, શરમથી જાણે, સરસ્વતીએ પણ છોડી દીધે તે દેવસૂરિ તમારા આનંદ માટે થાવ. (૪૧) દિગંબરને જીતવાથી જેણે બધા કેવલ જ્ઞાનીઓ માટે અન્ન સત્રની તથા તેઓને ખાવાની છુટની સ્થાપના કરી, જેના યુક્તિવાળા જવાબોથી સ્ત્રીઓના મોક્ષ માટે પગથી બંધાયાં અને જે તાંબર માર્ગની પ્રતિષ્ઠાના ગુરૂ થયા તે શ્રી દેવસૂરિ પ્રભુ દેવોના ગુરથી પણ વધારે અમેય મહિમાવાળા છે. આ છેલ્લા બે કે શ્રી મેરૂતુંગ સૂરિના છે. આ રીતે દેવસૂરિ પ્રબંધ પુરે થ.૭૮ ૭૮ દિગમ્બર કુમુદચન્દ્ર સાથે શ્રી દેવસૂરિના વાદને આ પ્રસંગ જેનોમાં બહુ લોકપ્રિય હશે એમ લાગે છે. કદાચ ગુજરાતમાં દિગંબરે ન રહેવાનું એક મુખ્ય કારણ એ વાદ પણ હોય. પ્રભાવક ચરિતાંતર્ગત દેવસૂરિ પ્રબંધમાં આ પ્રબંધ લગભગ આ પ્રમાણે છે. પણ આ બેય ગ્રન્થો કરતાં જૂનાકાળમાં યશશ્ચન્ટે આ પ્રસંગ ઉપર જ મુદ્રિત કુમુદચન્દ્ર નામનું નાટક લખ્યું છે. અને પ્રભાવક ચરિતમાં તથા પ-ચિ. માં એ નાટકમાંથી કેટલાક કે ઉતારવામાં આવ્યા છે. ( જુઓ મૂળની ટિપ્પણીઓ ) છતાં નાટકના વર્ણનમાં અને પ્ર-ચિં-ના વર્ણનમાં કેટલાક ફેર છે. દા. ત. પ્ર-ચિં-માં હેમચંદ્ર દેવસૂરિ સાથે હતા એમ કહ્યું છે, નાટકમાં નથી કહ્યું. છેવટ જેથીહડનો ઉલ્લેખ પ્ર-ચિં-કરે છે તે થાહડ તથા દેવસૂરિના શિષ્ય પં. માણિક્ય એ બેય નામે મુ-કુ, નાટકમાં મળે છે. પણ સાધારણ રીતે પ્ર. ચિં. કરતાં પ્ર. ચ. નાટકને વધારે અનુસરે છે. આ વાદ સં. ૧૧૮૧ માં થયો એમ પ્રભાવક ચરિત ( . ૧૯૩) માં કહ્યું છે. એ જોતાં પ્ર-ચિં. માં હેમચંદ્ર એ વખતે “કિંચિત્ વ્યતિક્રાન્તશૈશવ” હતા એમ જે કહ્યું છે તે બરાબર નથી લાગતું; કારણ કે પ્ર. ચ. પ્રમાણે હેમચન્દ્ર સં. ૧૧૪પ માં જન્મ્યા હોઈને વાદ વખતે ૩૬ વર્ષના હતા. આ દેવસૂરિની જન્માદિની સાલો પ્ર-ચ-માં નીચે પ્રમાણે આપી છે. જન્મ સં. ૧૧૪૩, દીક્ષા ૧૧૫૨, સૂરિપદ ૧૧૭૪ અને મરણ સં. ૧૨૨૬ ( જુએ . ૨૮૪, ૨૮૬) તપાગચ્છનીપટ્ટાવલીમાં પણ આ જ સાલો આપી છે, ( જુઓ જૈન ગુર્જર કવિઓ બીજે ભાગ ૫, ૭ ૧૪). Page #170 -------------------------------------------------------------------------- ________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૪૯ ૪૦ શ્રી પાટણ રહેવાસી અને જેને વંશ ઉચ્છિન્ન થઈ ગયા છે એવો આભડ નામનો વાણીઆનો દીકરો કંસારા (કાંસાની ધાતુનું કામ કરનાર ) ની દુકાને વાસણ ઘસવાનું કામ કરી પાંચ વિપક૭૯ મેળવી પિતાનું રોજનું ગુજરાન કરતો હતો, પણ બેય વખત શ્રી હેમસૂરિના ચર માં પરિક્રમણ કરવા જતો હતો. એ સ્વભાવે ચતુર હતો અને રત્ન પરીક્ષાને લગતા અગત્ય મત, બૌદ્ધ મત૮૦ વગેરે ગ્રન્થ ભર્યો હતો તથા રત્ન પરીક્ષક ઝવેરીઓ પાસે રહીને પોતે પણ રત્નની પરીક્ષા કરવામાં કુશળ થઈ ગયો હતો. એક વખત આ વાણીઆએ શ્રી હેમચન્દ્ર પાસે પરિગ્રહના નિયમો લેવાની ઈચ્છા કરી અને પિતાની પાસે ધન ન હોવાથી બહુ ઘેરું ધન પોતાની પાસે રાખવાનો નિયમ લેવા તૈયાર થયા ત્યાં સામુદ્રિક જાણનાર શ્રી હેમાચાર્યો આગળ જતાં તેનું સદ્દભાગ્ય ઉધડીને તેને વૈભવ મળવાનું છે એમ જાણીને તેની પાસે ત્રણ લાખ દ્રમ્પના પરિગ્રહનો નિયમ લેવરાવ્યો. આવો નિયમ લેવરાવનાર શ્રી હેમાચાર્ય સાથે સંતુષ્ટ થઈને સંબંધ રાખતા તે એક વખત કોઇ ગામ જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એક બકરીઓના ટોળાને જતું જોયું. આ ટોળાંમાંની એક બકરીની ડોકમાં એક પથરાનો કટકા બાંધેલ હતો. પણ જાતે રત્ન પરીક્ષક હોવાથી એ પથરે રત્નની જાતને છે એમ જોઇને તેના લોભથી તે બકરીને તેની કિંમત આપી તેણે ખરીદી લીધી. પછી મણિકાર ( રત્ન ઘસીને તેજસ્વી બનાવનાર) પાસે તેણે તે રત્નને ઘસાવી સિદ્ધરાજને મુકુટ બનાવવાના કાનમાં એક લાખ દ્રવ્ય લઇને રાજાને વેચી નાખ્યું. પછી આ મૂળ ધનથી તેણે વેપાર કરવા માંડ્યો, તેમાં એક વખત મજીઠની ગુણે બહારથી આવેલી તેણે ખરીદ કરી અને પછી આ દેવસૂરિ મુનિચન્દ્રના શિષ્ય હતા, તેમણે સં. ૧૨૦૪ માં ફલોધીમાં ચૈત્ય બંધાવ્યું અને આરાસણમાં નેમિનાથની પ્રતિષ્ઠા કરી. તેમણે સ્યાદ્વાદ રત્નાકર નામ પ્રમાણુ ગ્રંથ રચ્યો જેમાથી ચતુર્વિશતિ સૂરિ શાખા જન્મ પામી. એમ પટ્ટાવલીમાં કહેલું છે. ( જુઓ જન ગુર્જર કવિઓ બીજો ભાગ. પૃ. ૭૧૪ ) આ દેવસૂરિએ આ વાદ પહેલાં સપાદ લક્ષના અર્ણોરાજની સભામાં દિગંબર ગુણ ચન્દ્રને હરાવેલો એમ મુ. કુ. નાટકમાં કહ્યું છે. ૭૯ વિપક કે વીશેપક એ એક જાતના હલકા સીકાનું નામ છે. ૮૦ રત્ન પરીક્ષાને લગતા ગ્રન્થોનાં આ નામે છે. એમ. ડીનેટે બૈદ્ધભટ્ટ રન પરીક્ષા, અગસ્તિગત અને અગરતીયત રત્ન પરીક્ષા એ ગ્રંથ છપાવ્યા છે. ૮૧ જેમાં ગૃહસ્થ લેવાના જે નિયમો છે તેમાં આ પરિગ્રહ નિયમ પણ છે, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રબંધ ચિંતામણું વેચવા ટાણે જોયું તે વહાણવટીઓએ ચાંચીઆઓની બીકથી તે ગુણોમાં સંતાડી રાખેલ સોનાના લાટાટર જોયા, એટલે બધી ગુણેમાંથી તે લાટ કાઢી લીધા. આ પછી તે પાટણ શહેરનો મુખ્ય, સિદ્ધરાજનો માન્ય અને જિનશાસનને પ્રભાવક શ્રાવક ગણાવા લાગ્યો. અને તેણે દર વર્ષે જેમ આવે તેમ જૈન મુનિઓને અન્ન, વસ્ત્ર વગેરે આપવા માંડયું તથા તેણે ગુપ્ત રીતે નવાં ધર્મસ્થાન કરાવ્યાં અને સ્વદેશમાં જીર્ણ થઈ ગયેલાં ધર્મ સ્થાન ને જર્ણોદ્ધાર કર્યો, પણ તેમાં (પિતાની) પ્રશસ્તિ ન મુકાવી. (૪૨) વેલીથી વીંટાયેલાં ઝાડ પેઠે તથા માટીથી ઢંકાયેલાં બીજ પેઠે ગુપ્ત રીતે કરેલું પુણ્ય કાર્ય ઘણે ભાગે સેંકડો શાખામાં વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે સાહુ આભડ પ્રબંધ પુરો થયે.૮૩ ૪૧ એક વખત સંસાર સાગરને તરવાની ઇચ્છાથી શ્રી સિદ્ધરાજે સર્વ દેશના સર્વ દશનોના માણસોને દેવતત્વ, ધર્મતત્વ અને પાત્રતત્વ જાણવા માટે જુદું જુદું પૂછી જોયું તે દરેકે પિતાના મતની સ્તુતિ કરી અને પારકાના મતની નિન્દા કરી. આથી રાજાનું મન શંકાને ચકડોળે ચડયું અને તેણે હેમાચાર્યને બોલાવી પોતાની ગુંચ પૂછી. પણ હેમાચાર્યો ચૌદ વિદ્યા ૮૪ સ્થાનાં રહસ્યનો વિચાર કરીને નીચેને પૌરાણિક નિર્ણય કહેવા માં-પૂર્વે એક વેપારીએ પહેલાં પરણેલી પિતાની સ્ત્રીને તજી દઈને બધું પિતાની રાખેલીને આપી દીધું. આથી પહેલાં પરણેલી સ્ત્રી હમેશાં પતિને વશ કરવાનું કામણ જાણકારોને પુછયા કરતી. એક વખત કેઈ ગડ (બંગાળ) દેશના માણસે “તારા વરને તું દોરડાથી બાંધીને દેરે એવો કરી દઉં” એમ કહીને કાંઈક અચિત્ય શક્તિવાળું ઔષધ લઈ આવીને “આ ખાવામાં આપી દીજે એમ કહીને ચાલ્યો ગયો. અમુક દિવસ પછી ક્ષયર્તાિથને દિવસે તે બાઈએ ૮૨ મૂળમાં વિ. શબ્દ છે તેને કેષમાં ચમચા અર્થ કર્યો છે. પણ રા. દી. શાસ્ત્રીએ કાંબી-લાંબી લાકડીઓ-એ અર્થ કર્યો છે. ૮૩ ચતુર્વિશતિ પ્રબંધમાં આભડ પ્રબંધ વધારે વિસ્તારવાળે છે. આ આભડ શ્રાવક છેક અજયપાલના વખત સુધી જીવતે હતો એમ ચતુર્વિશતિ પ્રબંધમાં કહ્યું છે. ૮૪ બ્રાહ્મણ સાહિત્યમાં તો ચિદ વિધા નીચે પ્રમાણે ગણાવી છે, (૧) પુરાણ (૨) ન્યાય, (૩) મીમાંસા, (૪) ધર્મશાસ્ત્ર, (૫ થી ૧૦) છ વેદાંગો અને (૧૧ થી ૧૪) ચાર વેદે. જૈનો વારંવાર ચોદ વિધાસ્થાનોનો ઉલ્લેખ કરે છે તે આજ કે બીજું ? બૈદ્ધો અઢાર વિદ્યાસ્થાનો કહે છે. પુરાણોમાં ૧૪ અને તેમાં ચાર ઉપવેદ ઉમેરીને ૧૮ એ રીતે બેય ઉલ્લેખ મળે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ લેજ અને ભીમના પ્રબંધ તે પ્રમાણે કર્યું, તે તેને વર સાક્ષાત બળદ થઈ ગયું. હવે તે બાઈ આનું વાળણ શું કરવું એ તે જાણતી નહોતી, એટલે બધા લેકેની નિન્દા સહન કરતી, પિતાનાં ખોટાં કામનો શેક કરતી, એક દિવસ બપોરને વખતે સૂર્યના પ્રખર તાપમાં તડકે વેઠીને પણ લીલાં પડવાળી જમીનમાં પિતાના બળદરૂપી પતિને ચરાવતી હતી અને એકાદ ઝાડનાં મૂળ પાસે બેઠી બેઠી થાક ખાતી તે રોતી હતી, ત્યાં આકાશમાં થતી વાતચીત તેણે સાંભળી. એ વખતે ( આકાશમાં જતા ) વિમાનમાં બેઠેલા શંકરને પાર્વતીએ આ બાઈને દુઃખનું કારણ પૂછ્યું; એટલે જે બન્યું હતું તે કહી બતાવી, તે ઝાડની છાયામાં જ તે બળદને પાછું પુરૂષપણું આપે એવું ઔષધ છે એમ પાર્વતીના આગ્રહથી કહી, શંકર અંતર્ધાન થઈ ગયા. પછી તે બાઈએ તે ઝાડની છાયાને ફરતી લીંટી દેરી લીધી અને તેની અંદર આવેલી વનસ્પતિ માત્રના અંકુર કાપી કાપીને બળદના મોઢામાં આપવા માંડયા, આ રીતે તેને ન ઓળખાયેલા પણ બળદના મોઢામાં પડેલા ઔષધાં કુરથી તે બળદ મનુષ્યરૂપ પામ્યો. જેમ તે ઓષધે તેનું સ્વરૂપ ન ઓળખાયેલું હોવા છતાં ધારેલું કાર્ય સિદ્ધ કર્યું. તેમ કળિયુગમાં મેહથી પાત્રજ્ઞાન ઢંકાઈ ગયું છે માટે સર્વ દર્શન (ધર્મો)નું ભક્તિથી કરેલું આરાધન અજાણતાં પણ મુક્તિ આપનાર થાય છે. એમ મારે નિર્ણય છે. આ પ્રમાણે હેમચન્ટે સર્વ દર્શનના સન્માન માટે મત આપ્યો એટલે શ્રી સિદ્ધરાજે સર્વ ધર્મોની આરાધના કરવા માંડી. આ પ્રમાણે સર્વદર્શન માન્યતા પ્રબંધ પુરો થશે. * ૪૨ વળી એકવાર રાતને વખતે રાજા કર્ણમેરૂ મંદિરમાં નાટક જેતા હતા, ત્યાં કોઈ ચણા વેચતાર સાધારણ વાણુઓ રાજાના ખભા ઉપર હાથ મુકીને બેઠ. (કે ઉ ની આ રમતીઆળ ચેષ્ટાથી જેના મનમાં આશ્ચર્ય થયું છે એવા વાર તેણે આપેલાં કપુર વાળાં પાનનાં બીડાં પ્રસન્ન થઈને સ્વીકા કમાંથી છુટતી વખતે, સેવકે મારફત એ વાણીઆનું ઘર વગેરે મણ લીધું, પછી મહેલમાં આવીને સુઈ ગયા. બીજે દિવસે સ ાએ પ્રાતઃકાળના આ પ્રબંધ જયસિંહસૂરિના કુ-ચમાં ( સ-૧ લો. ૨૮૦ ) તથા જિ-મ, ગણિના કુ. પ્ર. (પૃ. ૧૩ ) માં છે. ૮૫ આ નાટક જેનોરાઓની બેઠકો કેવી રીતે હશે તેનું કાંઈ વર્ણન મળતું નથી પણ ગમે તે સામાન્ય માણસ રાજાના ખભા ઉપર હાથ મુકી શકે છે, એ ઉપરથી રાજા ગુપ્ત વેષમાં નાટક જેવા ગયા હશે એમ લાગે છે.. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પ્રબંધ ચિંતામણી કામથી પરવારી, આમ દરબારમાં સભા મંડપમાં બેસીને તે ચણું વેચનાર દુકાનદારને બોલાવી કહ્યું કે “ રાતે મારા ખભા ઉપર તમે મુકેલા હાથથી આ મારી ડેક દુઃખે છે.” આ સાંભળી એજ વખતે તેને જવાબ સૂઝી આવવાથી તેણે વિનંતિ કરી કે “ મહારાજ, જો આપના ખભાને સમુદ્ર સુધી લંબાયેલી પૃથ્વીને ભાર પણ પીડા નથી કરી શકો તે પછી તૃણ જેવ, હાટડી માંડી જીવતો અને નિર્જીવ જે હું તેને તે ભાર આપને ખભાને શું લાગે ? ” આ તેના ઔચિત્યવાળા હાજર જવાબથી રાજાએ ખુશી થઈને તેને ઇનામ આપ્યું.૮૬ ચણ વેચનાર વાણુઓને પ્રબંધ પુરો થયે. ૪ વળી એક વખત રાજાએ કર્ણમેરૂ મંદિરમાંથી નાટક જોઈને પાછા વળતાં, કેઈક વાણીઆના મહેલમાં ઘણું દીવાઓ જોઇને “આ શું છે?” એમ પૂછયું, ત્યારે તેણે (માણસે?) લાખ સૂચક દીવા છે એમ જવાબ આપે. અને એ ધન્ય છે એમ કહ્યું. પછી રાત વિતી જતાં પિતાના મહેલમાં બેસી રાજાએ પોતાને ધન્ય માનનાર તે વેપારીને બોલાવીને કહ્યું કે આટલા બધા દીવાઓ બાળવાથી તમારે હમેશાં બધું સળગાવવાની તકલીફ રહે છે, તે તમારી પાસે કેટલા લાખ છે ? ત્યારે તેણે પોતાની પાસે ચોરાશી લાખ હોવાનું કહ્યું. તેના ઉપરની અનુકંપાથી જેનું મન કરી રહ્યું છે એવા રાજાએ તેને ઘેર પોતાના કેશમાંથી સોળ લાખ મેકલી આપ્યા. અને આ રીતે તેના મહેલ ઉપર કાટિધ્વજ ચડાવરાવ્યો. આ રીતે પાડશ લક્ષ પ્રબંધ પુરો થયા.૦૭ ૪૪ એક વખત રાજાએ વાળાક દેશમાં ડુંગરાળ પ્રદેશમાં સિંહપુર નામનું બ્રાહ્મણનું અઝહાર (બ્રાહ્મણનું જ ગામ ) સ્થાપ્યું. અને તેની હકુમતમાં ૧૦૬ ગામ રાખ્યાં. પછી એક વખત સિંહના અવાજોથી અહી ગયેલા બ્રાહ્મણોએ દેશની વચ્ચે ક્યાંક રહેવાનું આપવાની સિદ્ધરાજને ૮૬ આ પ્રબંધની મૂળ વાક્ય રચના જરા અસ્પષ્ટ છે; પાનનાં બીડાં રાજાનાં આપેલાં વાણીઆએ ખાધાં કે વાણીઆએ આપેલાં રાજાએ ખાધાં? રા. દી. શાસ્ત્રીએ તે તે વાણુઆએ નાટકમાં ઘણો ભાર ઉપાડીને રાજાને ખુશી કર્યો વગેરે વિચિત્ર અર્થ કર્યો છે. ૮૭ જિનમંડનગણિના કુ, પ્રબંધ (પૃ. ૧૬ ) માં પણ આ પ્રબંધ મળે છે. આ વાત જરા વિચિત્ર છે, પણ પાટણમાં તે કાળે એક ગૃહસ્થ જેટલા લાખને ધણી હોય તેટલા દીવા તે બાળે અને કોટિપતિ ધજા ચડાવે એવો રિવાજ હોવાનું એમાં સૂચન છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ પ્રબંધ ૧૫૩ વિનતિ કરી. એટલે તેણે સાબરમતીને કાંઠે આવેલ આશાંબિલી ગામ તેઓને આપ્યું. અને સિંહપુરથી થાન્ય લઇને જતાં આવતાં આપવાને કર માફ કર્યો.૯૯ ૪૫ એક વખત સિદ્ધરાજે માળવે જતાં વારાહી ગામના પાદરમાં ઉતારો કરીને, તે ગામના પટેલીઆઓને લાવ્યા અને તેઓની ચતુરાઈની પરીક્ષા કરવા માટે પિતાની મુખ્ય પાલખી થાપણ તરીકે તેઓને સોંપી. પછી રાજા ત્યાંથી આગળ ચાલ્યા એટલે તે બધા પટેલીઆઓએ ભેગા મળી તે પાલખીના બધા ભાગે છૂટા કરી જેમ ઠીક પડ્યું તેમ સૌએ પિત પિતાને ઘેર રાખી દીધા. જ્યારે રાજા પાછો આવ્યો અને તે થાપણું તેઓ પાસે પાછી માગી ત્યારે તેઓ જુદા જુદા કટકાઓ લઈ આવ્યા; એ જેને રાજાને આશ્ચર્ય થયું અને “આનો શું અર્થ?” એમ પૂછ્યું, ત્યારે તેઓએ જવાબમાં વિનતિ કરી કે “મહારાજ ! અમારામાંથી કોઈ એક તે આ વસ્તુ સાચવી શકે એ શક્તિવાળો નથી. અને કદાચ ધાડપાડુઓ વગેરેથી કાંઈ નુકશાન થાય તે મહારાજાને કેશુ જવાબ આપે? આમ વિચાર કરીને અમે આ રસ્તો લીધે છે.” આ સાંભળી આશ્ચર્ય સાથે મનમાં હસતા રાજાએ તેઓને બુચ (કે બુચ) નું બિરૂદ આપ્યું. આ પ્રમાણે વારાહી બૂચ પ્રબંધ પુરે થયે. ૮ આ સિંહપુર તે તે હાલનું સિહોરજ છે. એ સિદ્ધરાજે વસાવ્યું તથા ત્યાં બ્રાહ્મણોને ગામો આપ્યાં એટલી વાત દ્વયાશ્રય (૧૫ શ્લો, ૯૭–૯૮)માં પણ છે. જો કે દંતકથા મૂળરાજે ઔદીચ્ય બ્રાહ્મણોને સહેર આપ્યું એમ છે. ( જુઓ રાસમાળા ૫, ૯૧ ) એ ગામને અગ્રહાર કહે છે એ ઉપરથી તે એ બ્રાહ્મણોને દાનમાં આપ્યું જણાય છે. પણ વછારને પડત્તરાર્ત પ્રામઃ એ મૂળના શબ્દોને ફાર્બસ સાહેબે એક ગામ બ્રાહ્મણને દાનમાં આપ્યાં ( એમની પાસેની હસ્ત પ્રતમાં ૫ડત્તર શબ્દ નહિ હેય) એ અર્થ કર્યો છે. ટેનીએ એ દાનના લેખમાં ૧૦૬ ગામ હતાં એમ અર્થ કર્યો છે. રા. દી. શાસ્ત્રીએ પણ એને મળતે અર્થ કર્યો છે. વાલાક દેશમાં સિંહપુર વસાવ્યું એમ મૂળને સ્પષ્ટ અર્થ છે પણ રાસમાળામાં વાલાક દેશ તથા ભાલમાં સો ગામ આખ્યાં એમ વાકય છે. આશામ્બિલી તે કયું ગામ ? રાસમાળામાં આશાવલી લખ્યું છે. સાબરમતીને કિનારે જ આશાપલીથી જ કોઈ આશાંબિલી હશે કે આશાપલ્લી જ પાઠ જોઇએ? ૯ ફાર્બસ સાહેબે બુચપાઠ પસંદ કર્યો છે અને તેને અબુધ-ભોળા-મુખ જેવો અર્થ કર્યો છે. રા.દી, શાસ્ત્રી પણ એ જ અર્થ કરે છે. બીજુ મૂળમાં થાપણની વસ્તુનું નામ લેવાથી તે શું ? પાલખી કે રાસમાળામાં કહ્યું છે તેમ રથ ? તેની તે litter અર્થ કરે છે. ૨૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રબંધ ચિતામણી ક એક વખત શ્રી જયસિહદેવ માળવા જીતીને પાછા આવતા હતા ત્યારે ઉંઝા ગામ આગળ લશ્કરને પડાવ નાખ્યો. એટલે તે ગામના લોકોએ મોસાળીયા ૯૦ બનીને મુખ્યત્વે દુધવાળા ખોરાકથી તથા બીજી એગ્ય ચીજ વસ્તુઓ પુરી પાડીને રાજાને સંતુષ્ટ કર્યો. પછી રાતે સિદ્ધરાજ ગુપ્ત વેષમાં તેઓનાં સુખ દુ:ખ જાણવાની ઇચ્છાથી નીકળ્યો અને કોઈક ગામડીઆને ઘેર ગયે. જાતે ગાય દેહવામાં રોકાયેલ હોવા છતાં તે ગામડીઆએ “તું કોણ છે?' એમ પૂછ્યું, ત્યારે રાજાએ “હું મહારાષ્ટ્ર દેશને રહેવાસી સોમેશ્વર (યાત્રાળુ ) કાપડી-બાવો છું” એમ જવાબ આપે. એટલે તેણે મહારાષ્ટ્ર દેશના તથા ત્યાંના મહારાજાના ગુણદોષ સંબંધી પૂછ્યું. ત્યારે રાજાએ ત્યાંના રાજામાં ૯૬ ગુણ છે એમ પ્રશંસા કરી, તેની સરખામણીમાં ગૂર્જર દેશના રાજાના ગુણદોષ પૂગ્યા. એટલે ગામડીઆએ સિદ્ધરાજની પ્રજાને પાળવાની ખુશીઆરી, સેવકે ઉપર અસામાન્ય વત્સલતા, વગેરે ગુણે કહેવા માંડયા. પછી બાવાએ રાજાના બનાવટી દેષો ઉત્પન્ન કરવા માંડયા, ત્યારે ગામડીઆએ “અમારાં મંદ ભાગ્યથી રાજાને દીકરી નથી એ એકજ તેને દેષ છે.” એ પ્રમાણે નિષ્કપટ ભાવથી આંખમાં આંસુ સાથે જ્યારે કહ્યું, ત્યારે રાજાને સંતોષ થયો. પછી બીજે દિવસે સવારે બધા મળીને રાજાનાં દર્શનની ઉત્કંઠાથી રાજમહેલમાં ગયા અને રાજાને પ્રણામ કરીને રાજાના પિતાના અતિશય સુંદર પલંગ ઉપર જ બેસી ગયા. આવનારને આસને આપનારા રાજ સેવકોએ જુદાં આસને આપ્યાં પણ એ ગામડાના લેકે તો હાથ ફેરવીને રાજાના પલંગની કુમાશ જોતાં જોતાં “અમે તે અહીં જ ઠીક બેઠા છીએ ” એમ કહીને બેઠા રહ્યા, અને રાજાએ ધીમું ધીમું હસ્યા કર્યું. આ પ્રમાણે ઉઝા ગામના ગામડીઆઓને પ્રબંધ પર થયે. ૪૭ હવે ઝાલા જતને માંગૂ નામનો એક ક્ષત્રિય શ્રી સિદ્ધરાજની સેવા માટે એની સભામાં જાય ત્યારે જ બે પરાઈ (કાશ) જમીનમાં નાખીને (તે ઉપર) બેસે અને ઉભો થાય ત્યારે બેય ઉપાડી લીએ. એને જમવામાં એક કુડલે ઘી જોઈએ અને ઘી ચોટલ દાઢીને જોયા છતાં તેમાં સોળ ભાગ ધી ભરાઈ રહેતું. એક વખત તેની તબીયત ઠીક ન હોવાથી પથ્થમાં પાંચ માનક (લગભગ ચાર રતલ) જેટલી યવાગુ (ચોખા ૯૦ મૂળમાં પ્રતિપન્નમતિઃ એમ શબ્દ છે આ મોસાળીયાને દાવો કયાંથી આબે, એ માટે રાસમાળા પૃ. ૨૨૭ માં એમ લખ્યું છે કે મયણલદેવીનું લગ્ન થયું તે પહેલાં તેને ઉઝાના મુખી હિમાળાના ઘરમાં રક્ષણ મળ્યું હતું, એવી દંતકથા હજી સુધી ત્યાં ચાલે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સિદ્ધરાજ પ્રબંધ વગેરેની પાતળી બનાવટ) પી ગયા પછી વધે ઠપકો આપ્યો કે વચ્ચે-અર્ધ ખાધા પછી–પાણી કેમ ન પીધું ? કારણ કે – (૪૩) સૂર્ય ઉગે ન હોય ત્યારે ઘડા પાણી પણ પીવાય; પણ સૂર્ય ઉગ્યા પછી પીધેલું એક ટીપું પાણી એક ઘડા બરોબર થાય છે. રાતની છેલ્લી ચાર ઘડીઓમાં, સૂર્ય ઉગે નહિ ત્યાં સુધીમાં, જે પાણી પીવામાં આવે તે વજોદક કે અમૃતોદક કહેવાય છે. પણ સૂર્યોદય થયા પછી અન્ન ખાધા શિવાય જે પાણી પીવામાં આવે તે એને ઝેર સમજવું. એ પાણીનું એક ટીપું સો ઘડા બરાબર થાય છે. વળી ભજનની વચ્ચે જે પાણું પીવાય, તે અમૃત જેવું સમજવું અને ભોજન પછી તરત જે પાણી પીવામાં આવે તે એ છત્ર કે છોક કહેવાય છે. ત્યારે તેણે કહ્યું કે “પહેલાં ખાધું હતું એ અધે આહાર થયો એમ ગણીને હવે પાણું પીને પાછો અર્થે આહાર કરું પણ તેને એમ કરવા જતાં તે વૈધેજ રોકો. એક વખત રાજાએ કાંઈ હથીઆર પાસે ન રાખવાનું કારણ પૂછયું ત્યારે તેણે વિનતિ કરી કે “જે વખતે જે મળે તે મારું હથી આર.” પછી એક વખત તે ન્યા હતા ત્યાં તેના ઉપર માવતે હાથી ચલાવ્યા, એ જોઇને પાસે ઉભેલા કુતરાને ઉપાડી હાથીની સૂંઢ ઉપર માર્યો અને પછી મર્મસ્થાનમાં જેને વાગ્યું છે એવા હાથીનાં પૂછડાને પકડીને એવું ખેંચ્યું કે તેના અસાધારણ બળથી હાથીની નસે અંદરથી તુટી ગઈ અને માવતને ઉતારી લીધું કે હાથી જમીન ઉપર પડીને મરી ગયે. લેચ્છ ચડી આવતાં ૯૨ ગુજરાતને રાજા ભાગી ગયે ત્યારે પ્લેને યુદ્ધમાં યથેચછ કાપતાં કાપતાં પાટણમાં જે ઠેકાણે આ માંગૂ સ્વર્ગમાં ગયે તે જગ્યા માંગુ થંડિલ-થાનક નામથી પ્રસિદ્ધ છે. આ પ્રમાણે માંગે ઝાલા પ્રબંધ પૂરે થયે. ૪૮ એક વખત ઑ૭ (રાજ)ને પ્રધાને-મુખ્ય દૂતે આવ્યા ત્યારે સિદ્ધરાજે મધ્ય દેશમાંથી આવેલા વેશ લેનારાઓ (ભાંડે)ને બોલાવી ગુપ્ત રીતે કાંઈક કહીને તેઓને રજા આપી. પછી બીજે દિવસે સાંજે પ્રલયકાળ આવવાને હેય એવો પ્રચંડ વાયુ ફુકાવા લાગે, ત્યારે રાજા ઈન્દ્રની સભા જેવી સભામાં બેસીને જુએ છે તે અંતરિક્ષમાંથી ઉતરતા,માથે મુકેલી સોનાની બે - ૯૧ છત્રોદક શબ્દ આયુર્વેદિક સાહિત્યમાં મારા વાંચવામાં આવ્યો નથી પણ અન્નને ઢાંકી દેનાર એટલે બરાબર પાક ન થવા દેનાર એ અર્થ કદાચ હશે. ૯૨ લે ચડી આવતાં પાટણમાંથી ભાગી ગયો એ કે રાજા ? અને કયારે એ બનાવ બન્યું હશે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રબંધ ચિંતામણી ઈથી સેનેરી શેભા ધારણ કરતા બે રાક્ષસેને જોઇને સભા ભયથી ભ્રમિત થઈ ગઈ પણ તે રાક્ષસોએ સેનાની ઈટની ભેટ રાજાના પગ રાખવાની પાટ ઉપર મુકી અને જમીન ઉપર આળેટીને પ્રણામ કર્યા પછી વિનતિ કરી કે, આજે દેવપૂજા વખતે લંકા શહેરમાં મહારાજાધિરાજ વિભીષણે પિતાને ગાદી ઉપર બેસારનાર રઘુકુલતિલક રામચંદ્રના અનેક સુંદર ગુણોનું સ્મરણ કરતાં જ્ઞાનમય-દિવ્યદૃષ્ટિથી જોયું તે હાલમાં ચાલુક્ય કુળના ભૂષણરૂપ શ્રીસિદ્ધરાજરૂપે પિતાના ધણી (રામચંદ્રજી) એ અવતાર લીધે છે, એમ જોઇને “ઉત્કંઠાથી જેનું મન ભરાઈ ગયું છે એ હું મહારાજને પ્રણામ કરવા આવું? કે મહારાજ અહીં આવવાની મારા ઉપર કૃપા કરશે ?' એવી વિનતિ સાથે અમને બેને મોકલ્યા છે. માટે હવે આપને નિર્ણય આપને મેથી જ સંભળાવો.” એ બે રાક્ષસોએ આ રીતે કહેતાં રાજાએ મનમાં થડે વિચાર કરીને તે બેયને નીચે પ્રમાણે સંદેશ આપે કે “અમે જ પ્રફુલ્લ ઉત્કંઠાની લહેરથી પ્રેરાઈને અનુકુળ વખતે વિભીષણને મળવાને આવશું” એમ કહીને પિતાના ગળાને શોભાવતા એકાવેલી હારને સામી ભેટ તરીકે આપે. પછી મને અને આને પણ મહારાજે સેવાને મોકલતી વખતે ન ભુલી જવા” એ પ્રમાણે વિશેષ વિનતિ કરીને તે બેય રાક્ષસે અંતરિક્ષમાર્ગ દેખાતા બંધ થઈ ગયા. એજ વખતે રાજાની પાસે બોલાવવામાં આવેલા તે છ રાજાના પ્રધાન પુરૂષો ભયથી ભ્રમિત થઈને પિતાના બળનું અભિમાન છેડી દઇને ભક્તિથી દીપી ઉઠતાં વચને બોલવા લાગ્યા અને શ્રી સિદ્ધરાજે તેઓના રાજા માટે યોગ્ય ભેટ આપીને તેને વિદાય કર્યા. આ પ્રમાણે સ્વેચ્છાગમનિષેધ પ્રબંધ પુરો થયે. ૪૯ હવે એક વખત ૩ કલાપુર શહેરના રાજાની સભામાં બન્દીજનએ શ્રીસિદ્ધરાજની કીર્તિની વાત કરી ત્યારે ત્યાંના રાજાએ કહ્યું કે “જે સિદ્ધરાજ અમને પણ કાંઈક પ્રત્યક્ષ ચમત્કાર બતાવે તે તેને સાચો (ચમત્કાર કરી શકે એવ) માનીએ, આમ કહીને તે રાજાએ તે બન્ટીજને પાછા પાડયા. અને તેઓએ આ પ્રસંગનું સિદ્ધરાજ પાસે વર્ણન કર્યું. પછી રાજાએ સભા સામું જોવા માંડયું એટલે તેનું મન ૯૩ મૂળમાં અથાનન્તરે એમ શબ્દ છે એને અર્થ આ પછી એમ થાય પણ મૂળ લેખકે કેઈ અવાંતર પ્રબંધ લખતાં કાલાનુક્રમનું જરાય ધ્યાન રાખ્યું હોય એમ દેખાતું નથી એટલે ભાષાંતરમાં એક વખત શબદો વાપર્યા છે, Page #178 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ પ્રબંધ ૧૫૭ સમજનાર કોઇ સેવકે હાથ જોડીને પોતાને અભિપ્રાય પ્રગટ કર્યો. પછી રાજાએ એકાંતમાં તેને હાથ જોડવાનું કારણ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે આપને આશય હું સમજ્યો છું. અને ઉમેર્યું કે “પણ ત્રણ લાખ દ્રવ્યથી એ વાત બની શકે એવી છે.” તેજ વખતે જેપીએ જેમાં આપેલા મૂહર્તમાં તે સેવક રાજા પાસેથી ત્રણ લાખ લઇને જાતે વાણઆને વેષ લઈ, બધાં વેપાર માટેનાં વાસણને સંગ્રહ કરી તથા (ગીષ કાઢવા), રત્ન જડેલી સોનાની બે ચાંખડીઓ, અદ્દભુત દેખાતે ગદંડ, બે મણિમય કુંડલે એ જાતના ૯ ગનું સ્વરૂપ દર્શાવે એવું ગપ, અને સૂર્ય જેવો તેજવી ટુંકે ઘાઘરે એટલું સાથે લઈ રસ્તે ઓળંગી કેટલાક દિવસ પછી તે કેલાપુર પહોંચી ગયો, અને ત્યાં (દુકાન માંડીને) રહ્યો. પછી નજીક આવતી દીવાળીની રાતે તે શહેરના રાજાની રાણીઓ મહાલક્ષ્મીની પૂજા કરવા માટે તેના મંદિરમાં ગઈ ત્યારે આ માણસ સિદ્ધ પુરૂષને બનાવટી વેષ ઉપર કહેલ વસ્તુઓથી ધારણ કરી, ઉડવા જે માટે કુદકો મારવાની જેણે સારી રીતે ટેવ પાડેલી હતી એવા ૯૫ બર્બર સાથે એકાએક દેવીના આસન ઉપર પ્રગટ થયા. અને દેવીની રત્નમય તથા સોનેરી પુરવાળી પૂજા કરીને તથા તે રાણુઓને એવાંજ જ બીડાં આપીને તથા શ્રીસિદ્ધરાજના નામની છાપવાળે સિદ્ધવેષ પૂજાને બહાને ત્યાં રાખી બર્બરકને ખભે ચડી જેમ આવ્યો હતો તેમ ઉડીને ગયે. એ રાત પૂરી થતાં રાણીઓએ આ વિરોધી રાજાને વૃત્તાન્ત કેલાપુરના રાજાને કહી સંભળાવ્યો એટલે ભયબ્રાન્ત રાજાએ પિતાના મંત્રીઓ સાથે તે ભેટ (સિદ્ધવેષ) સિદ્ધરાજને મોકલી આપી. પછી તે સેવકે વાસ વેચવા ખરીદવાનું કામ આટોપી લઈ, “હું આવી પહોંચું ત્યાં સુધી આ મંત્રીઓને આપે દશન ન આપવું” એમ ઉતાવળે દોડી શકે એવા ખેપીઆ સાથે સિદ્ધરાજને વિનંતિ કરી. અને પોતે પણ થોડા દિવસમાં એકદમ પહેચી ગયો. પછી શું બન્યું હતું તે જાણી લઈ રાજાએ તે મંત્રીઓને તેઓને યોગ્ય સત્કાર કર્યો. ( આ પ્રમાણે કોલાપુર રાજપ્રબંધ પુરે થયે. ૯૪ જુદા જુદા પંથના ગીઓ જુદી જુદી જાતના વેષ રાખે છે, એટલે જે જાતના રોગીને વેષ લીધે હશે તે જાતના યોગીમાં વપરાતું હશે એવું યોગપટ્ટ એમ મતલબ જણાય છે. એ જાતના ભેગીઓ કેડ નીચે ઢંકા ઘાઘરા જેવું પરતા હશે એમ લાગે છે. ૫ બર્બરક શબ્દ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ખૂબ વપરાએલો મળે છે. એ શબ્દનું અગ્રેજી Barbarian શબ્દ સાથે સામ્ય છે. સાધારણ રીતે જંગલી અનાર્ય એ અર્થ કરવામાં આવે છે. સિદ્ધરાજે બર્બરક છણુ બિરૂદ ગ્રહણ કરેલ તે કયા બર્બરને જીતીને ? શીલાને જીતીને હશે ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રબંધ ચિંતામણી - ૫૦ શ્રી સિદ્ધરાજે જ્યારે માળવા દેશથી યશોવર્માને કેદ કરીને આયે, ત્યારે તેના ઉત્સવની રાજસભામાં સીલ નામના કેઇ કૌતુકી માણસે (ભાટે?) “બેડા-(મછવા)માં સમુદ્ર બુડી ગયો” એમ પછવાડેથી ગાયું, ત્યારે “આવું અપશુકનીઆળ શું બોલ?” એમ તેને તિરસ્કાર કરવામાં આવ્યો. પણ તેણે કહ્યું “બેડા-(મછવા) જે ગુજરાત દેશ, તેમાં માળવાપી સમુદ્ર બુડી ગયો.” આ વિધાલંકારને અપિત્તિથી ખુલાસે કરીને તેણે રાજા પાસેથી સેનાની જીભનું ઇનામ મેળવ્યું. આ પ્રમાણે કૈકુકીસીલણ પ્રબંધ પુરે થયે. ૫૧ એક વખત સિદ્ધરાજના એક હાજર જવાબમાં હુશીઆર એલચી (સાિિવગ્રહિક)ને કાશીના રાજા જયચંદ્ર અણહિલપુરનાં તળાવ, કુવા, પરબ વગેરે વિષે પૂછતાં પૂછતાં નીચે પ્રમાણે દૂષણ બતાવ્યું કે “સહસ્ત્રલિંગ સરોવરનું પાણી શિવ નિર્માલ્ય હોવાથી અસ્પૃશ્ય છે એટલે આલોક અને પરલેક બેય બગાડે એવું એ પાણે વાપરનાર તમારા કાને પ્રભાવ કેમ ઉદય પામે? સિદ્ધરાજે આ સહસ્ત્રલિંગ સરોવર બંધાવીને ખરેખર અયોગ્ય કામ કર્યું છે.” તે રાજાનાં આવાં વચનો સાંભળીને અંદરથી કાપેલા તે એલચીએ રાજાને પૂછયું કે “અહીં કાશીમાં ક્યાંનું પાણી પીવાય છે?” રાજાએ “ગંગાનું પાણી” એમ જવાબ આપે એટલે તેણે તરત કહ્યું કે શું ગંગાનું પાણી શિવનિર્માલ્ય નથી ? ગંગાને રહેવાનું ઠેકાણું જ શંકરનું મસ્તક છે.” જયચંદ્ર રાજા સાથે ગૂર્જર પ્રધાનના સવાલ જવાબેને પ્રબંધ પર એક વખત કર્ણાટદેશથી આવેલા સાધિવિગ્રહિકને શ્રી મયણલ્લદેવીના પિતા જયકેશીરાજના ખુશી ખબર પૂછવામાં આવતાં તેણે આંખમાં આંસ સાથે મયણલ્લાદેવીને નીચે પ્રમાણે ખબર આપ્યા. બાઈ સાહેબ ! પ્રભાતમાં નામ લેવા જેવા જયકેશી મહારાજાએ જમવા વખતે પાંજરામાંથી પાળેલા પિપટને બોલાવ્યા. પિપટ “બીલાડું” એમ બોલ્યો. એટલે રાજાએ ચારે તરફ જોઇને પિતાને જમવાના ભાતને વાસણની નીચે છુપાયેલ બીલાડીને જોયા વગર પિપટને કહ્યું કે " જે બીલાડાંથી તારે નાશ થાય તો હું પણ તારી સાથે મરણ સ્વીકારીશ.” રાજાએ આવી પ્રતિજ્ઞા કરી, એટલે જેવો પાંજરામાંથી ઉડીને તે સોનાના વાસણ ઉપર બેઠે કે એકદમ તે બીલાડીની દાઢથી તેને નાશ થએલો જોઈને રાજાએ અનાજનો કોળીઓ ૯૬ કાશીને રાજા જયચંદ્ર તે કનોજને ગહડવાવ જયચંદ્ર જ; એ વિ. સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૭૦) માં ગાદીએ બેઠે હતો એટલે તે સિદ્ધરાજને સમકાલીન નહોતે, (જુઓ ફની કોલેજ ઓફ ઈન્ડીયા પૃ. ૨૮૫) Page #180 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ પ્રબંધ ૧૫૯ મુકી દીધું. અને વચનના યુક્તિથી ખુલાસા કરવામાં હુશીઆર એવા રાજવર્ગે ક્યા છતાં (૪) ભલે રાજ્ય જવ, ભલે લક્ષ્મી જાવ, ભલે એક ક્ષણમાં પ્રાણ જાવ, પણ મેં જાતે જ જે વાણી કાઢી તે વાણી કેઈ કાળે વ્યર્થ ન જાવ. આ શબ્દ, તે ઈષ્ટ દેવતા ન હોય તેમ, જપતા જપતા જયકેશી પિપટ સાથે લાકડાં ખડકેલી ચિતામાં પેઠા. આ વાત સાંભળીને શોક સમુદ્રમાં ડુબી ગયેલી મયણલ્લાદેવીને ખાસ ધર્મોપદેશરૂપ હાથને ટેકે આપીને, વિદ્વાને એ તે શક સમુદ્રમાંથી બહાર કાઢી. પય પછી શ્રી મયણલદેવી પિતાના કલ્યાણ માટે શ્રી સોમેશ્વર પાટણની યાત્રાએ ગયાં. અને ત્યાં કોઈ ત્રણ વેદ જાણનાર બ્રાહ્મણને બોલાવીને તેના હાથમાં પાણી મુકતી વખતે “જે ત્રણ જન્મ (પૂર્વજન્મ, વર્તમાન જન્મ અને ભાવિ જન્મ)નું પાપ લેતે હેતે, આ દાન આપ્યું નહિત ન આપું.” એમ કહ્યું. તેના આ વચનથી વધારે સતિષ પામીને તેણે હાથી, ઘોડા સેનું વગેરેવાળા પાઘડાનું દાન લીધું. અને પછી તેણે એ બધું બ્રાહ્મણને આપી દીધું, એટલે રાણીએ “આને શું અર્થ?” એમ પૂછ્યું. ત્યારે તેણે જવાબ આપ્યો કે “પૂર્વ જન્મનાં પુણ્યથી આ જન્મે તમે રાજાની રાણ, અને રાજમાતા થયાં છે અને આ લેકોત્તરદાનેથી અને સત્કર્મોથી ભાવિ જન્મ પણ તમારે કલ્યાણકારી થશે. એમ વિચારીને મેં ત્રણ જન્મનું પાપ ગ્રહણ કર્યું. તમે પાપધટનું દાન આપવા માંડયું એટલે કેઈક અધમ દિજ પાપઘડાને લઈને પોતાને અને તમને સંસાર સમુદ્રમાં ડુબાડી દેશે એમ ધારીને બધાં ધનને જેણે ત્યાગ કર્યો છે એવા મેં આ ધન લઇને પાછું દાનમાં આપી દીધું એટલે જે (ધન) મેળવ્યું હતું તેથી આઠગણું પુણ્ય મેળવ્યું” આ રીતે તેણે કલ્યાણ મેળવ્યું. આ પ્રમાણે પાયઘટ પ્રબંધ પુરો થયે. ૫૪ એક વખત માળવા દેશ સાથે લડીને સ્વદેશના લશ્કરી મુકામ તરફ નીકળેલા શ્રી સિદ્ધરાજે વચ્ચે શુરવીર ભીલોએ રસ્તા રોકો છે એમ જોયું. આ વૃત્તાન્ત જાણવામાં આવતાં સાન્ત નામના મંત્રીઓ ગામેગામથી અને દરેક શહેરમાંથી ઘોડાઓ ઉઘરાવી તથા દરેક બળદ ઉપર પલાણ નાખી મો, સન્ય એકઠું કરી ભીલને નસાડી શ્રીસિદ્ધરાજને સુખપૂર્વક આણ્યા. આ પ્રમાણે સાત્ મંત્રી પ્રબંધ કે બુદ્ધિ વૈભવ પ્રબંધ પુરા થયે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રાપ્ત ચિંતામણી ૫૫ એક વખત રાતે એક બીજાથી વાદમાં હારે નહિ એવા એ સિદ્ધરાજના સેવક્રા તેના પગ ચાંપતા હતા, ત્યારે રાજાએ ઉશ્વથી આંખ મીંચી છે, એમ ધારીને બેય ચર્ચા કરવા મંડયા. એકે લાભ આપવા માટે તથા નુકશાન કરવા માટે સમર્થ સિદ્ધરાજનાં નાકરાના કલ્પવૃક્ષ તરીકે વખાણુ મ્યા; ત્યારે ખીજાએ એ રાજાને વિશાળ રાજ્ય આપનાર પૂર્વજન્મના કર્મનાંજ વખાણ કર્યાં. રાજાએ આ વૃત્તાન્ત સાંભળીને કર્મનાં વખાણ ખાટાં પાડવા માટે તથા પેાતાની પ્રશંસા કરનાર સેવકને લાભ આપવા માટે, ખીજે દિવસે, શું છે તે જણાવ્યા વગર પોતાની મહેરબાની દેખાડનારા લેખ તેને આપ્યા. આ લેખ લાવનાર સેવકને સેા ધાડાનું સામન્ત પદ આપવું એમ અંદર લખીને તે લેખ આપીને મહામાત્યશ્રી સાન્જી પાસે તેને માકહ્યા. પછી જ્યાં તે સેવક રાજમહેલનાં પગથી ઉતરતા હતા ત્યાં પગ સરકી ગયા અને જમીન ઊપર પડી જતાં તેને એકાદ અવયવ જરાક ભાંગી ગયા. તેની પાછળ આવતા ખીજા સેવકે શું થયું? ” એમ પૂછતાં પેલાએ પેાતાની સ્થિતિ જણાવી એટલે તેને ખાટલામાં સુવારી ધેર લખ઼ જવામાં આવ્યેા. અને પેલે લેખ તેણે બીજા સેવકને આપ્યા. પરિણામે એ લેખને અનુસરીને મહામાત્યે આ ખીજા સેવકને સે। ધાડાનું સામન્ત પદ આપ્યું. છેવટ આખી વાત બરાબર સાંભળીને તે દિવસથી રાજાએ કર્મતેજ બળવાન માનવા માંડયું. કહ્યું છે કેઃ— Page #182 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ પ્રાધ ૧૬૧ કરતા નથી. શું એટલા માટે હે ધરાનાથ (રાજા) તમે ધારાનાય (માળવાના રાજા)ને દૂર કર્યાં ? (૪૯) હૈ સરસ્વતી ! માન છેાડી દે, હે ગંગા ! તારા સૌભાગ્યની વિશેષતા મુકી દે, હૈ યમુના! તારી વાંકી શાભા નકામી છે, અને હું રેવા ! તારા વેગ(ના ગર્વ) તજી દે. કારણુ · શ્રીસિદ્ધરાજની તરવારથી ફાટેલી શત્રુએની કાંધમાંથી ઉછળતા લાહીના પ્રવાહથી બનેલી નદીરૂપી નવી સ્ત્રીમાં સમુદ્ર ( હાલમાં ) આસક્ત થયા છે. (૫૦) હૈ વિજયી સિંહૃદેવરાજ! ખરેખર, તારા પ્રયાણુના ઉત્સવ વખતે જળાશયેા સુકાઇ જવાથી માછલીએ વે છે, વીરાએ કરેલાં ત્રણા ઉપર બેસવાનું મળશે એ આશાથી હાથીએાના ગંડસ્થળ ઉપર ખેડેલી માંખીએ હસે છે અને શ્વેતપેાતાના પતિના વિનાશના સમય પાસે આવ્યા છે એમ વિચારીને ચિન્તાતુર રહેતી શત્રુઓની ઓએ ગમગીનીમાં ડુબી ગઇ છે. (૫૧) આનાક રાજા નમી ગયા તા એને સપાદલક્ષદ્દેશ ખીજા લાખા (દ્રવ્ય) સાથે આપી દીધા; અને શાવર્ષાં શત્રુ અભિમાનમાં રહ્યો તે એને માલવ (દેશ અથવા લક્ષ્મીને અંશ) પશુ હૈ સિદ્ધરાજ, તેં સહન ન કર્યા– રહેવા ન દીધા. આ વગેરે તેની શ્રેણી જાતની સ્તુતિ તથા પ્રબંધો છે. સંવત્ ૧૧૫૦થી શ્રી સિદ્ધરાજ શ્રી જયસિંહદેવે ૪૮ વર્ષ રાજ્ય કર્યું. ચ્યા પ્રમાણે મેરૂતુ ગાચાર્યે રચેલ પ્રબંધ ચિંતામણિના શ્રીકણ અને શ્રી સિદ્ધરાજનાં વિવિધચરિત્ર અને અનેક પરાક્રમાનાં વર્ણનના ત્રીજો પ્રકાશ પુરા થયા. પરિશિષ્ટ છે. સિદ્ધરાજના રાજ્યકાળનાં જે વર્ષોં પ્ર.—ચિમાં આપ્યાં છે. તેજ વિચારશ્રેણીમાં તથા ખીજા ગ્રન્થામાં આપ્યાં છે. અને તેને ખાટાં માનવાનું કારણ દેખાતું નથી. સિધ્ધરાજ ગાદીએ બેઠો ત્યારે માટી ઉમ્મરના નહિ હાય; પણ પ્ર-ચિ. કહે છે તેમ છેક ત્રણ વર્ષનેયે નહિ હાય. સિદ્ધરાજના વૃત્તાન્તમાં ચણા વેચનાર વાણીઆના પ્રાધ, વારાહી મુચ પ્રબંધ વગેરે પ્રશ્ના સિદ્ધરાજની લોકપ્રિયતાની સૂચક દંતકથા છે. પણ એનાં માટાં કામેામાં સારડના, માળવાના તથા ર્બેરના જય એ મુખ્ય લાગે છે. ચાલુક્ય ઉત્કીર્ણ લેખામાં અવન્તીનાથ અને બર્બરકજિષ્ણુ એ સિદ્ધરાજનાં મુખ્ય બિરૂદો છે. તેમાં અવન્તીનાથતા માળવાને જીતીને ૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી મેળવેલું બિરૂદ છે. માળવાને જીત્યાનું તથા તેના રાજાને કેદ કર્યાનું ઉકીર્ણ લેખમાં તથા ઘણા ખરા પ્રબંધામાં મળે છે. સેરઠને છત્યાની વાત દ્વયાશ્રયમાં નથી પણ બીજા પ્રબંધામાં છે અને મુખ્ય બનાવને ઐતિહાસિક માનવો પડશે, એની વિગતેના વિચાર માટે જુઓ ખેંગારવાળું પરિશિષ્ટ (પૃ. ૧૩૫) છતાં એ બનાવનું સિદ્ધરાજના કાળમાં બહુ મહત્ત્વ મનાયું જણાતું નથી. કારણ કે દયાશ્રયમાં તેને ઉલ્લેખ નથી એટલું જ નહિ પણ સિદ્ધરાજને એ વિજયથી કાઈ જાતનું બિરૂદ મળ્યું નથી. બર્બરક જિષ્ણુ–આ બર્બરક તે ભીલ સરદાર હશે? પ્રબંધ ૫૪ માં જે બીલને નસાડ્યાની વાત છે તેથી જ બર્બરક જિષ્ણુ થયા હશે ? કે. ગૌ. હી. ઓઝા તર્ક કરે છે તેમ બાબરીઆવાડના જગલી લોકોને જીત્યા હશે? ગમે તેમ છે પણ દયાશ્રય, સુ–સં; વ-વિ, સુ. કી-ક; કી. કૌ; બધામાં બર્બરકજયની વાત છે. પ્ર-ચ. માં લખેલ કોલ્હાપુરની તથા મ્લેચ્છ પ્રધાનને ચકિત કર્યાની વાત તે કલ્પિત લાગે છે. પણ . ૫૧ માં જે સપાદલક્ષના આ નાકને નમાવ્યાની વાત છે તે વિચારણીય છે; કી. કૌ. માં પણ એ પ્રકારનું કથન મળે છે. (૨-૨૭, ૨૮) આ ઉપરાંત કીતિ કૌમુદીમાં મહાબકની ભેટ વિષે ઈસારો છે. (૨–૩૩) તેને પ્ર-ચિં, માં ઉલ્લેખ નથી. પણ ચતુવિંશતિ પ્રબંધમાં જુદી રીતે છે. (જુઓ પ્ર. ૨૧ ) સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું એ ઘણું મોટું કામ હેય એમ પ્ર-ચિં–વગેરે ઉપરથી લાગે છે. બીજા પ્રબંધોમાં પણ એને ઉલેખ છે. સિદ્ધરાજ જયસિંહ વિષે રાસમાળા, અને મુંબઈ ગેઝીટીઅર પછી શ્રી. ગૌ. હી. ઓઝાએ નાગરીપ્રચારિણી પત્રિકા (ભા. ૯. એ. ૩) માં જે લેખ લખ્યો છે એ જોવા જેવો છે. પ્ર-ચિં. માં પણ સિદ્ધરાજનાં બધાં પરાક્રમ નથી વર્ણવવામાં આવ્યાં એ કી. કૌ. વગેરે બીજા પ્રબંધો તથા બીજાં સાધનો જોતાં ચોક્કસ જણાય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ ચોથો કુમારપાલ પ્રબન્ધ. ૧ હવે પરમહંત કુમારપાલના પ્રબન્ધને આરંભ થાય છે. શ્રી અણહિલપુરમાં જ્યારે મેટા (હેલા) ભીમદેવનું રાજ્ય હતું, ત્યારે તેના શહેરમાં ચઉલા નામની એક વેશ્યા હતી; તે તેની રૂપથી અને ગુણથી શહેરમાં પ્રખ્યાત હતી. કુલસ્ત્રી કરતાં પણ વધી જાય એવી મર્યાદા એ સાચવે છે એમ જાણીને તેના ચારિત્ર્યની પરીક્ષા માટે સવાલાખની કિંમતની એક છરી રાજાએ પોતાનાં માણસે સાથે એને પિતાની રાખેલી તરીકે એ રહે માટે મોક્લાવી. અને ઉત્સુકતાથી તેજ રાતે ગામની બહાર છાવણી નાખી પ્રસ્થાન કર્યું. પછી રાજા બે વર્ષ સુધી માળવામાં લડાઈમાં રોકાયેલા રહ્યા. ત્યારે ચૌલાદેવી રાજાનું ધન લીધેલું હોવાને લીધે પિતે તેની રાખેલી છે એમ માનીને તે બે વર્ષ સુધી બીજા સર્વ પુરૂષોથી દૂર રહી શીલ સાચવીને રહી. નિઃસીમ પરાક્રમવાળા ભીમ કૃતકૃત્ય થઈને પાછી પિતાના શહેરમાં આવ્યા ત્યારે લોકપરંપરાથી તેની એ વાત જાણીને તેને અન્તઃપુરમાં રાખી. તેને દીકરો હરિપાલ, હરિપાલને પુત્ર ત્રિભુવનપાલ, અને તેને પુત્ર કુમારપાલ. તે ધર્મને (જૈન ધર્મને) નહેાત સમજતો ત્યારે - ૧ જૈન લેખક કુમારપાલને પરમહંત એટલે કે પરમ જૈનધર્માનુયાયી ગણે છે. અને એ કારણથી એના ચરિત્રના અનેક ગ્રન્થ જૈનો દ્વારા લખાયા છે વળી કુમારપાલના અનેક ઉત્કીર્ણ લેખો મળ્યા છે, પણ પરમહંત' બિરૂદ એક જ લેખમાં મળે છે. આ બાબતની વિશેષ ચર્ચા અન્યત્ર કરી છે. ૨ આ વેશ્યાનું અમુક પ્રતમાં બઉલાદેવી અને અમુકમાં બકુલાદેવી નામ મળે છે. (જુઓ મૂળ પૂ. ૧૨૪ ટિ. ૧) જિનમંડનગણિએ પણ બકુલાદેવી નામ આપ્યું છે. ૩ આ રીતે કુમારપાલના દાદાની મા ભીમદેવ પહેલાની રાખેલી વેશ્યા હતી એ વાત મેરૂતુંગેજ પહેલી લખી છે. કુમારપાલની ઉપર આપેલી વંશાવળી તે હેમચંદ્રને તથા કુમારપાલના ચિતેડના લેખને માન્ય છે. પછી ક્ષેમરાજ કે હરિપાલ કર્ણથી મેટા હતા એટલું યે હેમચંદ્ર લખ્યું જ છે (જુઓ દ્વયાશ્રય સ. ૯ ચ્યો. ૭૦, ૭૧) મેરૂતુંગ પછીના લેખકેમાં જિનમંડન ગણિએ, કર્ણની માતાથી સંતુષ્ટ ભીમે કર્ણને રાજ્ય આપ્યું એમ લખ્યું છે. જયસિંહસૂરિએ, ક્ષેમરાજની અને કર્ણની મા જુદી જુદી હતી અને દશરથ પેઠે પિતાએ વચન આપેલું હોવાથી ક્ષેમરાજે પિતાના નાના ભાઈ કર્ણને ગાદીએ બેસાર્યો એમ લખ્યું છે. (સ. ૧ લો. ૩૬) ચારિત્ર સુંદર ગણિ ભીમને જયન્તી નામની પત્ની હતી અને પછી કામલતા નામની વેશ્યામાં તેને આસક્તિ થઈ અને આ કામલતાને પુત્ર તે ક્ષેમરાજ (જુઓ સ, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રશ્ન'ધ ચિ'તામણી પણ યાવાળા અને પરસ્ત્રીને મ્હેન સમાન ગણનારા હતા. સામુદ્રિક શાસ્ત્ર જાણનારા ( જ્યાતિષી )એએ સિદ્ધરાજને તમારી પછી આ ( કુમારપાલ) રાજા થશે એમ ભાખેલું હાવાથી તેને હલકા કુળને ગણીને તે રાજા થાય એ સહન ન કરી શકતા સિદ્ધરાજ તેના વિનાશના રસ્તે હંમેશાં શાખ્યા કરતા. કુમારપાલને આ વાતની જરા બાતમી મળી જવાથી એ રાજાથી એનું મન બ્હીના કરતું, એટલે તેણે તપસ્વી વેષે અનેક વર્ષો સુધી જુદા જુદા દેશામાં ફર્યા કર્યું. અનેક વર્ષોં પછી એક વખત ફરી પાટણમાં આવી કયાંક મઠમાં કુમારપાલે ઉતારા કર્યો. પછી શ્રીકદેવના શ્રાદ્ધ વખતે રાજાએ શ્રદ્ધાળુપણાથી બધા તપસ્વીઓને ભોજન માટે નિયંત્રણ કરેલું અને સિદ્ધરાજ પાતે બધા તપસ્વીઓના પગ ધેાતા હતા; ત્યાં કુમારપાલ નામના તપસ્વીના પગનાં તળાં હાથના સ્પર્શથી કમળ જેવાં કામળ જોઈને તથા તેનાં ઉર્ધ્વરેખા વગેરે લક્ષા જોષ્ઠને આ કાઇક રાજ્ય ( પામવા ) યેાગ્ય છે એમ વિચાર કરી, તેને નિશ્ચલ દૃષ્ટિથી જોવા મંડયા. તેનાં ( સિદ્ધરાજનાં) ચિહ્નોથી તેને વિરૂદ્ધ જાણીને કુમારપાલ વેષપાલટા કરીને, કાગડા જેમ ઉડી જાય તેમ નાશી ગયા.૪ ( રસ્તામાં ) આલિંગ નામના કુંભારના ધરમાં માટીના ઠામનેા નીંભાડા તૈયાર થતા હતા તેમાં સંતાઈને પાછળ પડેલાં સિદ્ધરાજનાં માણસાથી પેાતાનું રક્ષણ કર્યું. પછી ત્યાંથી આગળ જતા અને તેની શોધમાં પાછળ પડતાં રાજાનાં માણસેાથી ત્રાસ પામેલા કુમારપાલને નજીકમાં રાજાનાં માણસા ન પાચી શકે એવું સ્થળ ન જોઇને એક ખેતરમાં ખેતરના રખાપાએ વાડ કરવા માટે કાંટાંવાળાં ઝાડાની ડાળેાના પેાતે ઢગલા કરતા હતા તેમાં તેને સંતાડી દીધા, અને તે પાછા પેાતાને ઠેકાણે જતા રહ્યા. પછી પગીએ પગેરૂં ત્યાં સુધી આણુતાં એ કાંટાના ઢગલામાં સર્વથા અસંભવિત માનીને તથા ભાલાની અણી અંદર ખાસી જોતાં પણ તેમાં તેને ન જોઇને ૧ ૧-૧ àા, ર૭ થી ૩૩ ). અને કર્ણે બધા વગેર્ગીથી પૂછત હાવાથી તથા ભીમે વચન આપેલુ* હાવાથી પિતા મરતાં ક્ષેમરાજે કશુ ને ગાદીએ બેસાર્યા (શ્લા, ૪૦ ) એમ લખે છે. ૪ કુમારપાલને ગાદીએ બેઠા વ્હેલાં ભટકવું પડયું હતું એમ તે મેહપરા જ્યમાં પણ કહ્યું છે. ( હ્રદ્યુતિયા વત્રામ મૂમસરું અ. ૧ લેા. ૨૮ ). મેરૂતુંગ પ્રમાણે પ્રભાચ,, જયસિંહ સૂરએ, જિન મડને તથા ચારિત્ર સુદર ગણિએ કુમારપાલને જયસિંહના ત્રાસથી કેવી રીતે નાસભાગ કરવી પડી તથા રસ્તામાં શું બન્યું તે લખ્યું છે, પણ જુદા જુદા ગ્રન્થાની વિગતામાં ચેડા ફેર છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલે પ્રબંધ રાજસન્મ પાછું ફરી ગયું. એટલે બીજે દિવસે તે ખેતરના ધણીઓએ તે ઠેકાણેથી તેને બહાર કાઢો. પછી આગળ આડ રસ્તે ગમે ત્યાં ચાલ્યા જતાં રસ્તામાં એક સ્થળે ઝાડની છાયામાં બેઠે હતું ત્યાં એક ઉંદરના દરમાંથી મઢેથી રૂપા નાણું ખેંચી આણુતા ઉંદરને નિશ્ચળ દૃષ્ટિથી જઈ રહ્યો. તેણે જોયું કે એકવીશની સંખ્યા થઈ ત્યાં સુધી દરમાંથી બહાર લઈ આવ્યો અને પછી એક સીક્કો પાછો દરમાં લઈ ગયો. એ જોઈને પાછળ વધેલા બધા સીક્કા લઈને જે કુમારપાલ શાંત બેઠે તે પેલો ઉંદર નાણું ન જોઇને તેના દુઃખથી મરણ પામ્યો. આ ઉંદરના મરણના શેકથી મનમાં વ્યાકુળ થયેલા કુમારપાલ ઘણીવાર સુધી પશ્ચાત્તાપ કરીને આગળ ચાલ્યા. અને ત્રણ દિવસ સુધી રસ્તામાં ખાવાનું ન મળવાથી તેના પેટમાં ખાડો પડી ગયો ત્યાં સાસરેથી પીયર જતી કોઈક શ્રીમન્તના દીકરાની વહુએ ભાઈ જેવા હેતથી કપુરથી સુગંધી કરેલા દહીં મેળવેલા ભાત ખવરાવીને કુમારપાલને તૃપ્ત કર્યો. એ પછી જુદા જુદા દેશમાં ભમતો ભમતે ખંભાતમાં શ્રી ઉદયન પાસે ભાતું માગવા માટે ગયે. અને તેઓ પિષધશાળાઅપાશરામાં ગયા છે એમ સાંભળી ત્યાં ગયા. ત્યારે ઉદયનના પૂછવાથી શ્રી. હેમચન્દ્રાચાર્યે કુમારપાલનાં અંગેનાં લેકોત્તર લક્ષણો જોઈને આ ચક્રવર્તી રાજા થશે એમ ભવિષ્ય ભાખ્યું. જન્મથી જ દરિદ્રતાથી પીડાયેલો હેવાથી તેને તે વચનમાં શંકા થવા લાગી અને (કટાક્ષથી) “ક્ષત્રિય માટે એ અસંભવિત નથી” એમ વિનતિ કરી; ત્યારે “સં. ૧૧૯૯ ના વર્ષમાં કાર્તિક વદ બીજ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં જે તમારે રાજયાભિષેક ન થાય તે આજ પછી નિમિત્ત-ભાવિ ફળાદેશ જેવાનો મારે ત્યાગ કરે” એ પ્રમાણે પ્રતિજ્ઞા લખીને હેમચન્દ્રાચાર્યે એક કાગળ મંત્રીને અને બીજો તેને આપે. તેની આ કળાથી મનમાં આશ્ચર્ય પામેલા તે ક્ષત્રિયે “ જે આ સાચું પડે તે તમે જ રાજા અને હું તે તમારા ચરણની રજ, એ પ્રમાણે પ્રતિજ્ઞા સંભળાવી; ત્યારે “જેને પરિણામે નરક છે એવા રાજ્યની ઈચ્છા અમે શું કરવા કરીએ? ઠીક, પણ તમારે આ ભુલવું નહિ અને કૃતાપણુથી હમેશાં જિનશાસનના ભક્ત થઈને રહેવું.” એમના આ ઉપદેશને માથે ચડાવીને તથા રજા લઈને મસ્ત્રી સાથે તે ઘેર આવ્યો. અને સ્નાન, પાન, ભોજન વગેરે સત્કાર કરીને તથા જે માગ્યું તે ભાતું આપીને મંત્રીએ તેને રવાના કર્યો. પછી માળવે પિચલા કુમારપાલે કુસંગેશ્વરના મંદિરની પ્રાપ્તિના પતરામાં– (૧) “હે વિક્રમ રાજા! તમારા પછી જ્યારે એક હજાર એક સે અને ૯૯ વર્ષો પૂરાં થશે ત્યારે તમારા જેવા કુમર રાજા થશે.” Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રાધ ચિ'તામણી આ ગાથા જોઇને કુમારપાલ આશ્ચર્ય ચકિત થયા અને ગૂર્જર રાજા સિદ્ધરાજ મરણ પામ્યાના ખબર જાણીને ત્યાંથી પાા કર્યાં. રસ્તામાં એક શહેરમાં ભાતું ખુટી જતાં કાઈક દુકાનદારની દુકાનમાંથી ખાઇ લીધું અને ત્યાંથી ભાગ્યે। તે શ્રી અણહિલપુર પાચ્યા અને રાતે પાસે કાંઇ ધન નહેાવાથી કંદોઇની દુકાનમાં તેણે પોતાને માટે રાખેલું ખાઇ લીધું. પછી પેાતાના અતેવી રાજા શ્રી કાન્હડદેવનેપ ઘેર ગયા. ત્યાં રાજમહેલથી કાન્હડદેવ પાછે આવ્યા ત્યારે તેને આવકાર આપીને ઘરમાં લઇ ગયા. પછી સારી રીતે ભાજન વગેરેથી તૃપ્ત થઈને કુમારપાલ ત્યાં સુઇ ગયેા. ૨ સવારે તે બનેવીએ પેાતાના સૈન્યને તૈયાર કરીને રાજમહેલમાં (કુમારપાલને) લઇ જઈ રાજ્યાભિષેકને કાણુ યેાગ્ય છે તેની પરીક્ષા માટે હેલાં એક કુમારને રાજ સિંહાસન ઉપર બેસાર્યો. તેણે ઉપર ઓઢેલું કપડું પણ સરખું ન ઓઢયું, એ જોઇને ખીજાતે ખેસાર્યાં, તેણે હાથ જોડી રાખ્યા એ જોને તેને પણ ચેાગ્ય ન ગણ્યા, પછી શ્રી કાન્હડદેવની અનુમતિથી કુમારપાલ બેઠા; તેણેસિંહાસન ઉપર બેસી કપડાં સંકેલી લઈ, ઉંચા શ્વાસ લઇ, હાથમાંની તરવાર ફેરવવા માંડી; કે તરત પુરેાહિત મંગલાચાર કર્યાં. આ રીતે પચાસ વર્ષના કુમારપાલ ગાદી ઉપર બેઠે, કે મંગલ વાાંના અવાજો સાથે શ્રી. કાન્હડદેવે જમીનને પાંચે અંગે અડાડીને નમસ્કાર કર્યો.ક ૩ કુમારપાલ પ્રૌઢ ઉમ્મરના હોવાથી તથા દેશ પરદેશમાં કરેલા હાવાથી પેાતાની હુશીઆરીથી રાજ્યનું શાસન કરવા લાગ્યા, તે રાજ્યનાં જૂનાં માણસાને ન ગમ્યું એટલે તેઓએ ભેગા મળીને તેને મારી નાખવાના તાગડા રચ્ચેા. તેઓએ જ્યાં અંધકાર રહેતા હતા એવા દરવાજાઓમાં મારા રાખ્યા હતા. પણ તેનાં પૂર્વ જન્મનાં પુણ્યની પ્રેરણા થવાથી તેનાં કાઇ અંગનાં માણુસે આ વૃત્તાન્ત કુમારપાલને જણાવી દીધા એટલે ૫ આ કાન્હડ દેવ ( સ. કૃષ્ણ દેવ, ચા-ગણિએ કૃષ્ણ ભટ્ટ લખ્યુ છે ) માઢેરકના સ્વામી હતા અને કુમારપાલની બેન પ્રેમલ દેવીને પરણ્યા હતા એમ પ્રમન્યે! કહે છે, ( જીએ સ. ૧ વ. ૧ àા. ૬ ) કુમારપાલની બીજી એન શાકભરીના રાન્ત અર્પરાજને પણી હતી એમ રાજશેખર તથા જિ, ગણિ કહે છે. વળી જિ, ગણિ પ્રેમલ દેવીના પતિ કૃષ્ણદેવને જયસિંહના તુર’ગાધ્યક્ષ કહે છે. (જુએ પૃ. ૧૫) ૬ કૃષ્ણદેવે કુમારપાલને કેવી રીતે ગાદી ઉપર બેસાર્યા તેનુ ં વર્ણન પ્ર. ચિ, ને મળતું પ્રભાવક ચિતમાં પણ છે ( જીએ. હે. સૂ. પ્રખધ ક્ષેા. ૪૦૩ થી જાપ ) જિ, ગણિના કુ. પ્ર. માં પણ એજ પ્રમાણે વણુત છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૧૬૭ તેણે તે દરવાજેથી પ્રવેશ ન કર્યાં, પણ "ખીજે બારણેથી કિલ્લામાં પેશી તે ( કાવતરાખાર ) પ્રધાનાને મારી નખાવ્યા. .. ૪ તે મંડલેશ્વર બનેવી ( કૃષ્ણદેવ ) શાળાના સંબંધથી તથા પાતે ગાદી ઉપર બેસારનાર આચાર્ય હાવાથી રાજાને તેની ( પ્હેલાંની ) ખરાબ સ્થિતિની વાતા કહ્યા કરતા. પછી રાજાએ કહ્યું કે “ હું બનેવી ! રાજસ્વારીમાં કે રાજસભાની બેઠકમાં વ્હેલાંની ખરાબ સ્થિતિ સંબંધી મનને ખુચે એવી મશ્કરી હવે પછી ન કરવી. એકાંતમાં તમારે ઠીક પડે તેમ ખેલવું. ” આ પ્રમાણે રાજાએ આગ્રહભરી વિનંત કરી છતાં જાતે ઊ ંખલ હાવાથી તથા તિરસ્કારથી અરે મૂઢ–પેાતાને ન ઓળખનાર, અત્યારમાં તારા પગ શું જમીનને નથી અડતા ? આ રીતે ખેાલીને મરવા ઇચ્છનાર જેમ પથ્ય ન પાળે તેમ તેણે રાજાનું હિતકારક વચન પણ ન માન્યું. રાજાએ પેાતાનેા ભાવ જાવા ન દીધા પણુ ખીજે દિવસે પાતાના મઠ્ઠો પાસે એના હાથ પગ ભાંગી નખાવ્યા અને બેય આંખા ફાડાવી તેને ધેર મેાકલી દીધા. (૨) રેંજ આ દીવાને વ્હેલાં પ્રગટયા છે. માટે હું એની દરકાર નહિ કરૂં તા પણ તે મને બાળશે નહિ. એમ ભ્રમમાં રહીને જેમ દીવાને આંગળીથી પણ અડાતું નથી તેમ રાજાને પણ અડાતું નથી. "" આ પ્રમાણે વિચાર કરીને ભયભીત થઇ ગયેલા બધા સામન્તાએ તે દિવસથી રાજાની પગલે પગલે સેવા કરવા માંડી. ૫ તે રાજાએ હેલાં ઉપકાર કરનાર શ્રી. ઉયનના પુત્ર શ્રી વાગ્ભટ દેવને મહામાત્ય બનાવ્યા. અને આલિંગ નામના માણસને મુખ્ય પ્રધાન બનાવ્યેા.૭ "< ૭ આ વાકચમાં એ સાયસ્થાને છે એક તે! ‘ મહામાત્ય ઃ એટલે શું ? " " મુખ્ય પ્રધાન ' એટલે શું ? ખેંચ શબ્દો પર્યાય હાવાનું કાષ તા કહે છે. બીજી શક્રા હકીકતને લગતી છે. જયસિંહ સૂર કુ. ચ, ( સ. ૩ àા, ૪૭૬ )માં લખે છે કે “ પેાતાના ઉપર ઉપકાર કરનાર ઉદયનને મુખ્ય મંત્રી કરીને તેના પુત્ર વાગ્ભટને અમાત્ય બનાવ્યા, ” જિન મંડનગણિ આ વચનને અનુવાદ કરીને લખે છે કે રાજ નીતિ જાણનાર રાજાએ વ્હેલાં મહામાત્ય પદ આપ્યું અને તેના પુત્ર વાગ્ભટને બધાં રાજકાર્ય ના વ્યાપારમાં જોડયા. ( પૃ. ૩૪ ) પ્રભાવક ચરિતમાં તે ઉદયન અમાત્ય હતા એમ લખ્યુ' જ નથી પણ તેના પુત્ર વાગ્ભટને મંત્રી કહ્યો છે. હવે વાગ્ભટાથ"કારના કર્તા કવિ વાગ્ભટને તેને ટીકાકાર મહામાત્ય કહે છે પણ તે કવિ વાગ્ભટ તે સામનેા પુત્ર હતા, ઉપકાર કરનાર ઉડ્ડયનને ખીસ્તુ આ આલિંગ તે કુમારપાલની વ્હેલાં રક્ષા કરનાર કુંભાર તેા નહિ એમ સાતમા પ્રખંધ ઉપરથી જણાય છે, આગળ ૩૨ મા પ્રબંધમાં કહેલા વૃદ્ધ પ્રધાન આર્લિંગ તે આ હાય ! એના ઉપકારની વાત ક્રુચાંચ નથી આવતી. અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પ્રમ'ધ ચિંતામણો ૬ મહ”. શ્રી ઉદયન દેવના પુત્ર વાહડ નામના કુમાર જેને સિદ્ધરાજે દીકરા કરેલા તે કુમારપાલના તિરસ્કારજ કર્યા કરતા હતા અને સપાદ લક્ષના રાજાના લશ્કરમાં પાયદળમાં દાખલ થયા. પછી કુમારપાલ સાથે વિગ્રહ કરવાની પૃચ્છાથી ત્યાંના સર્વ સામન્ત લેાકેાને લાંચ, અને માન અકરામ આપીને પેાતાને વશ કરીને પાછું ન હઠાવી શકાય એવા લશ્કર સાથે સપાદલક્ષના રાજાને સાથે લઇને (ગુર્જર) દેશને સીમાડે તે (વાહુડ) આવી પહેાંચ્યા. પછી સાલકી ચક્રવર્તીએ પ્રતિ શત્રુ તરીકે તેની છાવણી પાસે પેાતાના લશ્કરનેા પણ પડાવ નાખ્યા. લડાઇ માટે જે દિવસ મુકરર થયા હતા તે દિવસે સીમાડાને નિષ્કંટક ( શત્રુ રહિત ) કરતા હતા અને ચતુરંગ સેનાને તૈયાર કરતા હતા ત્યાં ચલિંગ નામના રાજાના મહાવત જેને વ્હેલાં કાઇ વાંક માટે રાજાએ ઠપક્રેા આપેલા, તેણે ક્રુધથી અંકુશ છેડી દીધા ( અર્થાત્ મહાવત પણું છેાડી દીધું ). પછી રાજાએ અસાધારણુ ગુણવાળા સામળ નામના મહાવતને પુષ્કળ પૈસા ( ઈનામ તરીકે) આપીને તેની જગ્યાએ રાખ્યા. અને પેાતાના કુલહું પંચાનન નામના હાથીને તૈયાર કરીને તેના ઉપર રાજા માટેનું આસન ગાડવી, તેમાં ૩૬ પ્રકારનાં આયુધા રાખી સર્વ કળા ( હાથી ૐળવવા સંબંધી ) સમૂહથી સંપૂર્ણ એવા તે મહાવત પેાતાના પગ હાથીની ડેાક ઉપરના દારડામાં ભરાવી ખેડા. અને સેાલંકી રાજા પણ પોતાના આસનમાં બેઠા પછી લડાઇ માટેના અધિકારીઓએ લડાઇ શરૂ કરવાની સૂચના કરતાં વાડ કુમારે ફાડેલા ૮ પ્ર. ચિં, ની કાઈક પ્રતમાં ચાહડ નામ છે તે કાર્યમાં વાહુડ નામ છે પણ સપાદલક્ષના રાન્ત પાસે રહી કુમારપાલ સામે તેને તેડી લાવનાર આ ચાહડ કે વાડને પ્ર, ચિં, માં ઉદયનના પુત્ર કહ્યો છે; એ તે ચાખ્ખી ગડબડ જ લાગે છે. ઉદયનના પુત્ર વાહુડ ( વાગ્ભટ) ને ઉપરના જ (પાંચમા ) પ્રબંધમાં મહામાત્ય ખનાન્યેા એમ કહ્યું છે, અને ૩૮ મા પ્રખંધમાં ઉદયન પુત્ર ચાહડને સેનાપતિ બનાવીને સપાદલક્ષ સામે લડવા માલ્યાનું કહેલુ છે. મતલબ કે આ મામતમાં પ્ર. ચિ. માંજ અંતર્વિરોધ છે. બીજા ગ્રન્થા જોઇએ તે આ સાદું લક્ષના પક્ષમાં જનાર માણસને હ્રયાશ્રય ( સ. ૧૬ શ્લ।. ૧૪ )માં હસ્તિશાળાને ઉપરી ચાહડ કહ્યા છે. જ સૂ. ના કુ. ચ. (શ્લા, ૫૧૯ ) માં પણ તેનુ ચાહડ નામ છે, ચતુવિકૃતિ પ્રખધમાં તેને માળવાને રાજપુત્ર ચાહડ કહ્યો છે, તેણે સિદ્ધરાજના મરણ પછી રાજ્ય માર્ગો' પણ પ્રધાનોએ ન આપ્યુ તેથી તે રીંસાઇને આનાકને આશ્રયે ગયા, (જીએ ચ. પ્ર. પૃ. ૧૯૭), માહપરાજ્યમાં આનું નામ કુમારતિલક ત્યાગભટ લખ્યુ છે ( જીએ અ. ૫ શ્લા, ૩૬ ), પ્ર, ચ. ( ક્લે, ૫, ૪૬), માં ચારૂલટ અને જિ મ, ના કું. પ્ર. માં ચારભટ નામ છે. યાશ્રય શિવાય બધાં તેને સદ્ધરાજને ધર્માં પુત્ર કે પ્રતિપન્ન પુત્ર કહે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૧૬૯ હાવાથી સામંતાએ લડાઇ શરૂ કરવાના હુકમ ન માન્યા એટલે આખું સૈન્ય તુટી જવાનો સંભવ જોઇને તેણે મહાવતને પેાતાના હાથીને આગળ ચલાવવાના હુકમ કર્યો. સામેના લશ્કરમાં સપાદલક્ષના રાજાના હાથીને, છત્ર ચામર વગેરે ચિન્હાથી એળખીને, જો સૈન્ય છુટી જાય તા મારે એકલાએ જ લડવું એવા નિશ્ચય કરીને પેાતાના હાથીને તે ( સપાદ લક્ષના રાજાના હાથી ) પાસે લઇ જવા મહાવતને આજ્ઞા કરી, છતાં પણ તેણે તેમ ન કર્યું ત્યારે “શું તું પણ ફુટેલા છેા !” એમ પૂછ્યું. ત્યારે તેણે વિનતિ કરી કે “મહારાજ, કલહ પંચાનન હાથી અને સામળ નામનેા મહાવત એ એ પ્રલયકાળે" પણ નહિ પુટે. પણ સામેના હાથીના માથા ઉપર તીત્ર અવાજ વાળા વાહડ નામને કુમાર ચડેલા છે જેની હાકલથી હાથીઓ પણ પાછા હઠી જાય છે” એમ કહીને પેાતાનાં એઢવાનાં વસ્ત્રના બે કટકાથી હાથીના કાન ઢાંકી દઇને તેણે પેાતાના હાથીને ચલાવ્યા. પછી વ્હેલેથી પેાતાના પક્ષમાં ફાડી લીધેલા ચલિંગ નામના મહાવત છે એમ ધારીને, વાડડ હાથમાં તરવાર લઇને કુમારપાલને મારવાની પૃચ્છાથી ફુલડે પંચાનનના માથા ઉપર પગ મુકવા જાય છે ત્યાં તે તે મહાવતે હાથીને પાછળ હટાડયા, એટલે તે જમીન ઉપર પડી ગયા અને નીચે ઉભેલા પાયદળ સિપાઇઓએ પકડી લીધા. પછી સાલકી રાજાએ સપાદ લક્ષના આનાક નામના રાજાને “ હુથીઆરા તૈયાર કરા, તેના મેાઢા ઉપર યાગ્યતાથી ( સરસ રીતે ) બાણુ ચલાવીને ક્ષત્રિય છે ' એવાં મશ્કરી વાળાં વખાણુથી છેતરીને ખાણુથી વીંધી નાખી હાથીના માથા ઉપર પાડી દઈ, “ આપણે જીત્યા છીએ, જીત્યા છીએ એમ ખેલતાં ખેલતાં જાતે પેાતાનું વસ્ત્ર હવામાં હલાવ્યું. એ રીતે ( સામા વાળાના ) બધા સામન્તાના બધા ઘેાડાઓને હુમલેા કરીને કેદ કરી લીધા આ રીતે વાહુડ કુમાર પ્રમધ પૂરો થયેા.૧૦ ” એમ કહ્યું, અને . મુખ્ય ,, હું આ વાકય જરા વિચિત્ર છે. સામત વગેરે રાખ્ખો અધ્યાહાર લઈને અ કરવા પડે છે. ૧૦ આ વાહડકુમાર પ્રભુધમાં પ્ર. ચિં, એ કેવી ગડબડ કરી છે એ આઠમી ટિપ્પણીમાં નોંધ્યું જ છે, સપાદલક્ષ ( સવાલિકકેસાંભર)ના રાત સાથેની વડાઇની મૂળ વાત ઐતિહાસિક હકીકત લાગે છે, ચાલુકય વંશના ઉત્કી લેખામાં કુમાર પાલનાં વિશેષમાં એના ઉલ્લેખ છે, અને ફ્રેંચાયમાં, પ્રભાવકચરિત ( ઢુ સૂરિ પ્ર )માં, જચસિંહસૂરિના ૩. ચ. ( સ. ૪ શ્ર્લા, ૧૭૩ થી આગળ )માં, સુ. ૨૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. પ્રબંધ ચિંતામણી ૭ આ પછી કૃતિમાં શિરોમણિ એવા સોલંકી રાજાએ આલિંગ ૧ નામના કુંભારને સાતસે ગામનું વિચિત્ર ચિત્તોડનું પરગણું આપ્યું. પણ તેના કુળના લોકે પિતાના કુળથી શરમાય છે અને હજી સુધી “સગા” એમ કહેવાય છે. જેઓએ કાપેલાં કાંટાનાં ઝાડમાં રાખીને રાજાની રક્ષા કરી હતી તેઓને પિતાના અંગ રક્ષક તરીકે રાખ્યા. હવે સોલાક નામના એક ગયાએ એક પ્રસંગે પિતાની ગાવાની કળાથી રાજાને ખુશી કરી, તેની પાસેથી ૧૧૬ કમ્મ મેળવ્યા હતા,૧૨ પણ તેણે તેમાંથી મિષ્ટાન્ન ભેજન કર્યું તથા બાળકોને (પ્રસાદ વહેંચી ) ખુશી કર્યો. આ ગવૈયાને રાજાએ ક્રોધ કરીને રજા આપી. પછી તે પરદેશ ગયો. અને ત્યાં (કોઈ) રાજાને પિતાના ગાયનથી ખુશી કરી તેની પાસેથી બે હાથી ઇનામ તરીકે મેળવ્યા અને પાટણ ) લઈ આવી એ હાથીઓ સોલંકી રાજાને ભેટ કર્યા એટલે તેણે તેને પાછો રાખ્યો. પછી એક વખત કાઈક પરદેશી ગવૈયો “ હે લુંટાઈ ગયે, લુંટાઈ ગયે ” એમ તાણીને બુમ પાડતે આવ્યો. ત્યારે રાજાએ “ કાણુ લુંટી ગયું ? એમ પૂછ્યું, એટલે તેણે જવાબ આપ્યો કે “મારાં ગીતની ખુબીથી એક હરણ પાસે આવીને ઉભું, એટલે મેં એના ગળામાં, રમત ખાતર, સોનાની માળા નાખી, પણ ત્યાં સિંહથી ડરીને એ હરણ ભાગી ગયું; આ રીતે હું લુંટાઈ ગયે છું.” પછી રાજાએ તે સોલાક નામના પિતાના શ્રેષ્ઠ ગવૈયાને આજ્ઞા કરી અને તેણે જંગલમાં ફરતાં ફરતાં પિતાની સરસ ગાયન કળાની આકર્ષણ વિદ્યાથી જેના ગળામાં સેનાની સાંકળી છે એવા હરણને શહેરમાં લઈ આવીને રાજાને બતાવ્યું. પછી તેની કળાની કુશળસં. ક. કે. વ. વિ. સુ. કી. ક, મેહપરાજય વગેરે અનેક ગ્રન્થોમાં એને ઉલ્લેખ મળે છે. પણ ચિત્તોડના કિલ્લાને કુમારપાલનો પિતાને લેખ એ વર્ણનોની કસોટી તરીકે ઉપયોગી છે અને એ જોતાં મેરૂતુંગે ઉપર આપેલું વર્ણન મેટે ભાગે કલ્પિત લાગે છે. અલબત્ત આ લડાઈ કુમારપાલ ગાદીએ બેઠા પછી તરતમાં થઈ હોય એમ એ તથા બીજા ઉત્કીર્ણ લેખેથી જણાય છે ખરું. ૧૧ પહેલાં જે આલિંગને મુખ્ય પ્રધાન બનાવ્યો એમ કહ્યું છે તે આ કે જુદે? અને ૩૨ માં પ્રબ ધવાળે આલિંગ તે કેણ? ૧૨ કુમારપાલે ખુશી થઈને માત્ર ૧૧૬ કમ્મજ આયા, એ તેનું ૩૨ મા પ્રબંધમાં કહેલું કૃપણુપણું દેખાડે છે. ટેનીએ આ નેપ્યું છે, પછી ગવૈયાએ એ એકસો સેળ દ્રશ્ન ઉડાડી નાખ્યા માટે રાજાએ તેને કાઢી મુક એમ તેનીએ અર્થ કર્યો છે, પણ મૂળમાંથી એ અર્થ કાઢવાની જરૂર મને નથી લાગતી. Page #192 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૭૧ તાથી જેના મનને આશ્ચર્ય થયું છે એવા શ્રી હેમાચાર્ય પ્રભુએ “ગાયન કળાની હદ શું”? એમ પૂછ્યું. ત્યારે તેણે તદ્દન સુક્કા લાકડાને પણ ફગા ફુટે એ પોતાની કળાની હદ બતાવી. “ ત્યારે એ આશ્ચર્ય બતાવે ” એમ આદેશ થતાં આબુ પર્વતમાંથી વિરહ૧૩ નામનું ઝાડ લઈ આવી તેની સુકી ડાળના લાકડાને રાજ મહેલના આંગણમાં કુંવારી મારીને ક્યારે કરાવી, તેમાં રેપી પિતાની નવીન ગાયન કળાથી એકદમ તેને ફણગા ફુટેલા બતાવી, રાજા સાથે શ્રી હેમચન્દ્ર સ્વામીને પણ ખુશ કરી દીધા. આ પ્રમાણે આશ્ચર્યકારક સલાકને પ્રબંધ પૂરો થયો. ૮ હવે એક વખત દિવાન-ઈ-આમમાં બેઠેલા સોલંકી રાજાએ કાકણ દેશના મલ્લિકાર્જુન નામના રાજાનું, કેાઈ ચારણને મોઢે “ રાજપિતા મહ” અવું બિરૂદ સાંભળ્યું. તે સહન ન થવાથી તેણે રાજસભા સામું જોયું. એટલે રાજાનું મને સમજનાર મંત્રી આંબડે બે હાથને સંપુટ કરીને બતાવ્યો. આ જોઇને ચકિત થયેલા રાજાએ સભાનું વિસર્જન કર્યા પછી તેને હાથ જોડવાનું કારણ પૂછ્યું એટલે તેણે કહ્યું કે “આ સભામાં એવો કોઈ માણસ છે કે જેને મોકલીને ચતુરંગ સેનાવાળા રાજ જે ડોળ કરતા તે મિથ્યાભિમાની મલ્લિકાર્જુનને આપણે નાશ કરી શકીએ? એમ તમારા મનને આશય જાણીને તમારે હુકમ ઉપાડવા માટે સમર્થ એવા મેં હાથ જોડયા.” તેની આ વિનતિ સાંભળીને તરત જ તે રાજા સામે લશ્કરને ઉપરી બનાવીને પંચાંગ પ્રસાદ ( શરીરમાં પાંચે અંગે માટે પોષાક) આપીને બધા સામો સાથે તેને મોકલ્યા. તે બીલકુલ રોકાયા વગર મજલ કરીને કોકણ દેશમાં પિઓ અને ન ઉતરાય એવા પૂરવાળી કલવિણ ૪ નામની નદી ઉતરીને સામે કાંઠે પડાવ નાખે છે ત્યાં તેને લડાઈ માટે તૈયાર (થઇને આવેલે ) ધારીને મલ્લિકાર્જુન રાજાએ તેના લશ્કરને મારીને વીખેરી નાખ્યું. આ રીતે તેનાથી હારેલે તે સેનાપતિ મોટું કાળું કરી, કાળાં વસ્ત્રો પહેરી, માથે કાળી છત્રી ઓઢી કાળા તંબુમાં રહેતા (પાટણ આવી પહોંચે. ) સોલંકી રાજાએ આ જોઈને “ આ કાના લશ્કરની છાવણી છે” ? એમ પૂછયું. ત્યારે કોકણથી પાછા ફરેલા હારેલા આંબેડ સેનાપતિની આ છાવણી છે એમ જવાબ મળતાં, તેની શરમથી મનમાં ચકિત થયેલા રાજાએ ૧૩ કોઈ ઝાડનું વિરહક નામ જાણવામાં નથી. ૧૪ કલવિણી નદી એ ચીખલી અને વલસાડમાંથી વહેતી કાવેરી, જુઓ સુંબઈ ગેઝેટીઅર પુ. ૧ ભા. ૧, ૧૮૫ ટિ. ૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રબંધ ચિ’તામણી પ્રસન્ન દૃષ્ટિથી તેની સંભાવના કરીને ખીજા નવા બળવાન સામન્તા સાથે મલ્લિકાર્જુનને જીતવા તેને ફરી મેકલ્યા. કાકણ દેશમાં આવીને તેણે તે નદી પાસે આવતાં પાજ બાંધીને તે જ રસ્તે સૈન્ય ઉતારી, સાવધાન રહીને, તે વિષમ યુદ્ધમાં લડતાં, પેાતાની વીરવૃત્તિથી હાથી ઉપર બેઠેલા તે મલ્લિકાર્જુનને સ્થિર કરી દીધા. અને પછી જેનામાં લડાઇની ઘેલછાનેા રસ ઉછળી રહ્યો છે એવા આંબડે મુસળ સરખા દાંતરૂપી પગથીથી મલ્લિકાર્જુનના હાથીના માથા ઉપર ચડી જઇ, ← પહેલાં બ્રા કરી લે, અને ઇષ્ટદેવનું સ્મરણુ કરી લે” વગેરે ખેલતાં ખેાલતાં તીક્ષ્ણ ધારવાળી ભયંકર તરવાર મારીને મલ્લિકાર્જુનને હેઠે પાડી દીધા. અને પછી સામન્તા તેનું શહેર લુંટવામાં રાકાયા ત્યારે આંખડે સિહનું બચ્ચું જેમ હાથીને મારી નાખે તેમ તેને રમતમાં મારી નાખ્યા. પછી મલ્લિકાર્જુનનું માથું સેાના (ના પતરા ) માં વીંટી લઇ, તે દેશમાં સેાલંકી ચક્રવર્તીનું શાસન સ્થાપી પાતે શ્રીઅણહિલપુર આવ્યા. અને જ્યારે સભામાં ખેતેર સભાસદે બેઠા હતા ત્યારે શ્રી કુમારપાલ મહારાજના પગને કાકણુ દેશના રાજા મલ્લિકાર્જુનના માથા સાથે૧૫ પ્રણામ કર્યાં. વળી શૃંગારક્રેડિટ નામની સાડી ૧, માણિક્ય નામના પહેડા એક, પાપના ક્ષય કરે એવા એક હાર, સંયેાગ સિદ્ધિવાળી છીપ, તથા સાનાના બત્રીશ કુંભ, મેાતીની છ સેર, ચાર ાંતવાળા એક હાથી, પાત્રા ૧૨૦, અને સાડીચૌદ કરોડ દ્રવ્ય એટલા દંડ, ૧૬ આ વસ્તુઓ સાથે તેના માથારૂપી કમળથી શ્રી આંખડે રાજાની પૂજા કરી અને તેના કામથી પ્રસન્ન થયેલા રાજાએ શ્રી આંખડ નામના મહામંડલેશ્વરને રાજપિતામહ એવું બિરૂદ આપ્યું.૧૭ ૧૫ દેવ આગળ નાળીઅર મુકીને પગે લાગવાના રિવાજ છે, નાળીએરને બદલે આ માથું' એમ કહેવાની મતલબ લાગે છે. ૧૬ જો પ્ર. ચિ. કહે છે તેમ કાકણના રાન્તને ખરેખર માર્યા હોય અને ત્યાં કુમારપાલનું શાસન સ્થાપ્યું હોય તે આ દંડ નહિ પણ લુંજ કહેવાય, આ લુટની વસ્તુઓનું પ્ર, ચિ, ના વાક્યના અનુવાદ કરીને જિનમ’ડનગણિના કુ. પ્ર. માં વર્ણન કરેલુ છે, રાગાર કેાડી સાડી તેના રા. દી, શાસ્ત્રીએ “ મહારાણીને શણગાર સજવા તુરત નવી કરાવેલી એક કરોડ રૂપીઆની પહેરવાની સાડી” એવા અકર્યા છે અને એમણે જ માણેકરત્ન જડેલા પહેડા એવા બીજી વસ્તુના અ કર્યા છે. ટૅાનીએ વસ્તુઓની સ ંખ્યા વાંચવામાં ભૂલ કરી છે. ૧૭ આ આંબડ પ્રમ’ધ જિ. ગણિના કુ. પ્ર.માં તથા રાજશેખરકૃત પ્રબંધકોષમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૭૩ આ પ્રમાણે આંબડ પ્રબંધ પુરો થયો. ૯ એક વખત અણહિલ્લપુરમાં શ્રી હેમચંદ્રાચાર્યની પાહિણી નામની મા જેણે દીક્ષા લીધી હતી તે પરલેકમાં જતાં હેમચન્દ્રાચાર્યે તેને એક કરોડ નમસ્કારનું પુણ્ય આપ્યું, પણ તેના મરણ પછી તેના સંસ્કારને મોટો ઉત્સવ કરવામાં આવતું હતું ત્યારે ત્રિપુરૂષ ધર્મસ્થાન પામે તે સ્થાનના તપસ્વીઓએ સહજ અદેખાઈથી શબ ઉપાડવાની માંડવી ભાંગી નાખી અપમાન કર્યું; તેથી માની ઉત્તરક્રિયા કરીને માળવામાં બેઠેલા શ્રી કુમારપાલ રાજાની છાવણીમાં શ્રી હેમચંદ્રાચાર્ય એજ ક્રોધના વેગમાં ગયા. (૩) માણસે પોતે કાં તે ધણી થવું અથવા કોઈ ધણીને હાથમાં લે, કામ કરવા માટે માણસ પાસે બીજો માર્ગ નથી. - આ વચનનું સત્ય વિચારતા શ્રી હેમચન્દ્રાચાર્યના આગમનના શ્રી ઉદયન મંત્રીએ રાજાને ખબર આપ્યા. અને રાજા કૃતજ્ઞ માણસોમાં શિરેમણિ હોવાથી તેણે અતિ આગ્રહ કરીને મહેલમાં બોલાવ્યા. પછી તેને રાજ્ય પ્રાપ્ત થવાનું છે એ ભવિષ્ય પોતે જોયું હતું એ યાદ આપતાં રાજાએ “આપે હમેશાં દેવ પૂજા વખતે પધારવું” એમ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કેમળે છે. કોકણના રાજા મલિલકાર્જુનને કુમારપાલના સુભટોએ હરાવ્યો તથા મારી નાખ્યો એમ હેમચઢે (કુ. ચ. સ. ૬) જ લખ્યું છે. પણ તેણે સેનાપતિ તરીકે અબડનું નામ નથી લખ્યું. સેમેશ્વરે કી. કો માં કુમારપાલે કશુરાજાને માર્યો (સ. ૨ ક. ૪૭) એટલુજ કહ્યું છે, પણ તેણે જ આબુ ઉપરની પ્રશસ્તિમાં આબુના ધારાવર્ષે કોકણના રાજાને માર્યો એમ લખ્યું છે. (શ્લો. ૧૩) સુ. સં. માં કુમારપાલના વાણુઆએ આનૂ દેશના ચક્રવતીને છ એમ લખ્યું છે (સ. ૨ . ). વ. વિ. કોકણના રાજાને માર્યો એમ કહે છે. (સ. ૩ શ્લો. ર૯). સુ, સં. ને આ વાણુઓ તે આબડ અને કોંકણને રાજા તે ઉત્તરપ્લેકણને શિવાહારવંશને મલિલકાર્જુન. જેના શક સં. ૧૦૭૮ ને તથા ૧૦૮૨ નો એ રીતે બે ઉત્કીર્ણ લેખ કમશઃ ચપલુણમાંથી તથા વસઈમાથી મળ્યા છે. આ મલ્લિકાર્જુનને આંબડે મારી નાખ્યાનું પ્રબન્ધનું કથન સાચુ હોય તો આ લડાઈ વિ. સં: ૧૨૧૬ થી ૧૨૧૮ વચ્ચે થઈ હોવી જોઈએ કારણકે વિ. સં. ૧૧૮ (શક સં. ૧૦૮૪) ને મલ્લિકાર્જુનના અનુયાયી અપાદિત્ય બીજા લેખ મળે છે. (જુઓ મુંબઈ ગેઝટીઅર ગ્રં. ૧ ભા. ૧ પૃ. ૧૮૫, ૧૮૬ તથા ગ્ર, ર૩ ભા. ૨ પૃ. ૪૨૬-૨૭, ડફની કોલોજી ૫ ૧૫૨ તથા ૩૦૩) સુ. કી. ક. માં પણ કેકણના રાજાને હરાવ્યાને ઉલ્લેખ કર્યો છે (લે. ૬૫). પ્રભાવક ચરિત પ્ર. ચિં. પેઠે મલ્લિકાનને મારવાને યશ આંબડને આપે છે. (જુએ છે. સૂ. પ્ર. . ૭૨૪). Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રબંધ ચિંતામણી (૪) અમે તે ભિક્ષાત્ર ખાઈએ છીએ, જીર્ણ વસ્ત્રો પહેરીએ છીએ અને જમીન ઉપર સુઈ રહીએ છીએ, અમે રાજાએથી કરીએ? અને રાજાએ જવાબ આપ્યો કે – (૫) એક જ મિત્ર છે; રાજા અથવા યતિ. એક જ સ્ત્રી છે; સુંદરી અથવા ગુફા. એક જ શાસ્ત્ર છે; વેદ શાસ્ત્ર કે અધ્યાત્મ શાસ્ત્ર. અને એક જ દેવ છે; વિષ્ણુ કે જિન. આ પ્રમાણે મહાકવિઓએ કહેલું હોવાથી પરલોક બાંધવા માટે તમારી સાથે મિત્રતા ઈચ્છું છું, એમ રાજાએ કહ્યું, અને જેની ના ન પાડી હોય તે કબુલ કર્યું સમજવું એ નિયમને અનુસરી, તે મહર્ષિની ચિત્તવૃત્તિ જાણી લઈને રાજાએ પોતાની પાસે, માણસને જતાં આવતાં રોકનાર પ્રતિહારને, ગમે ત્યારે પિતાની પાસે શ્રી હેમાચાર્યને આવવા દેવાને હુકમ પિતાને મોઢે કરી દીધો. ૧૦ હવે ત્યાં રાજા પાસે) આવવા જવાનું થવા લાગતાં અને રાજાએ સૂરિના ગુણોની સ્તુતિ કરવા માંડી એટલે રાજાના પુરોહિત આમિગે વિરોધથી કહ્યું કે – (૬) અરે દંભ તે જુઓ, વિશ્વામિત્ર પરાશર વગેરે જેઓ ફક્ત પાંદડાં અને પાન ખાઈને રહેતા તેઓ પણ સ્ત્રીના સુંદર મુખ કમળને જોઈને જ મોહિત થઈ ગયા છે, તે પછી જે માણસે દુધ, દહીં અને ઘીવાળો ખોરાક ખાય છે તેઓ તો ઈન્દ્રિય નિગ્રહ ક્યાંથી જ રાખી શકે ? તેનાં આ વચનના જવાબમાં હેમચંદ્રે કહ્યું કે – (૭) હાથી અને ડુક્કરનું માંસ ખાનાર બળવાન સિંહ આખા વર્ષમાં માત્ર એક વખત વિષય ભોગ કરે છે, અને કઠેર કાંકરાનું ભજન કરનાર હોવા છતાં નરપારે રોજ કામી થાય છે, એનું શું કારણ છે એ કહો જોઈએ. આ રીતે એનું ૧૮ મોઢું બંધ કરી દીએ એ જવાબ અપાતાં રાજા પાસે કોઈ અદેખાએ કહ્યું કે “આ વેતાંબરો સૂર્યને પણ નથી માનતા” ત્યારે, ૧૮ આ પ્રસંગમાં મેરૂ તુંગે લખેલું પુરોહિતનું આમિગ નામ સારું લાગે છે. કારણ કે સેમેજરે પિતાના એક પૂર્વજનું આમિગ નામ લખ્યું છે. (જુઓ સરથોત્સવ સ. ૧૫ શ્લો. ૨૬) પણ ત્યાં એ કુમારપાલને પુરહિત હતો એમ નથી કહ્યું. પ્ર, ચામાં સિદ્ધરાજના પુરોહિત આમિગ સાથે ઉપરની ચર્ચા થયેલી Page #196 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ (૮) પ્રકાશનું ધામ એવા સૂર્યને અમે જ હ્રદયમાં કારણ કે તે અસ્ત થવાનું કષ્ટ જાણવામાં આવતાં અમે કરીએ છીએ. આ પ્રમાણના બળથી અમેજ સૂર્યના ભકતા છીએ અને તે નથી એ રીતે તેઓનું માઢું બંધ થયું. એક વખત દેવપૂજા વખતે મેહ રૂપી અધકારને દૂર કરવામાં ચન્દ્ર જેવા શ્રી હેમચંદ્ર મહેલમાં આવ્યા ત્યારે શ્રી યશશ્ચન્દ્ર ગણિએ રો હરણથી આસનને વાળીને ત્યાં કામળી પાયરી ત્યારે એનું રહસ્ય ન સમજીને રાજાએ “ આ શા માટે !” એમ પૂછ્યું. ત્યારે જવાબમાં કહેવામાં આવ્યું કે “ અહીં કદાચ કાઈ જતુ હાય તા ૧૭૫ રાખીએ છીએ, ભેજનને ત્યાગ "" "" "" તેને કષ્ટ ન થાય એ માટે આ પ્રયત્ન છે. જન્તુ દેખાય ત્યારે જ આમ કરવું યાગ્ય છે, લેવાની જરૂર નથી આવું યુકિત વાળુ` રાજાનું વચન સાંભળીને તે સૂરિએ જવાબ આપ્યા કે “ રાજ્યમાં હાથી ઘેાડા વગેરેનું લશ્કર કાઇ પણું શત્રુ રાજા ચડી આવે ત્યારેજ તૈયાર કરવામાં આવે છે કે વ્હેલેથી તૈયાર રાખવામાં આવે છે ? જેવા રાજવ્યવહાર છે તેવા એ અમારો ધર્મવ્યવહાર પણ છે. ” પછી શ્રી હેમાચાર્યના ગુણથી હૃદયમાં ખુશી થયેલા રાજાએ વ્હેલાં કમુલ કરેલું રાજ્ય આપવા માંડયું. ત્યારે બધાં શાસ્ત્રઓ વિરૂદ્ધ હાવાથી (સૂરિએ ના પાડી ). તેઓએ કહ્યું કે:~ "" ‘જ્યારે પ્રત્યક્ષ રીતે ક્રાઇ તે શિવાય નકામા શ્રમ (૯) હે યુધિષ્ઠિર ! રાજાએ પાસેથી દાન લઈ ને બળી ગયેલા બ્રાહ્મણાતા બળેલાં બીજમાંથી અંકુર ન પુરે તેમ પુનર્જન્મ નથી થતો. ૧૯ આ પુરાણનું વચન; અને જૈનશાસ્ત્ર નીચે પ્રમાણે છેઃ—— ગૃહસ્થ પાસેથી મળે ત્યાં સુધી રાજાનું અન્ન શા માટે લેવું? આ પ્રકારના તેમના ઉપદેશથી મનમાં ચકિત થયેક્ષે રાજા શ્રી પાટણ પાચ્યા. એમ વર્ણન છે. ઉપરના ૬, ૭ એય ક્ષેાકેા પ્ર. ચ. માં મળે છે ( હું. સૂ. પ્ર. àા, ૧૦૬, ૧૭૯ ) સિદ્ધરાજના પુરાહિત કુમાર નામનેા સામેશ્વરના પૂર્વજ હતા એમ સેામેશ્વરે કહ્યું છે ( સુરથેાસવ સ. ૧૫ શ્લા, ૨૨ ). મુદ્રિત કુમુદ ચદ્રપ્રકરણમાં ગાંગિલને રાજગુરૂ કહ્યો છે. એને જ સચિવ પણ કહ્યો છે, મુ. કુ. પ્ર.માં ગાંગિલ જૈન સાધુઓની નિન્દા કરે છે અને દેવસૂરિ તેના જવાબ આપે છે એવું વન છે. ૧૯ પુન ન્મ નથી થતો એટલે ફરી બ્રાહ્મણ જન્મ નથી મળતા એમ અ હોવા જોઈએ. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રબંધ ચિંતામણી ૧૧ એક વખત રાજાએ મુનિને પૂછ્યું કે “અમારે યશ કલ્પના અન્ત સુધી કેવી રીતે રહે?” એ પ્રમાણે રાજાની વાણી સાંભળીને વિક્રમાદિત્ય પેઠે જગતને ઋણ રહિત કરો અથવા સોમેશ્વરનું લાકડાનું મન્દિર પાણી પાસે હેઈને સમુદ્રના પાણીની છળથી લગભગ ઘસાઈ ગયું છે તેને જીર્ણોદ્ધાર કરે તો તમારી કીર્તિ કલ્પના અન્ત સુધી રહે. ” આ પ્રમાણે ચંદ્રના પ્રકાશ જેવી શ્રી હેમચન્દ્રની વાણીથી રાજાનો આનંદ સમદ્ર ઉછળી રહ્યો અને તેણે એ મહર્ષિને જ પિતા રૂ૫ ગુરૂ રૂ૫ અને દૈવતરૂપ માન્યા. તેઓ બ્રાહ્મણની કઈ વખત નિન્દા નથી કરતા એમ રાજા જાણતા હતા. પછી તે જ દિવસે જેપીએ બતાવેલા મુહૂર્તે સોમેશ્વરના મંદિરના ઉદ્ધાર માટે ત્યાં પંચોલીને મેકલીને મંદિરને આરંભ કરાવ્યો. ૧૨ એક વખત શ્રી હેમચન્દ્રના અલૌકિક ગુણે વડે જેનું હૃદય બચાચેલું છે એવા રાજાએ શ્રી ઉદયન મંત્રીને પૂછ્યું કે “ સમગ્ર વશના અલંકાર રૂપ આવા પુરૂષ રત્નને કયા દેશમાં અને સર્વ ગુણોની ખાણ જેવા ક્યા શહેરમાં જન્મ થયો છે ત્યારે તે મત્રીએ જન્મથી આખ્ખી એમનું પવિત્ર ચરિત્ર નીચે પ્રમાણે કહ્યું –૨૦ અધષ્ઠિમ નામના દેશમાં ધંધુકા શહેરમાં શ્રી મેઢવંશમાં ચાચિંગ નામના એક વેપારી હતો. સતીઓમાં શ્રેષ્ઠ એવી, જિન શાસનની દેવી જેવી અને શરીરધારી લક્ષ્મી જેવી પાહિણી નામની તેને સ્ત્રી હતી. અને ચામુંડાદેવી તથા ગેનશ (યક્ષ) ના પહેલા અક્ષરોથી જેનું નામ બન્યું છે તે ચાંગદેવ નામને તેને પુત્ર થયે. તે આઠ વર્ષની ઉમ્મરનો હતો ત્યારે શ્રી દેવચંદ્રાચાર્ય તીર્થયાત્રા માટે નીકળેલા તે ધંધુકામાં મોઢ વણિકા (મોઢાએ બંધાવેલા મંદિર)માં દેવને નમસ્કાર કરવા માટે ગયા; ત્યાં સરખી ઉમ્મરનાં બાળકે સાથે રમત ચાંગદેવ એકાએક શ્રી દેવચંદ્ર માટેની સિહાસન ઉપર પાથરેલી ગાદી ઉપર બેસી ગયો. એ વખતે તેનાં અને પ્રત્યગોનાં જગતથી જુદાં લક્ષણો જોઇને “ આ જે ક્ષત્રિય કુળમાં જ હોય તે ચક્રવર્તી રાજા થાય, જે વાણઆ બ્રાહ્મણમાં જ હોય તે - ૨. આ પ્રમાણે અમુકપરિચય પછી રાજા પૂછે છે અને ઉદયનમંત્રી હેમાચા ના જન્મ અને દીક્ષાની કથા કહે છે એમ મેરૂતુંગે વર્ણન કર્યું છે પણ કુમારપાલ પ્રતિ બોધ પ્રમાણે રાજાને ઘમ સ્વરૂપ સમજવાની ઇચ્છા થતાં વાડ્મટ (વાહડ) હેમચંદ્રને પરિચય કરાવે છે અને તેના જન્મની તથા દીક્ષાની વાત કરે છે. (જુઓ કુ. પ્ર. સંક્ષેપ પૃ. ૫) પછી કુમારપાલ હેમચંદ્ર પાસે જાય છે અને તેની પાસેથી અહિંસાને તથા સાચા ધર્મને બેધ સાંભળે છે. (એજન) Page #198 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૧૭૭ મહામાત્ય થાય, અને જો ધર્મની દીક્ષા લીએ તે યુગ પ્રધાન પેઠે કળિયુગમાં પણ સત્ય યુગને ઉતારે એા આચાર્ય થાય. ” એ રીતે વિચાર કરીને તેને મેળવવાની ઇચ્છાથી તે નગરના વેપારીએ સાથે ચાચિગતે ધેર જઇને જોયું, તે ચાચિગને પરગામ ગયેલા જોયા. એ વખતે તેની વિવેક વાળી પત્નીએ આવકાર વગેરે વડે સંતુષ્ટ કરેલા શ્રી દેવચન્દ્રાચાર્યે અમે 39 એમ કહ્યું. ત્યારે પેાતાને 46 શ્રી હર્ષનું .. તારા દીકરાને માગવા અહીં આવ્યા છીએ રત્નને ધારણ કરનારી માનીને હર્ષનાં આંસુ વહેવરાવતાં તેણે કહ્યું કે સંધ તીર્થંકરાને પણ માનનીય છે; એ મારા દીકરાને માગે છે એ તે કારણ છે છતાં એમાં ખેદની વાત એટલાજ છે કે આના માપ અત્યંત મિથ્યા દૃષ્ટિ ( અજૈન ) છે. વળી એવા પણ તે હાલમાં ગામમાં નથી.” ત્યારે તે વેપારીઓએ તમે આપે! ” એમ કહેતાં પેાતાને માથેથી દોષ ઉતારવા માતાએ ડહાપણથી અસાધારણ ગુણેના પાત્રરૂપ પુત્ર તે ગુરૂને આપ્યા. તે પછી તેણે ગુરૂનું શ્રીદેવચન્દ્રસૂરિ નામ જાણ્યું. તે ગુરૂએ તે બાળક્રમે “ તું શિષ્ય થાઇશ ” એમ પૂછ્યું. એટલે તેણે હા પાડી અને તે છેાકરા પણ ધંધુકેથી પાછા કરેલા દેવચન્દ્રાચાર્ય સાથે કર્ણાવતી આવ્યા. ત્યાં ઉદયનમંત્રીના ઘરમાં તેના પુત્ર સાથે બાળકેાને સાચવનારાં માણસે પાસે એ રહેતા હતા ત્યાં મ્હાર ગામથી આવેલા ચાચિગે તે વૃત્તાન્ત જાણીને દીકરાનું માઠું જોયા પ્હેલાં ખીલકુલ ખારાક ન લેવાની પ્રતિજ્ઞા લીધી અને પેાતે ગુરૂનું નામ જાણી લઇ કર્ણાવતી ગયા અને તેના મકાનમાં આવી ક્રોધ માં હાવાથી જરાક નમીને પ્રણામ કર્યાં. ગુરૂએ દીકરાના મળતાપણા ઉપરથી આળખી કાઢી પાતે ચતુર હાવાથી જુદી જુદી રીતે સત્કાર કર્યાં. પછી ત્યાં ખેલાવાયેલા ઉદયનમંત્રીએ ધર્મબન્ધુની બુદ્ધિથી પોતાને ધેર તેડી જઇ પાતાના માટેાભાઇ હૈાય એવી ભક્તિથી તેને જમાડયા. પછી તેના પુત્ર ચાંમદેવને તેના ખેાળામાં એસારી પાંચે અંગેા માટે ભેટ, ત્રણ વસ્ત્ર, અને ત્રણ લાખ રાકડા તેની આગળ મુકી તેને સત્કાર કર્યાં. ત્યારે તેને ચાચિગે કહ્યું. “ક્ષત્રિયની કિંમત ૧૦૮૦, ધાડાની કિંમત ૧૭૫૦, અને કાંઇ ન કરે એવા પણ વાણીઆની કિંમત નવાણુ હાથીએ એટલે કે ૯૯ લાખ; તમે તા ત્રણ લાખ આપવાના કરીને ઉદારતાને મ્હાને લાભીપણું દેખાડા છે. મારા પુત્ર તેા અમૂલ્ય છે, અને તમારી ભક્તિ અતિ અમૂલ્ય છે માટે એની કિંમત તરીકે એ ભક્તિજ ભલે રહી. આ દ્રવ્યને ઢગલા તા મારે શિવનિર્માલ્ય પેઠે અસ્પૃશ્ય છે. આ રીતે ચાચિગે પુત્રના સ્વરૂપનું વર્ણન કર્યું એટલે આનંદથી જેનું મન ભરાઇ ગયું છે એવા ઉદ્દયનમંત્રીએ અતિશય ઉલ્લાસથી ૨૩ t Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રમધ ચિંતામણી at કહ્યું કે “મને લાકાતે પગે લાગતા તે વાહે, વાહ, ” એમ કહેતાં કહેતાં તેને ભેટીને પછી પુત્રરૂપે આપ્યા હાત તા મદારીના વાંદરા પેઠે બધા માત્ર અપમાન પામવાને યેાગ્ય થાત, ગુરૂને આપ્યા ગુરૂપદને પ્રાપ્ત કરીને બાલચન્દ્ર પેઠે આખા જગતે નમસ્કાર યેાગ્ય થશે. માટે જંગ યેાગ્ય લાગે તેમ વિચાર કરીને મેલે. ત્યારે તેણે કહ્યું કે “ તમારા વિચાર કક્યુલ છે. ' એટલે તેને ગુરૂ પાસે તેડી ગયા અને તેણે ગુરૂને પેાતાના દીકરા આપી દીધા. પછી પેાતાના પુત્રના ત્યાગને ચાચિગે ઉત્સવ કર્યો. પછી તે અપ્રતિમ પ્રતિભાવાળા હૈાવાથી સર્વ વિદ્યારૂપ સમુદ્રને અગસ્ત્ય પેઠે પી ગયા. સર્વ વિદ્યાએ ભણી લોધી, અને ગુરૂએ આપેલા હેમચન્દ્ર નામથી તે પ્રખ્યાત થયા. પછી સર્વ સિદ્ધાન્તાનું જ્ઞાન જેતી બુદ્ધિમાં ઉતરી ગયું છે અને જે સૂરિમાં હાવા જોઇતા ૩૬ ગુણાથી યુક્ત છે એવા તેને ગુરૂએ સૂરિપદ આપ્યું. આ પ્રમાણે ઉદયનમંત્રીએ કહેલી હુંમાચાર્યના જન્મની વાત સાંભળી રાજાને ખૂબ આનંદ થયેા.૨૦ "" "" ૧૩ હવે શ્રીસામનાથ દેવનું મંદિર બંધાવવાના આરંભ થતાં પાયાના પથરાર૧ મુકાયાના પંચાલીએ મેકલેલા વધામણીનેા કાગળ આવતાં શ્રીહેમચંદ્રને એ પત્ર બતાવીને આ મંદિરના પ્રારંભ કેમ નિર્વિઘ્ને પૂરા થાય ?” એમ રાજાએ પૂછ્યું એટલે કાંઇક યોગ્ય વિચાર કરીને ગુરૂએ જવાળ આપ્યા કે આ ધર્મકાર્યમાં વચ્ચે આવતું વિઘ્ન ટાળવા માટે મંદિર ઉપર ધજા ચડે ત્યાં સુધી નિષ્કપટ બ્રહ્મચર્ય પાળવાના અથવા મદ્ય અને માંસ તજી દેવાતા એમાંથી એક નિયમ લી. ” એમનું આ વચન સાંભળીને મદ્ય અને માંસને નિયમ લેવાની ઇચ્છા કરીને શ્રીનીલકંઠ ઉપર પાણી મુકીને તે નિયમ ગ્રહણ કર્યાં. એ વર્ષ પછી કળશ અને ધજા ચડાવવા જેટલું તે મંદિર તૈયાર થઇ જતાં, તે નિયમ છેડવાની ઇચ્છાથી ગુરૂની રજા માગતાં તેઓએ કહ્યું કે “ જો આ તમે કરાવેલા મંદિરમાં ભગવાનશંકરનાં દર્શન ૨૦ હેમચન્દ્રના વૃત્તાન્ત માટે સરખાવે કુ. પ્રતિòાધ, પ્ર. ચક્રમાં હુમચન્દ્ર સૂરિપ્રબંધ તથા જયસિંહ સૂરિ વગેરેના કુમારપાલ ચરિત્રના ગ્રન્થા, ૨૧ રહેલાં છપાયેલી પ્રતમાં શિક્ષરશિાનિવેશ શબ્દો છે અને રા. દિ. રાાસ્ત્રીએ ‘શિખરના આરભ થયા? એવા અં કર્યાં છે. પણ સંબધ જોતાં એ બરાબર નથી એટલે અમુક પ્રતા ઉપરથી ટેની પેઠે મે પણ લરશિપાઠ પસંદ કર્યો છે અને પાયાના પથરો અથ કર્યા છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૭૯ કરવાની ઈચ્છા હોય તે તે યાત્રા પૂરી થાય ત્યારે નિયમ છોડવાને યોગ્ય વખત આવે.” આમ કહીને શ્રી હેમચન્દ્રમુનિ ઉઠયા ત્યારે એમના છત્રીશ ગુણવડે જેના હૃદયમાં એમના પ્રતિ અતિ પ્રેમ ઉત્પન્ન થાય છે એવા રાજાએ સભામાં એમની એકલાનીજ પ્રશંસા કરી. ત્યારે કારણ વગર વર રાખનાર, રાજાના પાશવાને એ હેમચન્દ્રનું તેજ ન ખમી શકવાથી - (૧૧) ક્ષદ્ર માણસે ઉજલ ગુણવાળાને ઉન્નતિ પામેલે કઈ રીતે દેખી શકતા નથી, પતંગીયું પોતાના શરીરને બાળીને પણ બળતા દીવાને હારી નાખે છે. એ વચનમાં કહ્યા પ્રમાણે ચાડી આપણાને દોષ વહોરી લઈને પણ તેના દેષ કહેવા માંડ્યા કે “આ (હેમચંદ્ર) તે (રાજાની) મરજીને અતિશય અનુસરનારે સેવાધર્મમાં કુશળ છે એટલે રાજાને ગમતું જ બેસે છે. જે એમ ન હોય તે સવારે આવે ત્યારે તેને શ્રી સોમેશ્વરની યાત્રા માટે ખૂબ આગ્રહ કર.” રાજાએ એમ કર્યું, એટલે હેમચન્દ્રસૂરિએ કહ્યું કે “ભૂખ્યાને વળી જમવાના નેતરામાં આગ્રહની શું જરૂર ? ઉત્કંઠાવાળા માણસને મેરનો કેકારવ સંભળાવવાની શું જરૂર? એ લેકરૂઢી પ્રમાણે તપસ્વીઓ જેને તીર્થયાત્રાનો ખાસ અધિકાર છે તેઓને રાજાએ આગ્રહ કરવાની ક્યાં જરૂર છે?આ રીતે ગુરૂએ (યાત્રાનો સ્વીકાર કરતાં “તમારે લાયક સુખાસન (પાલખી) વગેરે શું વાહન જોઇશે? જે જોઈએ તે લીઓ.” એમ કહેતાં “અમે પગે ચાલતા ચાલતા જ જવામાં યાત્રાનું પુણ્ય માનીએ છીએ. હવે અમે હમણાં જ રજા લઈ, રાજ થોડું થોડું ચાલી, શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે મહાતીર્થોને નમસ્કાર કરી શ્રી સોમનાથ પાટણમાં તમારા પ્રવેશ વખતે તમને મળશું.” આમ કહી (ગયા અનેતેમણે તેમજ કર્યું. ૧૪ રાજા સર્વ સામગ્રી સાથે કેટલાંક પ્રયાણ કરીને શ્રી પાટણ પહોંચ્યા, ત્યાં શ્રી હેમચન્દ્રમુનિ મળવાથી તેને અત્યંત આનંદ થયો. અને સામે આવેલા ગંડ. શ્રી બૃહસ્પતિ જેમાં પાછળ ચાલતા હતા એવા મેટા ઉત્સવથી શહેરમાં પ્રવેશ કરી શ્રી સોમેશ્વરના મંદિરનાં પગથી ચડતાં જમીન ઉપર આળોટી પ્રણામ કરીને તથા લાંબા કાળની ઉત્કંઠાના અપ્રમેય આનંદથી શ્રી સોમેશ્વરના લિંગને ખૂબ દાબીને ભેટયા પછી “આ હેમચન્દ્ર) જિન સિવાય બીજાને નમસ્કાર નથી કરતા” એવાં મિચ્છાદષ્ટિવાળા (અજન) આનાં વચનથી જેનું ચિત્ત ભમી ગયું હતું એવા રાજાએ શ્રી હેમચન્દ્રને નીચે પ્રમાણે વચન કહ્યું. “જે ગ્ય લાગે તે આ મનહર ઉપચારોવડે આપ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રબંધ ચિંતામણી શ્રી સેમેશ્વરની પૂજા કરે.” “હા ઠીક' એમ પ્રતિજ્ઞા કરીને રાજાના ભંડારમાંથી આવેલું સુંદર પવિત્ર વસ્ત્ર પહેરીને રાજાના કહેવાથી શ્રી બહસ્પતિએ ૨૨ જેનો હાથ ઝાલે છે એવા હેમચન્ટે મંદિરને ઉંબરો ઓળંગી, જરા વિચાર કરીને, આ મંદિરમાં કૈલાસનિવાસી મહાદેવ સાક્ષાત વસે છે એ વિચારથી જેના શરીરનાં રૂવાડા ઉભાં થઈ ગયાં છે એવા હેમચન્દ્ર “આ ઉપહારને બમણ કરે” એમ કહીને શિવપુરાણમાં કહેલ દીક્ષાવિધિ પ્રમાણે આહાનન, અવગુંઠન, મુદ્રા, મંત્ર, ન્યાસ, વિસર્જન વગેરે ઉપચારવડે પંચોપચારવિધિથી શિવનું પૂજન કરીને છેવટઃ (૧૧) જે તે સમયમાં, જે તે રીતે, જે કાંઈ નામથી જે તમે હે તે હે; પણ જો તમે જે એકજ દોષરહિત છે તે હે તે, હે ભગવન તમને નમસ્કાર છે. ૨૩ (૧૨) સંસીરના બીજને અંકુર ઉત્પન્ન કરનારા રાગ વગેરે જેના ક્ષીણું થઈ ગયા છે તે બ્રહ્મા છે, વિષ્ણુ હો, કે મહેશ્વર હો તેને નમસ્કાર છે. વગેરે સ્તુતિવડે, બધા રાજલોક સાથે આશ્ચર્યયુક્ત રાજા જોતા હતા, ત્યાં દંડવત પ્રણાપૂર્વક સ્તુતિ કરીને શ્રી હેમાચાર્ય શાંત થયા. ત્યારે તે રાજાએ શ્રી બૃહસ્પતિએ પૂજાવિધિ બતાવ્યા પ્રમાણે અતિશય શ્રદ્ધાથી શિવપૂજન કરીને ધર્મશિલા ઉપર તુલાપુરૂષ (પિતાના વજન જેટલું સોનું આપવું તે), ગજદાન વગેરે મહાદાને આપીને, કપૂરની આરતી ઉતારી. પછી બધા રાજવર્ગને દૂર ખસેડીને સોમેશ્વરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને શ્રી હેમચન્દ્રને કહ્યું કે “મહાદેવ જેવો કોઈ દેવ નથી, મારા જેવો કોઈ રાજા નથી અને તમારા જેવો કોઈ મહર્ષિ નથી, આ રીતે સદ્દભાગ્યની મહત્તાથી અહીં આ ત્રણને સંગ થયું છે. માટે અનેક દશએ જુદા જુદા દેવને પ્રતિષ્ઠા ૨૨ કુમારપાલના વખતમાં સેમિનાથના પૂજારી મઠપતિ શ્રી. બહસ્પતિ હતા એ વાત ખરી છે. એ મોટા પાશુપતાચાર્ય હતા. સોમનાથને ઉપર વર્ણવેલ જીર્ણોદ્ધાર ખરી રીતે એમને હાથે જ થયો હતે. જુઓ (વિ. સં. ૧૨૨૫ ની ભાવબૃહસ્પતિની સોમનાથ પ્રશરિત). ૨૩ હેમચન્દ્ર કુમારપાલની સાથે સોમનાથ પાટણ ગયા ત્યારે તેણે ઉપરના લોકોથી રસ્તુતિ કરી એમ મેરૂતુંગે કહ્યું છે. પણ પ્ર. ચામાં સિદ્ધરાજ સાથે હેમચન્દ્ર ગયેલા ત્યારે આ શ્લોકથી રતુતિ કરી એમ વર્ણન છે. ( જુઓ છે. સૂ. પ્ર. લે. ૩૧૦ થી ૩૪૭) પણ જયસિંહસૂરિ, જિનમંડનગણિ વગેરે મેરૂતુંગને અનુસરે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૧૮૧ ', આપેલી હાવાને લીધે દેવતત્ત્વ સંદિગ્ધ છે માટે મુક્તિ આપે એવા કયા દેવ છે એ વાત તમે આ તીર્થમાં મને સાચેસાચી કહી દ્યો.'' આના જવાબમાં શ્રી હેમાચાર્યે બુદ્ધિપૂર્વક થાડા વિચાર કરીને રાજાને કહ્યું કે “પુરાણા કે દર્શનાનાં વચનેાને રહેવા ઇને શ્રી સામેશ્વરનાં જ પ્રત્યક્ષ દર્શન તમને કરાવું છું. જેથી તેની પાસેથી જ મુક્તિના માર્ગ કયા છે તે તમે જાણી શકશે।.” આ વાક્યથી આશ્ચર્યચકિત થયેલા રાજાએ “શું આ વાત પણ બની શકે છે ?' એમ પૂછ્યું. ત્યારે શ્રી હેમાચાર્યે જવાબ આપ્યા કે “અહીં દેવતત્ત્વ તિાહિત છે એ ચેાસ છે, તેા પછી આપણે ગુરૂએ બતાવેલ રીત પ્રમાણે નિશ્ચલ આરાધના કરીએ તેા એ રીતે દ્વન્દ્વ (આપણા ધ્યેયનાં કાર્ય)ની સિદ્ધિ થતાં દેવના આવિર્ભાવ સહેલા છે. હવે હું ધ્યાન કરૂં છું અને તમારે કાળા અગર નાખ્યા કરવા (ધૂપદાનમાં) અને ત્ર્યંબક(શંકર) પ્રત્યક્ષ દર્શન આપીને ના પાડે ત્યાં સુધી નાખવાનું ચાલુ રાખવું. ” પછી એ એચે એ પ્રમાણે કરવા માંડતાં, ધૂપના ધુમાડાથી ગર્ભગૃહમાં અંધારૂં થઈ ગયું, અને નક્ષત્રમાળા (એક પ્રકારની દીવી)ના દીવાએ ઠરી ગયા ત્યારે એકાએક સૂર્યના તેજ જેવા પ્રકાશ ફેલાઇ રહ્યો અને રાજાએ સંભ્રમથી આંખ ચાળીને જોયું તેા જલાધારી ઉપર ઉત્તમ સુવર્ણના જેવી કાંતિવાળા, જેનું સ્વરૂપ ચર્મચક્ષુઓવાળાંને દેખાવું મુશ્કેલ, અપ્રતિમ તથા કલ્પી ન શકાય એવું છે તેવા ત્તપસ્વીને જોયા. પછી તેને પગના અંગુઠાથી તે જટા સુધી પેાતાના હાથથી સ્પર્શ કરીને એ દેવતાજ આવ્યા છે એમ નિશ્ચય કરીને, ભક્તિપૂર્વક પેાતાનાં પાંચે અંગેાવડે જમીનને અડીને તેને પ્રણામ કર્યા અને પછી રાજાએ નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. ‘“હે જગદીશ ! આપનાં દર્શનથી આ નેત્રા કૃતાર્થ થયાં, હવે ઉપદેશથી આ કાનને કૃતાર્થ કરા' આ રીતે વિજ્ઞપ્તિ કરીને રાજા મેાલતા બંધ થયા કે મેાહરૂપી રાતને દૂર કરવામાં સૂર્ય જેવા તેના મુખમાંથી નીચેની વાણી નીકળી. હે રાજા ! આ મહર્ષિ સર્વદેશના અવતાર છે. તેઓ જરાય પડદા વગર પરબ્રહ્મને જોઈ શકે છે તથા હાથમાં રાખેલા મેાતીપેઠે ત્રણે કાળનું સ્વરૂપ એના જાણુવામાં છે. તેએ મુક્તિના જે માર્ગના ઉપદેશ કરે તેને મુક્તિના ચોક્કસ માર્ગ જાણવા.” આટલા ઉપદેશ આપીને ભૂતપતિ (શંકર) અંતર્ધ્યાન થઇ જતાં અને રાજા જાગૃત થતાં, પ્રાણાયમથી રાકેલા પવનનું જેણે રેચન કર્યું છે તથા ૬ વાળેલા આસનને જેણે શિથિલ કર્યું છે એવા શ્રી હેમચન્દ્રે જ્યાં “ રાજા ' એમ સંખેાધન કર્યું ત્યાં તે ઇષ્ટદેવતના સંકેતથી જેણે રાજ્યનું અભિમાન તજી દીધું છે. એવા રાજાએ ‘ હું જીવ ! (ગુરૂના) પગ પકડી લે ' એમ કહેતાં કહેતાં t ** Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રખ'ધ ચિંતામણી 19 વિનયથી માથું નમાવીને મારે શું કરવું તે કહેા ” એમ કહ્યું. પછી ત્યાં જ રાજા પાસે આખી જીંદગી સુધી માંસ અને મદિરાના ત્યાગના નિયમ લેવરાવી ત્યાંથી રાજા અને ગુરૂ બ્હાર નીકળ્યાં અને શ્રો અહિલપુર પહોંચ્યા.૨૪ "6 (૧૫) શ્રી જિનના મેઢામાંથી નીકળેલ હોવાથી પવિત્ર કરનાર એવી શુદ્ધ સિદ્ધાન્ત (જૈનધર્મ)ની વાણીથી જાગૃત થયેલા રાજાએ પરમ આર્હુતનું બિરૂદ પ્રાપ્ત કર્યું.૨૫ અને તેણે માગણી કરવાથી હેમાચાર્ય પ્રભુએ ત્રિષ્ટિ શલાકાપુરૂષ ચરિત અને વિંશતિ વીતરાગ સ્તુતિવાળું પવિત્ર યોગશાસ્ત્ર એ બે ગ્રન્થા લખ્યા. વળી પ્રભુની આજ્ઞાથી પેાતાના હુકમ માનનાર અઢાર દેશામાં ચૌદ વર્ષ સુધી પ્રાણિમાત્રની મારી ( હિંસા) ના રાજાએ નિષેધ કર્યા.૨૬ જુદા જુદા દેશમાં મળીને ૧૪૪૪ .વિહાર કરાવ્યા. સમ્યગ્નાનથી લેવા યાગ્ય લાગતાં ખાર ત્રતાના અંગીકાર કર્યા.૨૭ તેમાં અદત્તાદાન ( ન આપેલું લેવા )ના ત્યાગરૂપ ત્રીજા વ્રતનું વ્યાખ્યાન થતાં તેમાંથી કેવળ પાપનું બંધન કરનાર ફીવિત્તના૨૮ દાષા જાણવામાં આવ્યા એટલે રાજાએ તેના—દતીવિત્ત ઉધરાવવાના ૨૪ હેમચન્દ્ર અને કુમારપાલને સામનાથે દર્શન આપ્યાની વાત હેમચન્દ્રે પેાતે નથી લખી, પ્ર. ચ માં પણ નથ; પરંતુ જયસિંહના કુ. ચ. માં તથા જિ. ગણિના કુ. પ્ર.માં ઉપર પ્રમાણે જ છે. ૨૫ કુમારપાલના અનેક ઉત્તીણ લેખેા મળ્યા છે પણ તેમાંથી માત્ર એક જ સ. ૧૨૨૧ ના જાખાલીપુરના લેખમાં કુમારપાલને “હે મસૂરિપ્રોાધિત પરમાત’’ કહેલ છે. ૨૬ મે।હુપરાજયમાં બાર વર્ષ સુધી હિંસાનું નિવારણ કર્યું એમ કહ્યુ છે. ( અં. ૪ પૃ. ૧૦૨) મતલબ કે આ નિયમ લીધા પછી કુમારપાલ ચૌદ કે ખાર વર્ષોં સુધી જીવ્યેા. ૨૭ કુમારપાલે જૈન ધર્મ ગ્રહણ કરીને શું શું કર્યું એનું વર્ણન કુમારપાલ પ્રતિબાધમાં નીચે પ્રમાણે મળે છે. કુમારપાલે સ` ગ્રામનગરોમાં જીવદયા પાળવાની આજ્ઞા કરી, (પૃ. ૪૧ ) રાત્નએ માંસને ત્યાગ કર્યા ( પૃ. ૪૨ ), રાજાએ ધૃતના ત્યાગ કર્યા તથા નિષેધ કર્યા ( પૃ. ૭૬ ), મદ્યપાનને! ત્યાગ કર્યા ( પૃ. ૯૨) ચાના તથા મરેવાના ધનના ત્યાગ કર્યા ( પૃ. ૧૧૪). ૨૮ રૂતીવિત્ત એટલે પુત્ર-પુત્ર વરસ મુકયા વગર-મરી જનારની સ્ત્રી રાતી રહે અને તેનું ધન તેને માટે ખેારાકીષાકી જેટલું રાખી રાખ્ત લઈ જાય એ જાતની લાગા, કુમારપાલે આ કર બંધ કર્યા એમ કહીને જૈનલેખકા તેનાં બહુ વખાણ કરે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૧૮૩ અધિકારી પંચેાલીને મેાલાવીને ૭૨ લાખના તેના પટ્ટો ફાડીને (તે લાગે) મુકી દીધા.એ રાજહક્ક છેડી દીધા એ માટે વિદ્વાનેએ તેની નીચે પ્રમાણે સ્તુતિ કરીઃ (૧૩) હેલાંના રઘુ, નહુષ, નાભાગ અને ભરત વગેરે સત્યયુગમાં ઉત્પન્ન થયેલા રાજાઓએ પણ જે નહાતું છેાડયું તે રૂદતીવિત્ત, હમણાં, હું કુમારપાલ રાજા ! તેં છેાડી દીધું માટે તું મેટા ( રાજા )એના માથાને મુકુટમણ છે. અને શ્રીહેમાચાર્ય પ્રભુએ નીચે પ્રમાણે આ પ્રશંસાને અનુમેદન આપ્યું. (૧૪) પુત્ર વગર મરી જનારાઓનું ધન લેનાર રાજા તેના પુત્ર થાય છે અને સંતાથી તે છેાડી દેનાર તું ખરેખર રાજપિતામહ ( રાજાઓને દાદ્ય ) છે. ૧૬ હવે સારઠ દેશના સુંવર નામના ( મ્હારવટીઆ ? ) સામે લડવા માટે શ્રીઉદયનમંત્રીને લશ્કરના નાયક બનાવીને આખાં લશ્કર સાથે રાજાએ માકલ્યા અને તે શ્રી વઢવાણ પાચ્યા કે બધા મંડલેશ્વરાને આગળ વધવાનું કહીને પાતે શ્રીયુગાદિદેવના ચરણાને પ્રણામ ફરવાની ઇચ્છાથી શેત્રુજે ગયા અને વિશુદ્ધ શ્રદ્ધાથી દેવની પૂજા વગેરે કરીને જ્યાં વિધિ પ્રમાણે મન્દિરની વંદના કરે છે; ત્યાં દીવીમાંથી મળતી વાટ લઇને એક ઉંદર તે લાકડાના મંદિરના એક દરમાં પૈસા હતેા તેની પાસેથી દેવ મંદિરના રખેવાળેએ વાટ છેડાવી દીધી. એ પછી પેાતાની સમાધિ છુટી જવાથી તે મંત્રીએ લાકડાનાં દેવ મંદિરના નાશની ખીકથી દેવની સન્મુખ તે મન્દિરના જીર્ણોધાર કરવાની ઈચ્છાથી એક ભક્ત ( આ મંદિરના જીર્ણોદ્વાર નહિ કરૂં ત્યાં સુધી એકજ વખત એકજ વસ્તુ જમીશ) વગેરે નિયમેા લીધા. પછી ત્યાંથી નીકળી લશ્કરની છાવણીમાં પાચી ગયા અને તે શત્રુ સાથે લડાઈ થતાં શત્રુઓએ રાજાના લશ્કરને હરાવવાથી શ્રીઉદયન પેાતે લડવા ઉઠયા. ત્યાં શરીર જર્જરિત થઈ ગયું છે એવા શ્રીયનને જ્યારે ત્યારે તેઓ દયા આવે એ રીતે રાવા લાગ્યા. સ્વજનેાએ તેનું કારણ પૂછતાં મંત્રીએ કહ્યું કે “ મૃત્યુ નજીક આવી ગયું અને શ્રી શેત્રુ ંજાનેા તથા શકુનિક વિહારના જીર્ણોદ્ધાર કરવાની ઇચ્છા મનમાં રહી માટે દેવઋણ માથે રહી ગયું.” ત્યારે તેઓએ કહ્યું કે ‘વાગ્ભટ અને આમ્રભટ નામના તમારા પુત્રા નિયમા લઇને એ એય તીર્થાના ઉદ્ધાર કરશે અને એ બાબતમાં અમે જમાન છીએ.” આ રીતે તેઓએ કમુલ કરવાથી જેનું શરીર રામાંચિત થઇ ગયું છે એવા, શત્રુના ધાથી જેનું રહેઠાણમાં લઇ ગયા ' ܐ ܃ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રબંધ ચિંતામણી પિતાને ધન્ય માનનાર તે મંત્રીએ છેવટની આરાધના માટે કઈ સાધુની શોધ કરવા માંડી. એ કઈ સાધુ ન મળવાથી (પાસેનાં માણસેએ) કોઈ પણ વંઠ (ભાંડ )ને સાધુને વષ પહેરાવી મત્રી આગળ ઉભે રાખે. એટલે તેના ચરણ કપાળે અડાડીને તથા તેની આગળ દશ પ્રકારની આરાધના કરીને શ્રીઉદયને પરલોકમાં ગતિ કરી. અને ચંદનતરની નજીક રહેલા ક્ષદ લાકડામાં જેમ તેની સુગંધ બેસી જાય તેમ વંઠ ઉપર તે (ઉદયન)ની વાસનાની સુગંધ લાગવાથી તેણે અનશન વ્રત લઈને (અન્ન ત્યાગ કરીને ) ગિરનારમાં પોતાનો દેહ પાડી નાખ્યા. ૨૯ ૧૭ પછી અણહિલપુર આવેલા તે સ્વજનેએ વાલ્મટ અને આમ્રભટને તે વૃત્તાન્ત જણાવ્યું, એટલે તેઓએ તેજ નિયમ લઈને જીર્ણોદ્ધારને આરંભ કર્યો. બે વર્ષે શ્રીશેત્રુંજા ઉપરનું મંદિર પૂરું થયું ત્યારે ત્યાંથી આવેલા ખાસ માણસે આપેલી વધામણી વચાતી હતી ત્યાં તે બીજા માણસે આવી મંદિરમાં ફાટ પડયાના ખબર આપ્યા. એ તપાવેલા જસત જેવી વાણી સાંભળીને શ્રી કુમારપાલ રાજાની રજા લઈને મહં. શ્રી કપર્દીને શ્રીકરણ મદ્રાનો અધિકાર સંપીને ચાર હજાર ઘેડા (ઘોડેસ્વારો) સાથે શ્રીશેત્રુંજાની તળેટીમાં પિચી ત્યાં પિતાના નામથી વાગભટપુર વસાવ્યું. પછી પ્રદક્ષિણા ફરવાની ગલીવાળા મંદિરમાં, એ ગલીમાં પેઠેલો વાયુ બહાર ન નીકળી શકવાથી મંદિરની દિવાલમાં ફાટ પડે છે એમ ત્યાંના કારીગરોએ નક્કી કરીને કહ્યું. હવે પ્રદક્ષિણ માટેની ગલી રાખ્યા વગર મંદિર બાંધી વાથી માણસ નિર્વશ જાય છે એવી માન્યતા છેવાથી વંશ ન રહે તે ભલે ન રહે પણ શ્રી ભરત વગેરે પહેલાંના જીર્ણોદ્ધાર કરનારાઓની પતિમાં પિતાનું નામ રહેશે એવું તે મંત્રીએ દીર્ધદષ્ટિવાળી બુદ્ધિવડે વિચારીને પ્રદક્ષિણાની ગલીની ભીંત અને મુખ્ય ભીંતની વચ્ચેના ગાળાને પથરાઓથી પૂરાવી દઈને ત્રણ વર્ષ પૂરા થયેલા મંદિર ર૯ ઉદયન સોરઠમાં ગયેલો અને ત્યાં તેને શેત્રજાના મન્દિરનો જીર્ણોદ્ધાર કરવાને વિચાર થયો અને છેવટ તેના પુત્ર વાહડે જીર્ણોદ્ધાર કર્યો વગેરે પ્રસંગ પ્ર. ચ.માં પણ છે. ત્યાં સેરઠના રાજાનું નામ નવઘણું લખ્યું છે. એ નવઘણે આઘ રાજા (જયસિહ )ને વારંવાર ત્રાસ આપેલ એમ પ્ર. ચ. કહે છે. ( જુઓ હે. સૂ. પ્ર. શ્લો. ૪૨૯, ૪૩૦). - ૩૦ શ્રીકરણ મુદ્રા શબ્દને પ્રધાનપદની સીલ (Seal) જેવો અર્થ લાગે છે. ઉત્કીર્ણ લેખમાં પણ એ શબ્દો મળે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૮૫ ઉપર કળશ અને ધજા ચડાવવાના ઉત્સવ વખતે શ્રી પાટણના સંઘને નિમંત્રણ પૂર્વક તેડાવીને મોટા ઉત્સવથી સં. ૧૨૧૧માં મંત્રીએ ધજા ચડાવી.૩૧ તેણે મમ્માણીય ૩૨ખાણમાંથી પથરો લાવીને ત્યાંના કારીગરે પાસે તેમાંથી મૂર્તિ ઘડાવી હતી. વળી વાક્ષટપુરમાં રાજાના પિતાના નામથી ત્રિભુવનપાલ વિહાર કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથની સ્થાપના કરી. તથા દેવની પૂજા માટે શહેરમાં ૨૪ બગીચાઓ, શહેરને ફરતો કેટ તથા દેવમંદિરોને ગરાસ, (પૂજારીઓ માટે) મકાન વગેરે આપ્યાં. આ બધું કરાવ્યું તેમાં–આ તીર્થોદ્ધાર ખાતે નીચે પ્રમાણે ખરચ થયું – (૧૫) જેના મંદિરમાં એક કરોડ અને સાઠ લાખનો ખરચ થયો તે વાગભટ દેવનું વિદ્વાનેથી કેમ વર્ણન થઈ શકે? આ પ્રમાણે શ્રી શત્રુંજયદ્વાર પ્રબંધ પુરે થયે. ૧૮ હવે વિશ્વમાં જેને એકને જ સુભટ-(શરીર) કહી શકાય એવા શ્રી આમ્રભટે પિતાના કલ્યાણ માટે ભૃગુપુર (ભરૂચ)માં શ્રી શકુનિકા વિહારનું મંદિર બંધાવવાની શરૂઆત કરતાં, પાયા ખદાતા હતા ત્યાં નર્મદા પાસે હોવાથી અકસ્માત જમીન ભેગી થઈ જઈને પાયા પૂરાઈ જતાં મજુરે હેરાન થવા (દટાઈ જવા ?) લાગ્યા. એટલે તેઓ ઉપરની દયાને વશ થઈને પિતાની જ ખૂબ નિન્દા કરતાં કરતાં આમ્રભટે સ્ત્રી પુત્ર સાથે એ પાયામાં ઝપાપાત કર્યો. આ તેના અતિશય સાહસથી તે વિઘ દૂર થઈ જતાં પાયાનો પથરો મુકીને શરૂ કરેલું આખું મન્દિર પૂરું થઈ જતાં, કળશ અને ધજા ચડાવવાના ઉત્સવ વખતે શહેરના સંદ્યને નિમંત્રણ પૂર્વક તેડાવીને તેનું અન્નવસ્ત્ર, અલંકાર વગેરેથી યથાયોગ્ય સન્માન કરીને, સામોને જેમ આવ્યા હતા તેમ પાછા મોકલ્યા. પછી ધજા ચડાવવાનું શુભ મુહૂર્ત પાસે આવતાં ભટ્ટારક શ્રીહેમચન્દ્રને આગળ કરીને રાજ સાથે શ્રી અણુ હિલપુરના સંઘને ત્યાં બેલાવીને અતિશય સ્નેહપૂર્વક અલંકારો વગેરે આપીશ તેને તૃપ્ત કર્યા પછી ધજા ચડાવવા માટે ચાલવાની શરૂઆત કરતાં માગણ ૩૧ શત્રુ જયને મંદિરને જીર્ણોદ્ધાર કરી તેના ઉપર સં. ૧૨૧૩ માં ધા ચડાવી તથા હેમચંદ્ર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી એમ પ્ર. એ. (હે. સૂ. પ્ર, શ્લ, ૬૭૨) માં કહ્યું છે જ્યારે જિનમંડન ગણિએ (પૃ. ૭૩) તથા ચા. ગણિએ (સ. ૭) મેરૂતુંગ પેઠે આ જીર્ણોદ્ધારની સં. ૧૨૧૧ ની સાલ આપી છે, ૩૨ મમ્માણીય ખાણ મૂતિના પથ્થર માટે અહીં તથા આગળ વસ્તુપાલચરિતમાં આવે છે. એ કઈ ખાણું? ૨૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રમ'ધ ચિંતામણી પાસે પેાતાના મહેલ લુંટાવી દઈને શ્રી સુત્રત સ્વામીના મંદિરમાં મહાધ્વજ સાથે ધાને ચડાવીને, અતિશય હર્ષના આવેશમાં ત્યાંજ ખૂબ નાચવા માંડયું. છેવટ રાજાએ માગણી કરવાથી, આરતી લેતાં ઘેાડા દ્વારપાળને આપી દીધા, પછી જ્યારે રાજાએ તિલક કર્યું અને છર સામન્તા ચામર કરીને તથા પુષ્પવૃષ્ટિ વગેરેથી મદદ કરવામાં ઉભા રહ્યા ત્યારે આવેલા બન્દીજનને પાતાનું કંકણુ ઉતારીને આપી દીધું. હવે રાજાએ હાથ ઝાલીને બલાત્કારથી મંગલ દીવાવાળી આરતી ઉતરાવી. પછી શ્રી સુવ્રતસ્વામીનાં ચરણાને તથા ગુરૂનાં ચરણાને વ્હેલાં પ્રણામ કરીને ધર્મ અન્ધુને વંદના કરી. પછી રાજાને આરતી ઉતારવામાં ઉતાવળ કરવાનું કારણું પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે “જેમ જુગારી જુગારના રસના વેગમાં પેાતાનું માથું વગેરે પદાર્થો પણ હાડમાં મુકી દે છે; તેમ તમે પણ હવે કાઇએ માગણી કરી તેા ત્યાગના રસના વેગમાં તેને માથું પણ આપી દેશે. એમ ધારીને ( મેં ઉતાવળ કરાવી ) ” આ રીતે રાજાએ કહ્યું. ત્યાં તેના લોકેાત્તર ચરિત્રથી જેનું હૃદય હરાઇ ગયું છે એવા શ્રી હેમાચાર્યે પેાતાના મનુષ્યની સ્તુતિ ન કરવાના જન્મથી પાળેલા નિયમ ભૂલી જઇને કહ્યું :—— (૧૬) જ્યાં તમે ન હૈ। ત્યાં સત્ય યુગને પશુ શું કરવા ? અને જેમાં તમે હા તે શું કલિયુગ કહેવાય ? જો કલિયુગમાં તમારો જન્મ થયે! હાય તે। કલિજ ભલે રહ્યો; સત્ય યુગને શું કરવા છે ? આ પ્રમાણે આત્રભટને અનુમેદન આપીને ગુરૂ અને રાજા આવ્યા હતા તેમ પાછા ગયા. ૧૯ હવે ત્યાં (પાટણમાં) ગુરૂ આવ્યા પછી શ્રી આ×ભટ અકસ્માત્ દેવીના દાષથી છેલ્લી સ્થિતિએ આવી જતાં, (છેલ્લી) રજા માગતા પત્ર આવવાથી તેજ વખતે, તે મહાત્મા (આમ્રભટ) મન્દિરના શિખર ઉપર નૃત્ય કરતા હતા ત્યાં તેના ઉપર મિથ્યા દૃષ્ટિવાળા (અજૈન)ની દેવીના દોષ લાગ્યા છે, એમ નક્કી કરીને રાતે યશશ્ચન્દ્ર નામના સાધુ સાથે આકાશ માર્ગે ઉડીને એક નિમેષમાં ભરૂચના પાદરમાં આવી પાચી, શ્રી હેમાચાર્ય પ્રભુએ સેન્ધવી૩ દેવીને પ્રસન્ન કરવા માટે કાયાત્સર્ગ (ઉભાં ઊભાં એક નતનું ધ્યાન ) કર્યાં પણ દેવીએ જીભ મ્હાર કાઢીને તિસ્કાર દર્શાવ્યા મ ૩૩ ભરૂચમાં હાલમાં સૈન્યવી માતાનું મદિર છે; એ સ્થળેથી જૂની મૂર્તિ આ મળી છે. ઉપરનું વર્ણન જોતાં, હાલનું મંદિર નવું હશે પણ એ સ્થાન વિ. સ.ના ૧૪ મા શતક જેટલું તેા જૂનું છે જ, Page #208 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૮૭ એટલે ખાણીઆમાં શાળ નાખી તેના ઉપર યશશ્ચન્દ્ર ગણિએ જેવું સાંબેલાથી ખાંડવા માંડયું કે પહેલાં મંદિર હાલી ઉઠયું, અને બીજો પ્રહાર થતાં દેવીની મૂર્તિજ પિતાને ઠેકાણેથી ઉપડી “વજી જેવા હાથથી થતા પ્રહારોથી મને બચાવે, બચાવો,” એમ બેલતી શ્રી હેમચન્દ્રના ચરણમાં પડી. આ રીતે સાચી વિદ્યાના બળથી તે દેવી જેનું મૂળ કારણ છે એવી મિથ્યા દષ્ટિવાળાઓની જંત્રી (ચન્તર)ના દેષને દૂર કરીને શ્રો સુવ્રત સ્વામીને મન્દિરે ગયા. (૧૭) સંસારરૂપી સમુદ્રના સેતુરૂપ, કલ્યાણ માર્ગે જવામાં રસ્તાના દીવા જેવાં, વિશ્વના ટેકા માટે લાકડી જેવાં બીજા મતના મેહને દૂર કરવા માટે ઉગેલા કેતુ જેવાં અને અમારા મનરૂપી હાથીને બાંધવા માટે મજબુત થાંભલાનું રૂપ લેનારાં શ્રીસુવ્રતસ્વામીના ચરણેનાં નખનાં કિરણો (સૌનું રક્ષણ કરો. આ સ્તુતિઓ વડે શ્રી મુનિસુવ્રતસ્વામીની ઉપાસના કરીને શ્રીઆમભટને રોગમાંથી છુટ્યાનું સ્નાન કરાવી જેમ આવ્યા હતા તેમ શ્રી હેમચંદ્ર અને યશશ્ચન્દ્રગણિ ગયા. શ્રાÉદયનચૈત્યમાં, શકુનિકાવિહારમાં અને રાજાના ઘટીગૃહમાં એ રીતે ત્રણ સ્થળે કોકણના રાજાના ત્રણ કલશને વહેંચી નાખ્યા. આ પ્રમાણે શ્રીરાજપિતામહ આમ્રભરને પ્રબંધ પુરે થયે ૩૪ ૨૦ એક વખત કુમારપાલ રાજા પાંડિત્ય મેળવવવાની ઇચ્છાથી કપદિમત્રોની અનુમતિથી જમ્યા પછી એક ક્ષણ કોઈ વિદ્વાન પાસે કામંદકીય નીતિશાસ્ત્ર સાંભળતા હતા; તેમાં નીચેને લોક આવ્યા : (૧૭) મેઘ પેઠે રાજા પણ પ્રાણીઓને આધાર છે. મેઘ આડે. થાય તે છવાય પણ રાજા આડો થતાં છવાય નહિ, આ વાક્ય સાંભળીને કુમારપાલે “મેઘ રાજાની પામ્યા છે” એમ કહ્યું ત્યારે બધા સભાસદેએ રાજાના વખાણમાં ઓવારણાં લેવા માંડયાં, એ જોઈને કપર્દીમંત્રી નીચું માથું રાખી બેસી રહ્યા એટલે એકાંતમાં રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “મહારાજે ઔપમ્યા શબ્દ વાપર્યો. એ કોઈ શબ્દ વ્યાકરણમાં નથી, છતાં આપની ખુશામત કરનારાઓએ ( ૩૪ પ્ર. ચિની એક પતમાં શકુનિકા વિહારના જીર્ણોદ્ધારમાં બે કરોડનું ખર્ચ થયું એટલું વધારે છે. આ પ્રભટને આ પ્રબંધ જિનપ્રભસૂરિના તીર્થ ક૫માં તેમજ પ્ર. એ. (હે. સૂ. પ્ર.)માં મળે છે. વળી જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૧૧-૨૧૩ માં આ ઉદ્ધાર કર્યો એમ લખ્યું છે, (છે. ૬૪૨) ત્યારે જિનમંડનગણિએ ગણિએ વિ. સં. ૧૨૨૨ ની સાલ આપી છે (પૃ. ૭૦). Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રબંધ ચિંતામણી વખાણ કર્યા ત્યારે મારે તે બેવ નીચા જોણું થયું. રાજા વગરનું-અંધાધુંધીવાળું જગત સારું પણ મૂર્ખ રાજા સારે નહિ, એ રીતે વિરોધી રાજાનાં મંડળમાં આપણી અપકીતિ ફેલાય છે. હવે આ બાબતમાં ઉપમેય, ઔપમ્પ, ઉપમા વગેરે શબ્દો શુદ્ધ છે.” તેણે આ શબ્દો કહ્યા પછી રાજાએ પિતાને પચાસ વર્ષ થયાં હોવા છતાં એક ઉપાધ્યાય પાસે બારાખડીથી શાસ્ત્ર ભણવાનું શરૂ કરી એક વર્ષમાં ત્રણ વૃત્તિપ અને ત્રણ કાવ્યો ભણી લીધા અને વિચાર ચતુર્મુખનું બિરૂદ મેળવ્યું. આ પ્રમાણે વિચારચતુર્મુખ શ્રીકુમારપાલ પ્રબંધ પુરો થયે. ૨૧ એક વખત વિશ્વેશ્વર નામના કવિ કાશીથી શ્રી પાટણ આવ્યા. અને શ્રીહરિની સભામાં આવ્યા, ત્યારે ત્યાં શ્રી કુમારપાલ રાજા પણ બેઠા હતા. અને તેણે નીચેનું વચન કહ્યું – (૧૮) ધાબળા અને દંડ લઈને ફરતા હેમગોવાળ તમારું રક્ષણ કરે આ પ્રમાણે અધું બોલીને જરા અટક્યા ત્યાં રાજાએ ક્રોધ કરીને તેના સામું જોયું પણ તેણે જેન ગોચર (ધર્મ)માં છ દર્શનોનાં પશુઓના સમૂહને ચરાવતા (હેમચંદ્ર) એ રીતે ઉત્તરાર્ધ કહી સભાજનોને ખુશ કરી દીધા. પછી તેણે શ્રી રામચંદ્ર વગેરે કવિઓને “દૂર રાખેલી ” એ રીતે સમસ્યા આપી અને મહામાત્ય શ્રીકપદમંત્રીએ નીચે પ્રમાણે એની પૂર્તિ કરી (૧૯) એક વખત કેટલીક કન્યાઓ સંતાકુકડીની રમત રમતી હતી તેમાં એક દીર્ધ નેત્રવાળી કન્યાનાં સરલ નેત્રા બે હાથથી પણ ઢાંકી શકાય એમ નથી અને તે મુખચંદ્રની ચાંદની ફેલાતાં આ કન્યા બધે પકડાઈ જાય છે એમ કહીને સખીઓએ રમતમાંથી દૂર રાખેલી એક કન્યા પિતાનાં નિશ્વિત નયનને અને મેઢાને રૂએ છે. આ પ્રમાણે શ્રીકપર્દી મહામાત્ય સમસ્યાપૂર્તિ કરતાં એ (વિશ્વેશ્વર) કવિએ પચાસ હજારની કિંમતને પિતાના ગળાનો હાર આ સરસ્વતીની પદ રચના છે એમ કહીને તેના ગળામાં નાખ્યો. પછી તેની વિદ્વત્તાથી ૩૫ વૃત્ત એમ મૂળમાં શબ્દ છે. એ વ્યાકરણના કોઈ ગ્રંથના વિભાગને સૂચક હોવા જોઈએ. સારસ્વત વ્યાકરણમાં ત્રણ વૃત્તિ છે પણ એ ગ્રંથ કુમારપાલના વખતમાં રચાયો ન હતો. - ૩૬ આ વૃત્તાન્ત જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધમાં પણ છે. ૩૭ આ વિશ્વેશ્વર કવિ કાશીથી કેવી રીતે પાટણ આવ્યા એનું સવિસ્તર વર્ણન જિ, મં. ગણિના કુમારપાલ પ્રબંધમાં મળે છે. વળી આ વિશ્વર કવિના પ્રસંગનું Page #210 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૮૯ ખુશી થયેલા રાજાએ વિશ્વેશ્વરને પિતાની પાસે રાખવાની ઈચ્છા બતાવી. (૨૦) કર્ણની ૩૮ માત્ર વાતે રહી, (કર્ણ જવાથી) કાશી શહેરમાં માણસની વસ્તી આછી થઈ ગઈ, અને પૂર્વ દિશા (કાશી)માં ૩૯હમ્મીરના ઘડાઓ હર્ષમાં આવીને હણહણી રહ્યા છે. એ સ્થિતિમાં સરસ્વતીને ભેટવાને આતુર સમુદ્ર સાથે પ્રીતિવાળાં પ્રભાસક્ષેત્ર તરફ આ મારું હૃદય ઉત્કંઠાવાળું થઈ ગયું છે. એમ કહીને રાજાએ જેને સત્કાર કર્યો છે અને સૌએ જેની રજા લીધી છે એ તે કવિ પિતાને રૂચના સ્થાન તરફ ગયે. ૨૨ એક વખત શ્રી કુમારપાલ વિહારમાં રાજાએ બોલાવેલા શ્રી હેમાચાર્ય કપદના હાથને ટેકે લઈને જ્યાં પગથી ચડે છે ત્યાં નર્તકીના કમખાની દેરી ખાતી જેઈને શ્રી કપર્દીએ કહ્યું – (૨૧) સુંદરીની કાંચળી સારા ભાગ્યના ઉદયને પામવા ઉતાવળ કરે છે. આટલું બેલી જરા વાટ જોઈ ત્યાં શ્રી. હેમાચાર્યો નીચે પ્રમાણે ઉત્તરાર્ધ કહ્યું. વર્ણન ચારિત્રસુંદરગાણએ કર્યું છે તેમાં લખ્યું છે કે તેણે બે સમસ્યાઓ આપેલી એક ઉપરની વ્યારિદ્ધા અને બીજી કાળ. પહેલી કપદ મંત્રીએ પૂરી કરી અને બીજી રામચંદ્ર કવિએ. હેમચંદ્રની ગોવાળ કહીને પ્રશંસા કરતે ઉપર આપેલો ૧૮મો શ્લોક પ્ર. એ. (હે. સૂ. પ્ર.)માં મળે છે પણ તેમાં વિશ્વેશ્વરે નહિ પણ દેવબેધે કહ્યો એમ વર્ણન છે. ૩૮ આ કર્ણ તે કાશીનો રાજા હોવો જોઈએ એમ સંબંધ ઉપરથી લાગે છે. રા. દી. શાસ્ત્રીએ એમજ અર્થ કર્યો છે. એટલે ભીમ અને ભેજનો સમકાલીન ડાહલનો કર્ણ જ અહીં વિવક્ષિત છે. એ મરતાં કાશીની વસ્તી ઓછી થઈ ગઈ અને પિતાને ત્યાં રહેવાનું પ્રયોજન ન રહ્યું એમ કહેવા માગ્યું છે. ૩૯ આ હમીર કયાંને રાજા શાકંભરીને એટલે રણથંભોરને ચોહાણરાજ એમ ટોની કહે છે. પણ શાકંભરીનો હમ્મીર તો કુમારપાલ પછી સો કરતાં વધારે વર્ષ પછી વિ. સં. ૧૩૪૨ માં ગાદી ઉપર બેઠે હતે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્ર. ભા. પૃ. ૨૯૬) અને હમ્મીર એટલે મુસલમાને એવો અર્થ હોય તે તેઓ પણ કુમારપાવ પછી વીસ બાવીસ વર્ષ પછી કાશી પિસ્યા છે. હરિહરિત એટલે શિવની દિશા-North east એમ ટેની કહે છે, પણ ઈંદ્રની દિશા અર્થાત પૂર્વ દિશા એ અર્થ વધારે સયુકિતક છે. રા. દી. શાસ્ત્રીએ એ શબ્દ છોડી દીધા છે અને કાશીમાં હમ્મીરનું રાજ્ય થયું એમ કહ્યું છે. ૪૦ કેટલો સત્કાર કર્યો એ વિષે જિ. ગણિ કહે છે કે કુમારપાલ રાજાએ પ્રસન્ન થઈને પાંચ લાખ દ્રમ્મ અને દશ ઘોડા આપ્યા, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રખ'ધ ચિ'તામણી ( એ વાત ખરી છે) કારણકે તરૂણીજનના પછવાડેના ભાગ ગુણુ ગ્રહણ કરીને પુષ્ટ થયેા છે. << t . ૨૩ એક વખત સવારમાં કપર્દીમંત્રીએ (જતાં જતાં) પ્રણામ કર્યાં એટલે શ્રીહેમાચાર્યે આ હાથમાં શું છે? ” એમ પૂછ્યું. ત્યારે તેણે પ્રાકૃત ભાષામાં હરડઇ (છેલ્લા ૪ ના એ થઇને હાલમાં હરડે કહેવાય છે). એમ કહ્યું. ત્યારે પ્રભુએ કહ્યું: “શું હજી ? ” તરત બુદ્ધિ હૈાવાથી તેમના વચનમાં રહેલા છળ પામી જઈને કપર્દીએ કહ્યું: “ ના હવે નહિ; ” કારણકે “ છેલ્લે હતા તે વ્હેલા થયા છે અને એક માત્રા વધી છે.” હર્ષાશ્રુથી જેનાં નેત્રા ભરાઇ ગયાં છે. એવા શ્રી હેમાચાર્યે શ્રી રામચન્દ્ર વગેરે પંડિતા પાસે કપર્દીની ચતુરાઈની પ્રશંસા કરી. તેઓએ રહસ્ય ન સમજીને એ શું?” એમ પૂછતાં શ્રી હેમાચાર્યે કહ્યું કે હુરમના શબ્દના છળથી ‘હુ અક્ષર રડે છે એવા અર્થે કરી “શું હજી પણુ ” એટલું પૂછતાં જ એ વચનનું રહસ્ય સમજી જઇને તેણે “ હાલમાં નહિ ” એમ કહ્યું. કારણકે વ્હેલાં ખારાખડીમાં હુકાર છેલ્લા બાલાતા હતા માટે હુ રડે છે. હાલમાં અમારા નામમાં હુ વ્હેલા છે અને એક માત્રા વધારે છે. (હું (અક્ષર) માં). "" "" એ રીતે હરડઇ પ્રધ પૂરો થયા. ૨૪ એક વખત કાઇ પંડિત ઉર્વશી શબ્દમાં શ તાલવ્ય જોઇએ કે દૃન્હેં ? '' એમ પૂછ્તાં શ્રીહેમાચાર્યજી કાંઇક કહેવા જાય છે, ત્યાં પદ્મમંત્રીએ એક કાગળ ઉપર “ ધણાંનું જે અશન કરે તે ઉદ્દેશી 'એ રીતે વ્યુત્પત્તિ લખી શ્રીહેમાચાર્યના ખેાળામાં એ કાગળ નાખ્યા. એ પ્રમાણથી શ્રીહેમાચાર્યે તાલવ્ય રાકારના નિર્ણય તેની આગળ કહ્યો. આ રીતે ઉર્વશી પ્રખધ પુરા થયા. ૨૫ એક વખત સપાદલક્ષના રાજાનેા એક એલચી (સાન્ધિવિગ્રહિક) શ્રીકુમારપાલ રાજાની સભામાં આવ્યા; ત્યારે રાજાએ “ તમારા મહારાજ કુશળ છે ? ” એમ પૂછ્યું. અને પોતાને પંડિત માનનાર તે મિથ્યાભિમાનીએ વિશ્વને ગ્રહણ કરે તે વિશ્વલ ” એવાના વિજયમાં વળી શે। સંદેહ ? આ સાંભળી રાજાની પ્રેરણાથી શ્રીકાઁમંત્રીએ “ જલદી નાશ પામે ” તે વિશ્વલ એ રીતે નવી વ્યુત્પત્તિ દર્શાવી. આ પ્રમાણે તેના નામમાં દુષણુ આવે છે એમ પ્રધાને વિજ્ઞપ્તિ કર્યાથી તે રાજાએ વિગ્રહરાજ નામ ધારણ કર્યું. બીજે વર્ષે તે જ પ્રધાને (એલચીએ) શ્રીકુમારપાલ રાજા આગળ પેાતાના રાજાનું નામ વિગ્રહરાજ કહ્યું; ત્યારે શ્રીકપર્દમંત્રીએ વિજ્ર એટલે નાક વગરનું; હર અને નારાયણને જેણે નાક વગરના કર્યા તે 65 Page #212 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૯૧ વિગ્રહરાજ' એ રીતે વ્યુત્પત્તિથી અર્ચ કર્યાં. આ વાત જાણીને એ પછી કપર્દી પેાતાના નામનું ખંડન કરશે એ બીકથી તે રાજાએ કવિધવ એવું નામ ધારણ કર્યું.૪૧ ૨૬ એક વખત શ્રી કુમારપાલ રાજા આગળ શ્રી યાગશાસ્ત્રનું વ્યાખ્યાન થતું હતું, ત્યારે પંદર કર્માદાનની વ્યાખ્યામાં ફ્તીરાનાસ્થિત્યજોળાં પ્રદૂળમારે એ શ્લોક આવ્યા. તેમાં શ્રીહેમાચાર્યના મૂળ પાઠને સુધારીને મહુવચનનું એકવચન કરીને રોળાંને બદલે ોળો એ રીતે ૫. ઉદયચંદ્રે વારંવાર વાંચ્યું ત્યારે શ્રી હેમાચાર્યે ફેરફાર કરવાનું કારણ પૂછ્યું અને તેણે પ્રાણીઓનાં અંગે અને વાદિ માટે એકવચન હંસમાસમાં વ્યાકરણુ સિદ્ધ છે એમ વ્યાકરણુસૂત્રથી દર્શાવ્યું એટલે શ્રી હેમાચાયૅ, રાજાએ તથા ખીજાઓએ તેની પ્રશંસા કરી. આ પ્રમાણે : ઉદ્દયચન્દ્રના પ્રમધ પુરો થયેા. 66 ,, ૨૭ એક વખત તે રાજર્ષિ (કુમારપાલ) ઘીવાળું મિષ્ટાન્ન ભાજન કરતા હતા; ત્યાં જરા વિચાર કરીને એ ભાજન છેાડી ઋને શ્રી હેમાચાર્યને પૂછ્યું મારે ઘીવાળું મિષ્ટાન્ન ખાવું એ ચેાગ્ય છે કે નહિ ? ” ત્યારે તેઓએ જવાબ આપ્યા કે ‘‘વાણીઆ બ્રાહ્મણ માટે યાગ્ય છે, પણ જેણે અભક્ષ્ય (માંસ) ન ખાવાના નિયમ લીધા છે તેવા ક્ષત્રિય માટે ચે।ગ્ય નથી કારણકે તેથી માંસાહાર યાદ આવે છે.” “ એમજ છે” એમ કહીને રાજાએ વ્હેલાં કરેલા અભક્ષ્યના ભક્ષણ માટે પ્રાયશ્ચિત્ત માગ્યું અને આચાર્યે ખત્રીશ દાંત છે માટે ખત્રીશ વિહારા કરાવા ” એમ કહ્યું. 23 રાજાએ તેમ કર્યું. પછી આચાર્યે આપેલા મુહૂર્ત વખતે વટપદ્રક (વડાદરા )થી કાન્હ નામનેા વેપારી પાતે કરાવેલા મંદિરમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રી પાટણ આવ્યા. ત્યારે શહેરના મુખ્ય મંદિરમાં તે મૂર્તિ મુકીને પૂજા વગેરેની સામગ્રી લેવા ગયા; પણ સામગ્રી લઈને જ્યાં પાદે આવ્યે ત્યાં રાજાના અંગરક્ષકાએ બારણામાં રાકી રાખ્યા એટલે તે અંદર ન જઈ શક્યા. અમુક કાળ ગયા પછી દ્વારપાળેા ખસી ૪૧ ઉપર પ્રમાણે સપાદલક્ષના રાજાની કુમારપલની સભામાં મશ્કરી થયાનું મેરૂતુંગ કહે છે. પણ ખરી રીતે કુમારપાલથી હારેલા અણુૉરાજના અનુયાયી સપાદલક્ષના રાજા વિગ્રહરાજ (કે વિશલદેવ) (વિ. સ. ૧૨૦૯ થી ૧૨૨૦) તેણે કુમારપાવને હરાવ્યા હોય એમ એના ઉત્કીર્ણ લેખથી જણાય છે. ( જુએ J. A. S. B. Vol. LV p. 41 ) આ કપીમ ત્રીકુમારપાલના ભાંડાગારિક હતા એમ જિનમ’ડનગણિ કહે છે. ( જુએ . પ્ર, પૂ. ૧૦૦) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રબંધ ચિંતામણી ગયા પણ એ વખતે પ્રતિષ્ઠા મુહૂર્ત ચાલ્યું ગયું હતું. એથી તે અંદર જઈને આચાર્યના પગમાં પડીને પોતાને ઠપકે આપતાં આપતાં રેવા લાગે. આચાર્ય જોયું કે આ માણસનું દુઃખ બીજી કોઈ રીતે દૂર થઈ શકે એમ નથી એટલે મંદિરના રંગમંડપમાંથી બહાર નીકળી, નક્ષત્રો જોઈને પોતાના શભ મુહર્તનું નક્ષત્ર આકાશમાં ઉગેલું જોઈને તેને કહ્યું કે “જોષીએ ઘડી જોઈને જે મુહૂર્ત આપેલું તેમાં જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હોત તે તેનું ત્રણ વર્ષનું જ આયુષ્ય હતું. હાલમાં જે મુહૂર્ત છે તે મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવાથી તેનું આયુષ્ય લાંબું ચાલશે.” આ રીતે આચાર્યે કહ્યું. એટલે તે વખતે પ્રતિષ્ઠા કરાવી અને આચાર્ય કહ્યું હતું તેમજ થયું. આ પ્રમાણે અભક્ષ્યભક્ષણના પ્રાયશ્ચિત્તને પ્રબંધ પુરે થયે. ૨૮ મેં “ધન હરી લેવાથી પહેલાં એક ઉંદર મરી ગયો છે માટે તેનું પ્રાયશ્ચિત્ત આપે ” એ રીતે રાજાએ માગણી કરવાથી આચાર્યો તેના કલ્યાણ માટે તેના નામથી મૂષક વિહાર કરાવ્યો. વળી કઈ વેપારીની સ્ત્રી જેનાં નાત, નામ, ઠામ, સંબંધ કાંઈ જાણવામાં રહેતાં તેણે વાટમાં ત્રણ દિવસથી ભૂખ્યા રાજાને દહીં ભાત ખવરાવી તૃપ્ત કર્યો હતો; એની કૃતજ્ઞતાથી તેનું પુણ્ય વધે માટે શ્રી પાટણમાં કરંબવિહાર કરાવ્યો. ર૮ એજ રીતે ચૂકાવિહાર આ પ્રમાણે થયા. સપાદલક્ષ દેશના એક અવિવેકી શેઠીઆએ માથું ઓળવા વખતે પિતાની પ્રિયાએ આપેલી જૂને હાથમાં લઈ, તે પીડા કરનાર જૂને તિરસ્કાર કરીને તેને હાથમાં ઘણા વખત સુધી ચાળી નાખીને મારી નાખી. એ વખતે પાસે રહેલા અમારિને અમલ કરાવનાર પળીએ તે ગૃહસ્થને અણહિલપુર પાટણ લઈ આવી રાજા પાસે ઉભે કર્યો. પછી આચાર્યની આજ્ઞાથી તેને દંડ તરીકે તેનું સર્વસ્વ લઈને ત્યાં જ મૂકાવિહાર કરાવ્યો. આ રીતે ચૂકાવિહારપ્રબંધ પુરે થયેકર ૩૦ વળી ખંભાતમાં જયાં આચાર્યને દીક્ષા અપાઈ હતી તે સાલિગ વસહિ નામના અસામાન્ય મંદિરમાં, રત્નમયમૂર્તિઓ સાથે અનુપમ જીર્ણોદ્ધાર કરાવ્યા. એ રીતે પ્રભુદીક્ષા વસહિકાના ઉદ્ધારને પ્રબંધ થયે. ૩૧ એક વખત શ્રી સોમેશ્વર પાટણમાં કુમારવિહાર નામના મંદિરમાં બહપતિ નામના તપસ્વીએ કાંઈક (જૈન ધર્મ વિરૂદ્ધ) અપરાધ કર્યો. ૪૨ ચૂકાવિહારની આ વાત જિ. ગણિના કુમારપાલ પ્રબંધમાં છે. (પુ. ૬) Page #214 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૩ પરિણામે આચાર્યની અકૃપા થવાથી તેને અધિકાર લઈ લેવામાં આવ્યું. એટલે તેણે અણહિલપુર આવીને પેઢા આવશ્યક (છ પ્રકારનાં આવશ્યક કર્મ) માં કુશળતા મેળવીને હેમાચાર્યની સેવા કરવા માંડી. એક વખત ચાતુર્માસ (ચોમાસાના ચાર મહિના સુધી કરેલા વ્રતના) ને પારણને દિવસે હેમાચાર્યના ચરણોની દ્વાદશાવર્તનથી વંદન કર્યા પછી તેણે કહ્યું. (પખચાણ કર્યું.) (૨૨) હે નાથ ! તમારા ચરણ પાસે રહેવાથી કક્ષાના નાથદ્વારા વિકારરહિત થવા માટે ચોમાસાના ચાર માસ સુધી આ (રાંધેલા અન્નના ત્યાગરૂપ ?) વ્રત કર્યું. હવે હે મુનિઓમાં શ્રેષ્ઠ! તમારા ચરણમાં લેટવાથી જેનો કલિ નાશ પામ્યા છે એવા મારું પાણીથી ભીંજાયેલાં અન્ન વડે, ભલે પારણું થાય. એ રીતે તેણે વિજ્ઞપ્તિ કરી એટલે આચાર્યને પ્રસન્ન જોઈને, એજ વખતે ત્યાં આવેલા રાજાએ તેને ફરી તેને અધિકાર આપો. આ રીતે બહસ્પતિગંડને ફરી અધિકાર આપવાને પ્રબંધ પુરે થયો. ૩૨ એક વખત દિવાને આમમાં આવેલા આલિગ નામના વૃદ્ધ પ્રધાનને રાજાએ પૂછ્યું કે “હું સિદ્ધરાજથી ઉતરતા છું, તેના સમાન છું કે તેનાથી ચડીઆતો છું?” ત્યારે તેણે પોતાના કથનને ગુન્હો ન ગણવાની શરતે કહ્યું કે “ શ્રસિદ્ધરાજમાં ૯૬ ગુણે અને બે દોષો હતા. જ્યારે આપનામાં બે ગુણ અને ૯૬ દોષો છે.” આ તેનાં વાક્યથી દોષમય જીવમાં વૈરાગ્ય આવવાથી જ્યાં આંખમાં છરી મારવા રાજા જાય છે, ત્યાં તેને આશય સમજનાર આલિગે વિજ્ઞપ્તિ કરી કે “શ્રી સિદ્ધરાજના છનું ગુણો તેના સંગ્રામમાં અસુભટતા (અશુરવીરપણું) અને સ્ત્રીલંપટતા એ બે દેષો વડે ઢંકાઈ ગયા હતા. ત્યારે લોભ વગેરે તમારા દે લડાઈમાં શુરવીરપણું અને પરસ્ત્રી સહોદરપણું એ બે ગુણોથી ઢંકાઈ ગયા છે.” આ તેનાં વચનથી તે રાજા સ્વસ્થ સ્થિતિમાં આવી ગયો. આ રીતે આલિગ પ્રબંધ પુરો થશે. ૩૩ એક વખત શ્રી સિદ્ધરાજના રાજ્ય વખતે પાંડિત્યમાં (હેમાચાર્ય સાથે ?) સ્પર્ધા કરતા વામરાશિનામને વિપ્ર હેમાચાર્યની પ્રતિષ્ઠા સહન ન થવાથી નીચેનું વચન બેલ્યો (૨૩) જેના કામળામાં (કોઈ દિવસ ન ધોવાવાથી) સો લાખ જૂઓની હારે ફરી રહી છે, દાંતોમાં બાઝેલા પુષ્કળ મળથી જેના મોઢામાંથી ૨૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રબંધ ચિંતામણી દુર્ગધ છુટી રહી છે, અને નાકની દાંડી ઢંકાવાથી ગણગણાટ કરી બોલે છે એ માથામાં ટાલવાળે આ હેમડ નામને સેવ (જૈન ગારજી) આવે છે.” આ પ્રકારની અતિશય નિંદાવાળું તેનું વચન સાંભળીને મનમાં ઉદ્દભવેલા ક્રોધથી ભરેલું તિરસ્કારયુક્ત નીચેનું વચન હેમાચાર્યે કહ્યું “અરે પંડિત ! વિશેષણ પહેલાં મુકવું જોઈએ એટલે શું તમે નથી ભણ્યા?” માટે હવેથી સેવડમડ એમ કહેવું. અને સેવકે (સાથે ચાલતા) એ ભાલાના પાછલા ભાગથી મારીને જવા દીધો. અને શ્રી કુમારપાલ રાજ્યના રાજ્યમાં શસ્ત્ર વગરને વધ પ્રચલિત હોવાથી તેની વૃત્તિ છવાઈ બંધ કરી. એ પછીથી તે વિપ્ર દાણાની ભીખ માગીને પેટ ભરત શ્રી હેમાચાર્યની પિષધશાળાની આગળ પડી રહે. અને આના વગેરે તપસ્વી રાજવીઓ યોગશાસ્ત્ર ભણતા હતા એ સાંભળીને પિત સરલ હેવાથી નીચેનું વચન બે – (૨૪) કારણ વગર ભયંકર થઈ પડે એવા જે લેકાના મેઢામાંથી ગાધરૂપી પીડાકારક ઝેર નીકળ્યા કરતું તે જટાનાં અને ફણુનાં મંડલે ધારણ કરનારના મોઢામાંથી શ્રીગશાસ્ત્રરૂપી વચનામૃત નીકળે છે. - અમૃતની ધારા વર્ષનારાં તેનાં આ વચનથી જેને પહેલાંનો સંતાપ શાંત થઈ ગયો છે એવા તે હેમાચાર્યો વામરાશિને બમણું છવાઈ બાંધી આપવાની કૃપા કરી. આ રીતે વામરાશિ પ્રબંધ પુરા થયે.૪૩ એક વખત સેરઠમાં રહેતા બે ચારણો જેઓ દૂહા વિદ્યામાં એક બીજાની હરિફાઈ કરતા હતા તેઓએ અંદર અંદર શરત કરીકે શ્રી હેમાચાર્ય જેના દુહાનું વ્યાખ્યાન કરે તેણે બીજાને તેના ખર્ચના પૈસા આપવા. આ ઠરાવ કરીને તેઓ શ્રી અણહિલપુરમાં આવ્યા, પછી શ્રીહેમાચાર્ય અંદર આવતાં એકે નીચેને દુહો કહ્યો – (૨૫) એના મુખમાં લક્ષ્મી અને સરસ્વતી બેય સુભાગ્યે વસે છે, માટે જેના ઉપર એની નજર પડે છે તેઓ પંડિત થઈ જાય છે. આમ કહીને તે પાસે ઉભો રહ્યો, ત્યાં શ્રીકુમારપાલ વિહારમાં આરતીના સમય પછી રાજા શ્રીહેમાચાર્યને પ્રણામ કરવા જરાવાર ઉભા રહ્યા અને આચાર્યું તેની પીઠ ઉપર હાથ મુકે ત્યાં અંદર પ્રવેશ કરીને બીજા ચારણે નીચેને દુહે કહ્યું – (૨૬) હે હમાચાર્ય! તમારા હાથમાં આશ્ચર્યકારક રિદ્ધિ ભરી છે તેથી જેઓ (કુમારપાલ પેઠે) નીચું મે કરી તમને નમે છે તેને સર્વ સિદ્ધિ મળે છે. ૪૩ આ વામરાશિ પ્રબ ધ જિ. ગણિના કુ. પ્ર. માં પણ છે. (જુઓ પૃ. ૭૦) Page #216 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ આવાં તેનાં નવીનતાભરેલાં વચનથી મનમાં ખુશી થયેલા રાજાએ તેની પાસે એજ દુહો વારંવાર બોલાવ્યો. ત્રણ વખત બોલ્યા પછી તેણે વિનતિ કરી કે “શું એકવાર બોલવા માટે એક લાખ આપશે?” એટલે તેને ત્રણ લાખ અપાવ્યા. આ રીતે સોરઠના બે ચારણેને પ્રબંધ પુરે થયો. ૩૫ એક વખત શ્રી કુમારપાલ રાજાએ શ્રીસંઘના અધિપતિ થઈને તીર્થયાત્રા કરવાની ઇચ્છા કરી અને તે માટે મોટા ઉત્સાહથી શ્રીદેવાલયમાં પ્રસ્થાન કર્યું. ત્યાં પરદેશથી આવેલા દૂએ તમારા ઉપર ડાહલદેશને કર્ણ રાજા ચડી આવે છે” એમ ખબર આપ્યા. આથી જેને કપાળે પરસેવાનાં ટીપાં બાઝયાં છે તથા ભયથી જેનો સંઘના અધિપતિ થવાને મનોરથ ભાંગી પડ્યો છે એવા રાજાએ મંત્રી વાભેટ સાથે શ્રીહેમાચાર્ય પાસે આવી પિતાની નિન્દા કરી. પછી રાન ઉપર આવેલા આ મહાભય વિષે જરા વિચાર કરીને “ બારમા પ્રહરે તમને શાંતિ થઇ જશે” એમ કહીને હેમાચાર્ય રાજાને જવાની રજા આપી. પણ રાજા તે હવે શું કરવું એ ન સૂઝવાથી મૂઢ જે બેસી રહ્યો હતો ત્યાં હેમાચાર્યો કહેલો સમય થતાં આવેલા દૂએ “શ્રીકર્ણ સ્વર્ગમાં ગયો” એમ ખબર આપ્યા. એટલે રાજાએ ઝટ મોઢામાંથી પાન કાઢી નાખીને “કેવી રીતે ?” એમ પૂછ્યું અને તેઓએ જવાબ આપ્યો કે “હાથી ઉપર બેઠેલે શ્રોકર્ણ રાતે મુસાફરી કરતા હતા ત્યાં ઉંઘથી આંખ મીંચાઈ ગઈ અને ડેકમાં રહેલી માળામાં વડની ડાળ ભરાઈ જતાં તે લટકી રહ્યો અને મરી ગયો. તેને અગ્નિસંસ્કાર કર્યા પછી અમે નીકળ્યા.” આ સાંભળતાં જ રાજા એકદમ હેમચન્દ્ર પાસે પષધશાળામાં જઈ તેમનાં વખાણ કરવા લાગ્યો. ત્યારે કેવી રીતે? કેવી રીતે? એવા પ્રશ્નોને રોકી બેતેર સામો તથા આખા સંવ સાથે શ્રીહેમાચાર્યો જેને બે રીતે (ધર્મમાર્ગ તથા યાત્રામાર્ગ) માર્ગને ઉપદેશ કર્યો છે એ રાજા ધંધુકે આવ્યો. અને શ્રી હેમાચાર્યની જન્મગૃહની ભૂમિમાં પોતે ૪૪ ડાહલ દેશને રાજ કર્ણ કુમારપાળ ઉપર ચડી આવ્યાની તથા ઉપર પ્રમાણે મરણ પાયાની કથા જે જિનમડન ગણએ પણ ઉતારી છે ( જુએ. પુ. ૧૦૦) તે પાયા વગરની છે. કારણ કે કર્ણ રાજને સમય વિ. સં. ૧૦૯૮ થી ૧૧૫૪ સુધી લગભગ નિશ્ચિત છે. તે ભેજ અને ભીમનો સમકાલીન હોવાનું મેરૂતુંગજ કહે છે, પછી એ કુમારપાલના વખતમાં કયાથી હોય ? કુમારપાલના સમયમાં તે ગયકર્ણદેવ અને નરસિંહદેવ ડાહલની ગાદી ઉપર હતા. ગયક દેવને પણ વિ. સં. ૧૨૧૨ પહેલાં દેહાન્ત થઈ ગયો હતે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ, પ્રથમ ભાગ પૃ. ૪૬ થી પર). Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિંતામણી કરાવેલા સત્તર હાથ પ્રમાણના ઝાલિકાવિહારમાં પ્રભાવના કરવાની ઇચ્છા કરી. પણ એમાં જન્મથી જ ચાડી કરનાર-કુટિલ બ્રાહ્મણેએ ઉભાં કરેલાં વિઘને જોઈને તેઓને દેશબહાર કાઢ્યા અને પછી પોતે શ્રી શત્રુંજય તીર્થે ગયા. ૩૬ ત્યાં “દુઃખને તથા કર્મો ક્ષય કરનાર” નમસ્કાર વાક બેલતા દેવની પાસે જુદી જુદી જાતની પ્રાર્થના કરતા હતા, એ વખતે એક ચારણે નીચેનું વચન કહ્યું. (૨૭) એક કૂલ માટે, જે સ્વામી (મેક્ષરૂપ) સર્વ સિદ્ધિનું સુખ આપે છે, તે ભેળા જિનવરનો આશ્રય લેકે શા માટે (કઈ ઈચ્છાથી) કરે છે ? આ પ્રમાણે ચારણને બેલનાં સાંભળે; તે નવ વાર બેલ્યો માટે રાજાએ તેને નવ હજાર આપ્યા. પછી ગિરનાર પાસે ગયા ત્યાં કાંઈ કારણ વગર એકાએક પર્વતનો કમ્પ થયો, એટલે શ્રી હેમાચાર્યે રાજાને કહ્યું કે “આ છત્રી પેઠે ટીંગાઈ રહેલી શિલા એક સાથે જે બે પુણ્યવંત માણસે એની નીચે આવે તો તેના ઉપર પડે એવી વૃદ્ધ પરંપરા છે. હવે આપણે બેય પુણ્યવાળા છીએ, એટલે જે આ ચાલી આવતી વાત સાચી હોય તે લોકાપવાદ આવે માટે રાજા જ દેવને ભલે નમસ્કાર કરે. હું નહિ કરું” પણ રાજાએ આગ્રહ કરીને શ્રી હેમાચાર્યને જ સંઘ સાથે મોકલ્યા. અને પોતે છત્રશિલાને માર્ગ છેડી જૂના કિલ્લાની બાજુમાં બીજે ઠેકાણે નવાં પગથી બાંધવા માટે શ્રીવાભટ્ટદેવનેષ આજ્ઞા કરી. બેય બાજુનાં ૪૬ પગથીઓમાં ૬૩ લાખનું ખર્ચ થયું. આ રીતે તીર્થયાત્રા પ્રબંધ પુરો થયે.૪૭ ૪૫ ગિરનારનાં નવાં પગથી બંધાવવા માટે કુમારપાલે વાગભટને કહ્યું એમ પ્ર. ચિ. માં તથા પ્રભાવચરિત (હે. સૂ. પ્રબંધ લૈ. ૮૪૫) માં છે. પણ સમપ્રભાચાર્ય (સં. ૧૨૪૧) ના કુમારપાલ પ્રતિબંધમાં, જયસિંહસૂરિના કુમારપાલચરિતમાં અને જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધ (પૃ. ૧૦૫) માં શ્રીમાળી જ્ઞાતિના રાણિગના પુત્ર આ (દેશી નામ આંબડ કે આબક) કુમારપાલે નીમેલા સરાષ્ટ્રના અધિપતિ તરીકે એ પગથી બંધાવ્યાં એમ કહ્યું છે. આ આમ્રને પિતાને સં. ૧૨૨૨-૨૩ ને ખબુતરી ખાણ પાસે લેખ પણ મળે છે (જુઓ પ્રાચીન જૈન લેખ સંગ્રહ લેખાંક ૫૦-પા તથા એ ઉ૫ર વિવેચન.) - કુમારપાલ પ્રતિબોધમાં કહ્યું છે કે પોતે ગિરનાર ઉપર ચડી ન શક્યા માટે કવિ શ્રીપાલના પુત્ર સિદ્ધપાલની સૂચનાથી નવાં પગથી બંધાવવાની આમ્રને કુમારપાલે આજ્ઞા કરી. (સંક્ષેપ પૃ. ૧૩) ૪૬ મૂળમાં પચાયા: પક્ષ એમ શબ્દ છે રા. દી, શાસ્ત્રીએ એ શબ્દ છોડી દીધા છે, ટેનીએ two sides of the road એમ અર્થ કર્યો છે, ૪૭ આ પ્રબંધ જયસિંહરિના કુમારપાલ અસ્તિના નવમા સર્ગ માં વર્ણવેલો છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૧૯૭ ૩૭ એક વખત પૃથ્વીને ઋણમુક્ત કરવા માટે રોજાએ સુવર્ણસિદ્ધિની ઇચ્છા કરી અને શ્રીહેમચન્દ્રના ઉપદેશથી, તેના ગુરૂ (શ્રીદેવચન્દ્રાચાર્ય)ને શ્રી સંઘનું તથા રાજાનું વિનંતિપત્ર મોકલી બેલાવ્યા. હમેશાં તીવ્ર વ્રત કર્યા કરતા ગુરૂ સંઘનું કાંઈક મેટું કાર્ય હશે એમ માની વિધિ પ્રમાણે વિહાર કરતા કરતા રસ્તામાં કોઈની નજરે પડ્યા વગર પિતાની પાષધ શાળામાં આવી પહોંચ્યા. રાજા તે હજી સામે જવાની સામગ્રી તૈયાર કરતા હતા ત્યાં તેને શ્રીહેમાચાર્યે ખબર આપવાથી પૌષધ શાળામાં ગયા. પછી રાજા આદિ બધા શ્રાવકે સાથે શ્રીહેમાચાર્યું પણ ગુરૂને દ્વાદશાવર્ત વંદના કરી. વંદના પછી તેમને ઉપદેશ સાંભળ્યો. પછી ગુરૂએ “સંધનું શું કાર્ય છે?” એમ પૂછતાં સભાનું વિસર્જન કરી, પડદા પાછળ બેસી, શ્રી હેમચન્દ્ર તથા રાજાએ ગુરૂના પગમાં પડી સુવર્ણસિદ્ધિની યાચના કરી. શ્રી હેમચન્ટે કહ્યું કે “હું બાલક હતો ત્યારે લાકડાનો ભારે વેચનારી પાસેથી એક વેલ માગી લઈ તેને રસ તમારી સૂચના પ્રમાણે તાંબાના કટકાને ચોપડી તેને અગ્નિ લગાડતાં તે કટકે સોનાને થઈ ગયો હતો. એ વેલનાં નામ, લક્ષણો, ઠેકાણું વગેરે કહે.” આ પ્રમાણે હેમાચાર્યે કહ્યું કે ક્રોધના વેગથી હેમચંદ્રને દૂર ખસેડી તું ગ્ય નથી, પહેલાં મગના પાણી જેવી (પચવામાં હલકી) વિદ્યા આપી હતી તેનાથી તને અજીર્ણ થયું, તો પછી આ લાડુ જેવી વિદ્યા મંદાગ્નિવાળા તને કેમ આપું?” આ પ્રમાણે તેને નિષેધ કરીને રાજાને કહ્યું કે જગતને ઋણમુક્ત કરનારી સુવર્ણ ઉત્પન્ન કરવાની વિદ્યા તમને સિદ્ધ થાય એવું તમારું ભાગ્ય નથી. વળી મારિ (હિંસા)નું નિવારણ, જેનમૂર્તિઓની સ્થાપના વગેરે પુવડે તમને બેય લેક-આલોક અને પરલોક સિદ્ધ છે તે પછી વધારે શું ઇચ્છો છો?” એમ ઉપદેશ આપીને જેમ આવ્યા હતા તેમ વિહાર કરતા પાછા ગયા. (એક વખત રાજાએ પોતાના પૂર્વજન્મને વૃત્તાન્ત પૂછો અને પ્રભુએ તે બધો કહ્યો.)૮ ૩૮ એક વખત સપાદ લક્ષ ઉપર ચડાઈ માટે લશ્કર તૈયાર કરવામાં આવતાં શ્રીવાભટને અનુજ ચાહડ નામને મંત્રી દાનશરપણાને લીધે અયોગ્ય હોવા છતાં તેને ખૂબ શીખામણ આપીને રાજાએ સેનાપતિ બનાવ્યો. તેણે બે પ્રયાણ કર્યા પછી ઘણું માગણોને એકઠા થયેલા જોઈને તેજુરીના અધિકારી પાસેથી એકલાખ દ્રવ્યની માગણી કરી. રાજાની આજ્ઞાને અનુ ૪૮ કેસમાં મુકેલું વાક્ય ચાર પ્રતોમાં નહોતું એટલે સંદિગ્ધ પાઠ છે, પણ એ પ્રસંગ ચતુર્વિશતિ પ્રબંધમાં વર્ણવેલ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રાધ ચિંતામણી સરી તેણે એટલું દ્રવ્ય આપવાની ના પાડી એટલે તેને ચાબખા મારી છાવણીમાંથી આ સેનાપતિએ કાઢી મુક્યા. પછી પોતે યથૅચ્છ રીતે માગણુ લેાકાને ખુશી કરીને ચૌદસા સાંઢણી ઉપર તેથી બમણા સૈનિકાને બેસારી આગળ વધ્યેા; અને ઘેાડાં પ્રયાણા કરીને બંમેરા૪૯ શહેરના કિલ્લાને ઘેરા બાલ્યું. હવે તેજ રાતે સાતસા કન્યાનાં લગ્ન થાય છે એવું શહેરના લેાકેા પાસેથી સાંભળી, તેમેના વિવાહ થઇ જવા દેવા માટે રાતે એમને એમ ( લડયા વિના ) પડી રહી સવારે કિલ્લાને જતી લીધેા. એ કિલ્લામાંથી સાત કરોડ સેાનું અને અગીઆર હજાર ઘેાડીઓ મળી છે એ પ્રમાણેના ખુશી ખબર ખૂબ ઝડપવાળા ખેપીઓએ સાથે રાજાને મેાકલ્યા. અને પછી પોતે તે દેશમાં શ્રીકુમારપાલ રાજાની હકુમત ચાલુ કરી, ત્યાં અધિ કારીઓ નીમી, પાછા ક્રી શ્રીપાટણ આવા રાજમહેલમાં રાજાને પ્રણામ કર્યાં. તેની સાથે ચેાગ્ય વાર્તાલાપના વખત મળતાં, તેના ગુણાથી પાતે પ્રસન્ન થયેલ હોવા છતાં રાજાએ તેને કહ્યું કે તારી મેાટી નજર એજ તારા માટા દોષ છે, જે ખર્ચ તું કરે છે તે હું પણ કરી શકતા નથી. રાજાને આ ઉપદેશ સાંભળીને તેણે રાજાને જવાબ આપ્યા કે “ મહારાજે આ સાચી વાત કરી, આવી જાતને ખચ આપ નથી કરી શકતા કારણ કે આપ પરંપરાથી રાખના પુત્ર નથી. પણ હું તા રાજાના પુત્ર છું એટલે હુંજ વધારે સારી રીતે ખર્ચ કરી શકું, પ૦ તેણે આ પ્રમાણે કહેતાં રાજાએ ખુશી થવું કે તેના ઉપર ક્રોધ કરવા ? કસોટીના પથ્થર કસોટીના લીસેટાથી સાનાની શાભાને ધારણ કરે છે, એ રીતે અમૂલ્ય મેળવનાર ચાહડ, રાજાએ રજા આપવાથી પોતાને સ્થાનકે ગયા. 66 13 આ પ્રમાણે રાજઘર≠ યાહુડ પ્રખંધ પુરા થયા. ૩૯ હવે આ ( ચાહડ )ના ન્હાના ભાઇ સાલાક નામના માંડલીક હતા એને સત્રાગારનું બિરૂદ મળ્યું હતું. ૪૯ આ બ ંખૈરા ( કે ભંભેરી ) આંબડે લીધું હતું અને તેજ ભાગવતા હતા એમ પ્ર. ચ. માં કહ્યુ છે ( હે. સૂ. પ્ર. ૭૨૫, ૭૬ ) પુત્ર આ જવાબ જરા વિચિત્ર છે. કુમારપાલ પર પરાથી રાળનો પુત્ર નહિ અને આ ચાહડ રાન્તના પુત્ર શી રીતે? એય વાતે ખાટી છે, જિનમંડન ગણીએ +6 જવાબ અપાવતાં પેાતે રાન્તના ખલથી ખર્ચ કરે છે, પણ રાન્ન કાના ખદ્યથી ખર્ચ કરે ? '' એ રીતે ખુશામત કરાવી છે, તે ઠીક છે. પણ ઉપર મેરૂતુંગે તે ગડખડજ કરી છે. આ વિષયમાં આજ પ્રકાશના છઠ્ઠા પ્રબંધ પુણ જુએ. ઉપરની ટિપ્પણી Page #220 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૪૦ આનાક નામનો કમારપાલનો માસીને દીકરે જેને તેની સેવાના ગુણથી ખુશી થઈને રાજાએ સામો પદ આપ્યું હતું, છતાં જે પહેલાં પિઠેજ રાજાની સેવામાં રહેતો તે એક વખત બપોર વખતે મહેલમાં પલંગ ઉપર બેઠેલા રાજાની આગળ બેઠો હતો. ત્યાં એકાએક કેઈ નોકરને ત્યાં આવેલ જોઈને રાજાએ “આ કોણ છે ?” એમ પૂછતાં શ્રી આનાકે પોતાના નોકરને ઓળખીને, એણે એકેત કરવાથી બહાર નીકળીને (પોતાના કુટુંબની) કુશળતા પૂછી અને તેણે (આનાકને ઘેર કે પુત્ર જન્મ થયાની વધાઈ માગી. એ નોકરને બહુ સારું” એમ કહી રજા આપી સૂર્યના પ્રકાશથી જેમ કમળ ખીલી ઉઠે તેમ તે વાતથી જેનું મેટું ખીલી ઉઠયું છે એ તે આનાક પિતાને ઠેકાણે આવ્યો એટલે રાજાએ “એ શું હતું?” એમ પૂછ્યું. ત્યારે તેણે (વિવેકથી) મહારાજને ત્યાં પુત્ર જન્મ થયો એમ વિનતિ કરી એટલે રાજાએ મનમાં થોડો વિચાર કરીને તેને મદે કહ્યું કે “જેના જન્મના ખબર આપવા નોકર પ્રતિહારોથી અટક્યા વગર અહીં સુધી ચાલ્યો આવે, તેના પુણ્યરાશિના પ્રતાપે એ ગુર્જર દેશમાં રાજા થશે. પણ આ શહેરમાં કે આ ધવલ ગૃહમાં નહિ થાય. કારણ કે અહીંથી ઉઠાડયા પછી તમારી આગળ તેણે પુત્ર જન્મના ખબર આપ્યા. માટે આ શહેરને રાજા એ નહિ થાય.” એ પ્રમાણે વિચાર ચતુર્મુખ શ્રી કુમારપાલ દેવે નિર્ણય કરીને કહ્યું. એ પ્રમાણે લવણુપ્રસાદ (ના જન્મને પ્રબંધ પુરો થયા. ૪૧ (૨૮) પિતાને તાબે રહેલાં અઢારપ૧ કંડલો (દેશો)માં (જૈન ધર્મ ઉપર) આદરને લીધે, સર્વત્ર પ્રસરેલી પિતાની શક્તિથી ચૌદ વર્ષ સુધી મારિનું નિવારણ કરીને તથા કીર્તિ સ્તભ જેવાર ચૌદસો વિહારો બંધાવીને જૈન કુમારપાલ રાજાએ પોતાના પાપને ક્ષય કર્યો. - પા શ્લોકમાં કહેલા અઢાર દેશોનાં નામો જિનમંડન ગણિએ નીચે પ્રમાણે ગણું વ્યાં છે (જુએ મૂળ પૃ. ૧૫૫ ટિક) –(1) કર્ણાટ, (૨) ગૂર્જર, (૩) લાટ, (૪) સોરઠ (૫) કચ્છ (૬) સિધુ (૭) ઉચ્ચા (૮) ભંભેરી (૯) મરૂદેશ (10) માળવા (11) કોંકણ (૧૨) મહારાષ્ટ્ર (૧૩) કીર (૧૪) જાલંધર (પ) સપાદલક્ષ (૧૬) મેવાડ (૭) દીપ (૧૮) આભીર. પર કુમારપાલે દસ વિહારો બંધાવ્યા હતા એમ મેરૂતુંગ અહીં કહે છે. તેણે જ ૧૫ માં પ્ર. માં ૧૪૪૦ કહેલ છે. (પૃ. ૧૮૨) કુમારપાલ પ્રતિબધમાં કહ્યું છે કે રાજાએ પહેલું તે પાટણમાં કુમાર વિહાર બંધાવ્યું. પછી ત્રિભુવન વિહાર બંધાવ્યું, આ ઉપસંત પાટણમાં જ બીજાં ચોવીશ મંદિર બંધાવ્યાં. (મોહ પરાજયમાં બત્રીશ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રબંધ ચિંતામણી પછી શ્રીહેમાચાર્યને કચ્છના રાજા લાખાની માતા જે મહાસતી હતી તેના “મૂળ રાજના વંશમાં જન્મેલાઓને લૂતારોગ થશે.” એવા શાપના સંબંધથી કુમારપાલે ગૃહસ્થને ધર્મ સ્વીકારતી વખતે શ્રીહેમાચાર્ય પાસેથી રાજ્યભાર લીધેલ હોવાથી તે છિદ્રધારા લૂટારગે શ્રીહેમાચાર્યમાં પ્રવેશ કરીને તેમને પીડ કરવા માંડી. એમના દુઃખથી રાજલક સાથે રાજા પણ દુઃખી રહેવા લાગ્યા. ત્યારે ધ્યાનથી પોતાના આયુષ્યને પ્રબળ જોઈને શ્રી હેમાચા અષ્ટાંગ યોગાભ્યાસથી તે. રોગને રમતમાં ઉખેડી નાખ્યો.પ૩ ૪૨ એક વખત કેળના પાન ઉપર બેઠેલા કોઈ ગીને જોઈને આશ્ચર્યચક્તિ થયેલા રાજાને આસન બંધથી જમીનથી ચાર આગળ ઉચે રહીને બ્રહ્મરંધ્રમાંથી નીકળતો તેજનો પુંજ શ્રીહેમાચાર્યો બતાવ્યો. હવે પિતાનું આયુષ્ય ૮૪ વર્ષનું થતાં પિતાને મરણ દિવસ નક્કી જેઈને અનશનપૂર્વક છેવટની આરાધન ક્રિયા શ્રી હેમાચાર્ય શરૂ કરી; દુઃખથી ચંચળ થઈ ગયેલા રાજાને શ્રી હેમાચાર્યે કહ્યું કે “હવે તમારું પણ છ માસનું આયુષ્ય બાકી છે. અને તમને સંતતિ નથી માટે જીવતાં જ તમારી ઉત્તરક્રિયા કરી લેજે.” એ પ્રમાણે ઉપદેશ આપીને દશમા દ્વાર (બ્રહ્મરંધ્ર)થી પ્રાણ ત્યાગ કર્યો. શ્રી હેમાચાર્યને છેલ્લા સંસ્કાર કર્યા પછી એની ભસ્મ પવિત્ર ગણુને રાજાએ એમાંથી તિલકને બહાને નમસ્કાર કર્યા. પછી બધા સામેતેએ ભસ્મ લીધી, છેવટ નગરના લોકોએ ત્યાંની માટી લીધી પરિણામે ત્યાં પડેલા ખાડે હજી સુધી હેમખંડ નામે પ્રસિદ્ધ થયા છે."* ૪૩ પછી આંખમાં આંસુંવાળા અને શ્રી હેમાચાર્યના શેકથી જેનું મન વિકળ થઈ ગયું છે એવા રાજાને પ્રધાને વિનતિ કરી ત્યારે રાજાએ કહ્યું કે “પિતાના પુણ્યથી જેઓ ઉત્તમલેકને પ્રાપ્ત થયા છે તે પ્રભુને મંદિર બંધાવ્યાં એમ કહ્યું છે ) અને પાટણ બહાર એટલાં બધાં મંદિર બંધાવ્યાં કે તેની સંખ્યા ન ગણી શકાય. પાટણ હારની વાત કુમારપાલના વખતના જેનોએ બંધાવેલા મંદિરને લક્ષીને કહેલી જણાય છે. ૫૩ આ લુતરોગનું પ્રકરણ વિચિત્ર છે, શ્રી હેમાચાર્યને તારેગ થયા પછી લાખાની માતાને શાપની વાત પણ જોડાઈ હોય એમ લાગે છે. પ્ર. ચિં. ની પહેલી આવૃત્તિના પાઠ પ્રમાણે તથા ચા. સુ. ગણિના કહેવા પ્રમાણે પહેલાં ધૂતારેગ કુમારપાલને થયો અને પછી કુમારપાલે હેમચંદ્રને ગાદી ઉપર બેસારવાથી એમને થયું અને સૂરિએ છેવટ યોગબળથી દૂર કર્યા. (પૃ. ૩૪) ૫૪ હેમાચાર્યના મરણનું વૃત્તાન્ત જિ. મણિને કુ. પ્ર. માં પણ આ પ્રમાણે છે. પ્ર. ચ. માં કાંઈ નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૨૦૧ હું શક કરતે નથી પણ મારું જ સાત અંગવાળું આ રાજ્ય જ તજવા યોગ્ય છે. રાજપિંડના દોષથી દૂષિત હોવાથી મારું પાણી પણ જગદ્દગુરૂના શરીરને ન અડયું, એજ વાતનો શેક કરું છું.” આ પ્રમાણે પ્રભુના ગુણોને યાદ કરતાં કરતાં ઘણીવાર સુધી વિલાપ કર્યો. પછી શ્રીહેમાચા કહેલા દિવસે તેણે કહેલા વિધિ પ્રમાણે સમાધિદ્વારા મરણ પામી રાજા સ્વર્ગ ગયા. સં. ૧૧૯૯થી ૩૫ વર્ષ સુધી શ્રી કુમારપાલદેવે રાજય કર્યું. ૪૪ સં. ૧૨૩૦ ના વર્ષમાં શ્રી અજયદેવને રાજ્યાભિષેક થયો. આ રાજાએ પૂર્વજોનાં મંદિરોને નાશ કરવા માંડે; એટલે સીલ નામના એક ભાંડે ૫૫ રાજા આગળ ભવાઈ દેખાડતાં માયાથી બેટી ઇન્દ્રજાળ રચીને તેમાં પોતે ઊભાં કરેલાં પાંચ મન્દિર પુત્રોને આપીને તથા “મારી પછી તમારે અતિશય ભક્તિવડે આ દેવનું આરાધન કરવું” એમ શિખામણ આપીને પિતે જયાં આખરની સ્થિતિમાં પડ્યો છે, ત્યાં તેના ન્હાના દીકરાએ તે મંદિરને ભાંગી નાખ્યું એમ સાંભળીને “અરે અજયદેવે પણ પિતાના પરલોક ગમન પછી તેનાં ધર્મસ્થાનોને નાશ કર્યો છે અને તું તે હજી હું જીવું છું ત્યાં જ મારાં ધર્મસ્થાનો નાશ કરે છે માટે તું તે અતિ અધમ છે !” એવા શબ્દો કહ્યા. તેના આ શબ્દથી શરમાઈને રાજાએ તે ખેટું કામ કરવાનું છેડી દીધું. ૪૫ પછી શ્રી અજયદેવે શ્રી કપર્દીમંત્રીને મહામાત્યનું પદ લેવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે “સવારે શકુને જોઈને એ અનુકૂળ હશે તે મહારાજને હુકમ માથે ચડાવીશ” એમ કહીને પશકુનગૃહમાં પદમંત્રી ગયે. ત્યાં દુર્ગાદેવી પાસે સાત પ્રકારનાં શકુન માગ્યાં, અને તે મળતાં તેની પુષ્પ અક્ષત વગેરેથી પૂજા કરી પોતાને કૃતકૃત્ય માનતે એ મંત્રી જ્યાં શહેરના દરવાજામાં પેઠે ત્યાં ઇશાનખૂણામાં મેટી ગર્જના કરતા આખલાને જોઈને મનમાં ખૂબ ખૂશી થતો ઘેર આવ્યા. જમ્યા પછી પવૃદ્ધ મારવાડી - ૫૫ પ્ર. ચિ.માં બે વખત આ સીલ કે સીવણ નામના કૈ તુકીની વાત આવે છે. બે ચ વખત નામ એક સરખું છે એથી એ વિશેષ નામ નહિ એમ લાગે છે. મૂળમાં તુ છે તેને અર્થે મેં ભાંડ કર્યો છે. ૫૧ શકુન જેવા માટે ખાસ સ્થાન-દુર્ગાદેવીનું મંદિર હોય એમ આ શબ્દ પરથી જણાય છે. ૫૭ આ મરૂદ્ધને સામિા કહ્યો છે. ચામિક એટલે દર પ્રહરે બદલાત પહેરીગર. પણ અહીં પ્રકરણને અનુસરી શકુન જોનાર જોષી અર્થ ટોની પિકે મેં પણ કર્યો છે. આગળ આવાજ પ્રસંગમાં મરૂવૃદ્ધને ચામાને બદલે હાનિ કહ્યો છે. (જુઓ મૂળ પૃ. ૧૬૨ પ્રસંગ પ૫). Jāin Education International Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રબંધ ચિતામણ જોશીએ શકુનના ખબર પૂછ્યા. શ્રી કપર્દીએ શકુનનું વર્ણન કરી તેની પ્રશંસા કરી ત્યારે તે વૃદ્ધ મારવાડીએ કહ્યું કે – (૨૯) નદી ઉતરતી વખતે, માર્ગમાં ભૂલા પડતી વખતે, યે આવી પડયું હોય ત્યારે, સ્ત્રી કાર્યમાં, રણમાં અને વ્યાધિમાં માણસથી વિપરીતનાં વખાણું થાય છે. એ પ્રમાણથી તમારું મરણ પાસે આવ્યું છે તેથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે અને તમે પ્રતિકૂળને અનુકૂળ માને છે. આખલાને તમે સારૂં શકુન ગણો છો પણ તમારા મરણથી શંકરનો અબ્યુદય જોઈને તેના વાહનરૂપ એ આખલો ગર્જના કરતા હતા.” તેના આ શબ્દોને શ્રી પદએ ગણકાર્યા નહિ એટલે તેની રજા લઈને તે તીર્થયાત્રા કરવા ચાલ્યો ગયો. પછી શ્રો પર્દીને રાજાએ આપેલી મુદ્રા (મહામાત્યને સોંપાતી સીલની વીંટી) લઈને તે મોટા ઠાઠથી પિતાના મહેલમાં આવ્યો અને વિશ્રાંતિમાં બેઠે. ત્યાં રાજાએ તેને રાતમાં પકડા તથા તેની સમાન કક્ષાનાં માણસ પાસે તેનો તિરસ્કાર કરાવ્યો. ૩૦ જે સિંહ મોટા હાથીઓના કુંભસ્થળ ઉપર પગ મુકીને તેના માથાનાં મોતીને ભુક્કો કરી નાખતે; તે સિંહ આજે વિધિને વશ થઈને ચારે તરફથી શીઆળવાની પીડા સહન કરે છે. વગેરે વિચાર કરીને કડાઈમાં નાખવા માંડો ત્યારે તે નીચેને લોક બોલ્યો – (૩૧) માગણેને દીવાની સગ જેવું પીળું સેનું કરોડોમાં આપ્યું, વાદમાં વિરોધીઓની શાસ્ત્રાર્થથી ભરેલી વાણીને તેડી પાડી, ગાદી ઉપરથી ઉઠાડીને પાછા બેસાડેલા રાજાઓ વડે જેમ સોગઠાંથી રમત કરે તેમ રમત કરી, કરવા યોગ્ય બધું કર્યું; હવે વિધિને અમારી જરૂર હોય તે એમાં પણ તૈયાર છીએ.૫૮ - તે બુદ્ધિશાળી માણસ ઉપર પ્રમાણે છેલું કાવ્ય બોલતે હતા ત્યાં એને મારી નાખવામાં આવ્યા. આ પ્રમાણે કપર્દી પ્રબંધ પુરે થયો. ૪૬ વળી પ્રબંધશતના કર્તા રામચન્દ્ર કવિને તે નીચ રાજાએ તપાવેલા તાંબાના પાટલા ઉપર બેસાર્યો ત્યારે તે બોલ્યો - (૩૨) જે સૂર્ય સચરાચર પૃથ્વીને માટે ભાગે લક્ષ્મી (શભા) આપી છે તે દિનપતિ સૂર્યને પણ અસ્ત થાય છે, માટે થવાનું હોય તે લાંબે કાળે પણ થાય છે. ૫૮ આ શ્લોક જિનમંડનગણિએ કુમારપાલ પ્રબંધમાં કુમારપાલના મોઢામાં મુકયો છે. ( જુઓ ૫, ૧૧૫), Page #224 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૨૦૩ આમ કહીને દાંતની અણુથી જીભ કરડીને મરી ગયેલા તેને મારી નાખવામાં આવ્યું. આ પ્રમાણે રામચન્દ્ર પ્રબંધ પુરે થ.૫૯ ૪૭ વળી રાજ પિતામહ શ્રી આદ્મભટનું તેજ ન દેખી શક્તા સામનોએ હવે વખત મળતાં (રાજાને) પિતાની સાથે પ્રણામ કરવાનું કહીને આક્ષેપ કર્યો ત્યારે શ્રી આદ્મભટે કહ્યું કે “દેવ બુદ્ધિથી વીતરાગને, ગુરૂબુદ્ધિથી શ્રી હેમચંદ્ર મહષિને અને સ્વામી બુદ્ધિથી કુમારપાલને–એટલાને જ આ જન્મમાં મારા નમસ્કાર છે.” જેન ધર્મ જેની સાત ધાતુ (રસ, રક્ત વગેરે વૈદકમાં કહેલ ધાતુઓ) એમાં પ્રસરી રહ્યો છે એવા આમ્રજટે ઉપર પ્રમાણે કહ્યું, એટલે રાજાને ક્રોધ થશે. અને “લડવાને માટે તૈયાર થઈ જા” એવી રાજાની વાણી સાંભળી શ્રી જેનમૂર્તિની પૂજા કરીને, અનશનનો નિયમ લઈને તથા લડાઈની દીક્ષા ધારણ કરીને પિતાના મહેલથી રાજાનાં માણસને પોતાના સૈનિકાવડ ફેતરને ઉડાડે તેમ વિખેરી નાખત ઘટિકાગૃહ સુધી પહોંચ્યો. ત્યાં એ (રાજાનાં માણસે) અપવિત્ર માણસના સંગથી પિતાનામાં આવેલા દોષ ધારા (તરવારરૂપ) તીર્થમાં પક રાજશેખર સૂરિએ આ બાબતમાં લખ્યું છે કે શ્રી હેમચંદ્ર ઉપરના દ્વેષથી તેના શ્રી રામચન્દ્ર વગેરે શિષ્યને અજયદેવે તપાવેલા લોઢાના આસન ઉપર બેસારી મારી નાખ્યા. (ચતુર્વિશતિ પ્રબંધ નવીન સંસ્કરણ પૃ. ૨૦૧ ) શ્રી હેમચન્દ્ર ઉપર ઠેષ થવાનું કારણ રાજશેખર એમ આપે છે કે,–જ્યારે કુમારપાલ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા ત્યારે રાજાએ ગુરૂની તથા આભડની સલાહ પૂછી કે “હું તો અપુત્ર છું તે મારા પછી ગાદી કોને આપું?” ત્યારે ગુરૂએ કહ્યું કે તમારા હિત્ર પ્રતાપમāને આપો, કારણ કે એ તમે સ્થાપેલા જૈન ધર્મની સ્થિરતા રાખશે પણ અજયપાલથી તો તમારા થાપેલા ધર્મને ક્ષય થશે.” ત્યાં આભડે સલાહ આપી કે ગમે તે પણ પોતાનો હેય એ સારે.” હવે શ્રી હેમચન્દ્રના ગચ્છમાં બે તડાં હતાં એક તરફ શ્રી રામચન્દ્ર ગુણચન્દ્ર વગેરે અને બીજી તરફ બાલચન્દ્ર. આ બાવચન્દ્રને રાજાના ભત્રીજા અજયપાત્ર સાથે મૈત્રી હતી. એટલે તેણે ઉપરની હેમચન્દ્રની સલાહ અજયપાલને કહી દીધી. આ કારણથી અજયપાલને હેમચન્દ્રના ગચ્છના રામચન્દ્ર વગેરે ઉપર દ્વેષ અને આભડ ઉપર પ્રીતિ થઈ. (ચતુર્વિશતિ પ્રબંધ, નવીન સંસ્કરણ પૃ. ૨૦૦ ).. ચ. પ્ર.ના આ પ્રસંગમાં જે કુમારપાલના દૈહિત્ર પ્રતાપમનો ઉલ્લેખ છે તે સેમેશ્વરે (સ. ૨. . ૯૭ થી ૧૦૦ માં) “ભીમ બીજાના વખતમાં આમ શર્મા જગદેવ, પ્રતાપમea, વગેરે ન હોવાથી એ રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું ” એ રીતે જેનાં વખાણ કર્યો છે તે જ હે જોઈએ, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રબંધ ચિંતામણી ધોઈ નાખીને, તે આશ્ચર્ય જેવા આવેલી અપ્સરાઓએ “હું વરું હું વડું” એમ કહીને વરેલ તે દેવરૂપ થઈ ગયે. (૩૩) હવે ધને માટે ભાટ થવું એ સારું છે, વ્યભિચારી થવું એ સારું છે, વેશ્યાના આચાર્ય થવું એ સારું, અતિશય અને દગાર કામ કરવામાં હુશીઆર થવું એ પણ સારું. પણ દાનના સમુદ્ર જે ઉદયનને પુત્ર દેવથી સ્વર્ગે જતાં પૃથ્વી ઉપર ડાહ્યા માણસે કઈ રીતે વિદ્વાન્ ન થાવું. (૩૪) ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ કે ત્રણ દિવસે પણ અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું, તે કરનાર અહિં જ ફળ ભેગવે છે. ૪૮ આ પૌરાણિક પ્રમાણને અનુસરતું બન્યું; તે ખરાબ રાજાને વયજલદેવ નામના પ્રતિહારે છરીથી મારી નાખ્યો. અને ધર્મસ્થાનને પડાવી નાખનાર તે પાપી નરકમાં હમેશાં કૃમિઓથી શરીર ખવાવાનું દુઃખ અનુભવવા અદશ્ય થઈ ગયા. સં. ૧૨૩૦ થી ત્રણ વર્ષ સુધી અજયદેવે રાજ્ય કર્યું. ૬૦ ૪૯ સં. ૧૨૩૩ થી બે વર્ષ સુધી બાલમૂળરાજે (મૂળરાજ બીજાએ). રાજ્ય કર્યું. આની મા–પરમદિ રાજાની દીકરી નાઈકિ દેવીએ દીકરાને ખેાળામાં રાખી ગાડરારઘટ્ટ નામના ઘાટમાં લડાઈ કરીને તેના સત્વથી અકાળે આવેલા મેઘની સહાયથી ૭ રાજાને હરાવ્યું. ૨૧ ૬૦ અજયદેવને રાજ્ય કાળ ઉપર આપે છે તેને તેના સમયના ઉત્કીર્ણ લેખો ટેકે આપે છે. પ્રબ ધોની એક વાકયતા તો છે જ. ૬૧ ઉપર જે મૂળરાજની માએ સ્લેચ્છ રાજાને હરાવ્યાનું કહ્યું છે તે વિ. સં. ૧૨૩૪ (ઇ. ૧૧૭૮ હિ. સપ૭૪)માં મહમદ ઘોરી સાથે થયેલી લડાઈમાં બન્યું હોવું જોઇએ. તવારીખ ઇ. ફિરસ્તામાં લખ્યું છે કે મહમુદ ઘેરી મુલતાન થઈ ગુજરાતના રેતાળ જંગલ તરફ ગયો. કુંવર ભીમદેવ મોટા લશ્કર સાથે સામે આવ્યો અને તેણે ખૂબ વિનાશ કરી મુસલમાનોને નસાડયા. (Brigg's Firishtah Vol. 1 p. 170.) શરીરતા કરતાં પ્રાચીનતર મહમદ ઉફતી અને મીનરાજ ઉસ-સીરાજ જેવા મુસલમાન તવારીખ લેખકોએ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. પણ તેઓ નરવર (અણહિલ પાટણ)ના રાજાનું નામ ભીમદેવ આપે છે. (જુઓ Eliott Vol. 11 p. 249 તથા Bombay Gazeteer. Early Gujrat p195 ઉપર જેકસનની ટિપ્પણું ૪) એ તેઓને ભ્રમ જણાય છે, એ મૂળરાજ (બીજો) જ હે જોઈએ. મૂળરાજનાં આ પરાક્રમનું વર્ણન સુ. સં. (ા . ૪૬), વ.વિ. (૩-૩૪) સુ. કી. ક, (લો. ૭૦, ૭૧), કી, કે. (સ. ૨ . ૫૭)માં મળે છે તથા Page #226 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૨૦૫ ૫૦ સં. ૧૨૫૦ થી ૬૩ વર્ષ સુધી શ્રી ભીમદેવે ( ભીમદેવ બીજાએ ) રાજ્ય કર્યું. આ રાજાના રાજ્યકાળમાં માળવાના શ્રી સાહડ નામના રાજા ગૂર્જર દેશના વિનાશ માટે સીમાડા સુધી ચઢી આવ્યા, ત્યાં ગૂર્જર દેશના પ્રધાને તેની સામે જઈને કહ્યું કેઃ— Ο (૩૫) હે રાજારૂપ સૂર્યે તમારે। પ્રતાપ પૂર્વ દિશામાં જ શાભે છે પશુ પશ્ચિમ દિશામાં ઉતરતાં તે પ્રતાપને લય થઇ જાય છે. તેની આ વિરૂદ્ધ વાણી સાંભળીને તે પાછે! ફરી ગયા.૧૨ પશુ પછી તેના પુત્ર અર્જુનદેવે ગૂર્જર દેશને હરાવ્યા પણ હતા. મૂળરાજના અનુયાયીઓના ઉત્કી લેખાની વશાવળીમાં મૂળરાજના બિરૂદરૂપે છાપરાભૂતપુડીયાઽનાધિાનશ્રીમૂળરાનવેલ એ રીતે એ પરાક્રમનેા ઉલ્લેખકરેલા છે, (ભીમદેવ બીજાનું સ', ૧૨૬૬નું તામ્રપત્ર I. A. Vol VIII p. 110) વળી સુંધાના લેખમાં કલ્હણે તુરૂ ષ્કાને હરાવ્યા એમ લખ્યું છે તે પણ આજ બનાવની વાત હશે અને મૂળરાજના સામત તરીકે આ કેહુણ લડયા હશે એમ દે, રા. ભાંડારકર કહે છે ( E. I. Vol, XI ) તે ખરાખર લાગે છે. ઉપર કહેલું કાસહૃદ તે આબુની તળેટીનુ કાયદ્રા, પ્ર. ચિં.ના ગાડરાષ્ટ્રને કાયદ્રા આગળ સમજવું ? વિ. સ. ૧૨૩૫ ના ભીમદેવના લેખમાં કારભારી તેજપાલની પત્નીએ તુરૂકાએ ખંતિ કરેલી પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા સ્થાપી ( જુએ ભાવનગર પ્રાચીન શેાધસ'ગ્રહ લેખ ન, ૨૮) એમ જે લખ્યું છે તેમાંનું તુષ્કાએ કરેલું મૂર્તિખંડન ઉપર કહેલી લડાઇ વખતે બન્યું હશે. મૂળરાજની માને પરમર્દિ` રાજાની દીકરી કહી છે; આ પરમીતે કાઢબ રાજા પેરમાદી અથવા શિવચિત્ત ( રાજ્યકાળ વિ. સ. ૧૨૦૩ થી ૧૨૩૧) હાવા જોઇએ. ( Bombay Gazeteer, Early Gujrat p. 195 ). ૬૨ ઉપરના ક્ષેાકમાં રાજને સૂર્યની ઉપમા આપી જેમ સૂય પશ્ચિમમાં જતાં અસ્ત પામે છે તેમ ગૂજરાતની પૂર્વમાં આવેલા માળવાના રાજના પ્રતાપ પણ પશ્ચિમમાં જતાં અસ્ત પામશે, એમ કહેવાનો આશય છે પણ માત્ર આ કાવ્યરોાલી શીખામણુ માનીને ચડી આવેલા રાજા પાછેા ચાલ્યા જાય એ જરા વિચિત્ર લાગે છે, માળવાના રાન્ત અન વર્મા (જે પણ ભીમદેવ ખીન્તને સમકાલીન હતા)ના એક તામ્રપત્રમાં સુટવર્મા (એજ ઉપર કહેલે સેહડ) એ અણહિલવાડના રાન્તને હરાભ્યા હતા એમ કહ્યું છે. કીર્તિ મુદીમાં લખ્યું છે કે લીમદેવના સમચમાં માળવાના રાહએ ગુજરાત ઉપર ચડાઈ કરી પણ લવણપ્રસાદે તેને પાછા હડાળ્યો, ટુંકામાં માળવાના રાજા ચડી આવેલેા અને કદાચ હેલાં ગુજરાતના રાાની હાર થઈ હશે પણ પાછળથી માળવાના રાજાને પણ પાછું હઠવું પડયું હશે, આ સુભટવર્માના પુત્ર અર્જુન વર્માએ ગુજરાતના ધ્વસ કર્યાનું પ્ર. ચિં. કહે છે તેને ઉલ્લેખ પાતિમંજરી નામની નાટિકામાં મળે છે અને અર્જુનવર્માની ચડાઇ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રબંધ ચિંતામણી ૫૧ શ્રી ભીમદેવના રાજ્યને સર્વ ભાર ઉપાડનાર વ્યાઘપલ્લી-વાઘેલા નામથી પ્રસિદ્ધ શ્રી આનાકના પુત્ર લવણપ્રસાદે ઘણા વખત સુધી રાજ્ય કર્યું હતું પછી તેને પુત્ર સામ્રાજ્યના ભારથી શોભતા શ્રી વિરધવલ આવ્યા, તેની માનું નામ મદનરાણી હતું. એની બહેન મરી જતાં બનેવી દેવરાજ નામના પટ્ટકિલ (પટેલ)ને બહોળો ઘરવ્યવહાર નભતો નથી એ જોઈને તેને નિર્વાહ કરવા માટે પિતાના લવણપ્રસાદ નામના પતિની રજા લઈને મદનરારી બાળક પુત્ર વીરધવલને સાથે લઈને તેને ઘેર જઇને રહી; ત્યાં તેણે એ (લવણપ્રસાદની સ્ત્રી ) રૂપાળી અને પૃહણીય ગુણવાળી છે એમ જોઈને તેને પોતાના ઘરમાં પત્ની તરીકે રાખી, ૬૪ શ્રી લવણે આ બધી વાત સાંભળી એટલે તેને મારવા રાતે તેના ઘરમાં પોતે પેઠો. અને સંતાઇને વખત કયારે મળે એ શોધવા લાગ્યો. ત્યાં તે (પટેલ દેવરાજ) જમવા બેઠે પણ “વરધવલ આવે નહિ ત્યાં સુધી હું ખાઈશ નહિ.” એમ વારંવાર કહીને આગ્રહથી તેને બોલાવી એક જ થાળીમાં ખાવા લાગ્યા. બરાબર એ જ વખતે સાક્ષાત યમ જેવા પોતાના કાળ (લવણપ્રસાદ) ને એકાએક આવેલ જોઇને તેનું મોટું કાળું પડી ગયું. પણ લવણુપ્રસાદે કહ્યું કે “ખીશ નહિ, જો કે હું તમને મારવાજ આવ્યો હતો પણ આ મારા ભીમદેવને કાઢીને થોડા વખત માટે ગાદી ઉપર બેઠેલા જયસિંહ કે જયંતસિંહના વખતમાં વિ. સં. ૧૨૭૩ ની આસપાસમાં થઈ હશે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ, પ્રથમ ભાગ, પૃ. ૧૫૮, ૧૫૯.). ૬૩ પ્ર. ચિં.માં ઉપર પ્રમાણે ભીમને ઇતિહાસ પડતો મુકી એકદમ વિરધવલની અને વસ્તુપાલ તેજપાલની વાત ગ્રન્થર્તા શરૂ કરે છે, આનું કારણ તો જૈનધર્મના પ્રભાવક મંત્રીઓની વાત કહેવાની ધગશ છે. પણ એથી ઇતિહાસ ના અભ્યાસીને ઘણી ગડબડ થઈ જાય છે. વસ્તુપાલના પ્રબંધ લખનાર અરિસિંહ, સેમેશ્વર વગેરે સમકાલીન લેખકે કાંઈક એ ગડબડને ઉકેલે છે અને ઉત્કીર્ણ લેખે એ વખતને ઇતિહાસ ઉકેલવામાં થોડી મદદ કરે છે. - કુમારપાલના માસીના દિકરા આનાકને લવણ પ્રસાદ નામનો પુત્ર થયાનું તે પ્ર. ચિંકારે વહેલાં કહેલું જ છે (જુઓ ચોથા પ્રકાશનો જ ચાળીસમો પ્રસંગ) એ લવણપ્રસાદનું જોર ભીમદેવ બાળક અને નબળો હોવાથી એના વખતમાં વધી ગયું, અને એજ ખરે રાજા થઈ પડયો, એમ પ્ર. ચિં ના “રાજ્ય ચિન્તાકારી” શબ્દોને અર્થ જણાય છે. છતાં એણે પાટણની ગાદી ઉપર નજર નથી કરી, ધોળકામાં જુદી ગાદી સ્થાપી છે. - ૬૪ આ પ્રમાણે બીજાની પત્નીને ઘરણું બેસારવામાં આવે અને એક ક્ષત્રિય એ સહી લે એ રજપૂતે માટે નવાઈ જેવી વાત છે, છતાં વિશ્વસનીય લાગે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ પુત્ર વીરધવલ ઉપર તમારૂં વાત્સલ્ય મારી નજરે જોઇને મેં એ (મારવાને) હઠ છેાડી દીધા છે એમ કહીને તેને સત્કાર સ્વીકારી જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. આ વીરધવલને ખીજા બાપના ( એટલે મા એક જ મદનરાસી અને ખપ બીજો દેવરાજ) રાષ્ટ્રકૂટ વંશના સાંગણુ, ચામુંડરાજ વગેરે ભાઇએ થયા, જે વીર પુરૂષા તરીકે જગમાં પ્રખ્યાત થયા હતા. અમુક વખત પછી ક્ષત્રિય વીરધવલ, જરા બુદ્ધિ ઉધડતાં પાતાની માતાના વૃત્તાંતથી શરમાઇને એ ધર છેાડીને પિતા પાસે આવીને રહ્યો. પર આ વીરધવલ સત્ત્વ, ઉદારતા, ગંભીરતા, સ્થિરતા, નય, વિનય, ઔચિત્ય, દયા, દાન, ડહાપણ વગેરે ગુણવાળા હતા અને તેણે શત્રુઓએ દબાવેલી અમુક જમીન પોતાને તામે લીધી ત્યારે તેની નમ્રતાથી ( ( ખુશી થ”ને ) પિતાએ પણ કેટલેએક મુલક આપ્યા.આ મુલક ઉપર ચાટુડ નામના બ્રાહ્મણ પ્રધાનને રાજકારભારની ચિંતા સાંપી વીરધવલ રાજ્ય કરવા લાગ્યા. ત્યાં વ્હેલાં પાટણમાં વસતા અને તરતમાં ત્યાં ( ધેાળકામાં ) આવેલા પારવાડ વંશના મેાતીસમાન તેજપાલમંત્રી સાથે મિત્રતા થઇ. પ૩ આ મંત્રીની જન્મકથા નીચે પ્રમાણે છે ૨૦૭ આશરાજ એક વખત પાટણમાં ભટ્ટારકશ્રીહરિભદ્રસૂરિ વ્યાખ્યાન કરતા હતા ત્યારે કુમારદેવી નામની એક અતિ રૂપાળી વિધવા તરફ તે વારંવાર જોતા હતા એથી ત્યાં ખેઠેલા મંત્રીના ચિત્તનું આકર્ષણ થયું અને એ ગયા પછી મંત્રીના પૂછવાથી ગુરૂએ કહ્યું કે “ ઇષ્ટ દેવતાના આદેશથી આની કુખમાં ભવિષ્યમાં સૂર્ય અને ચંદ્રમા જોઉં છું. માટે એનાં સામુદ્રિક લક્ષણા વારંવાર જોતા હતા. આ પ્રમાણે શ્રી હિરભદ્રસૂરિ પાસેથી જાણી લઇને તેણે તે વિધવાનું હરણ કરીને તેને પેાતાની પ્રિયા બનાવી. કાળક્રમે તેને પેટે સૂર્ય અને ચંદ્રમા જેવા વસ્તુપાલ અને તેજપાલ નામના મંત્રીએ જન્મ્યા, ૬૫ અવતરશે એમ હું "" ૬૫ વસ્તુપાલ તેજપાલ મેાટા જૈનધર્મ પ્રભાવક હોવાથી અને દાતા હોવાથી એના ચરિત્રના ગ્રંથો એના સમયમાં તથા પાછળથી પુષ્કળ લખાયા છે. સુકૃતસ કી ન કીર્તિ કૌમુદી વગેરે આ પ્રકારના ગ્રંથેશમાં વસ્તુપાલ તેજપાલની વંશાવળી તેના ચેથી પેઢીના પૂર્વજ ચ'ડપથી આપી છે. પણ પ્ર. ચિ, શિવાય કોઈ ગ્રંથમાં કુમારદેવી વિધવા હતી એમ કહેલું નથી, માત્ર એક વસ્તુપાળ તેજપાળ રાસા પ્ર, ચિને અનુસરે છે, છતાં વસ્તુપાલ તેજ પાળનાં એકકાંનાં છેકરા વાંચી સાંભળી શકે એવા સંભવવાળી સ્થિતિમાં મેરૂત્તુંગ જેવા જૈન આચાર્ય આવું લખ્યું છે માટે એ તદ્ન ખાટું ન હેાવું જોઇએ. સમકાલીને। આવી ખામતમાં માન રાખે એ સમજાય એવું છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રબંધ ચિંતામણી ૫૪ વળી એક વખત શ્રી વિરધવલદેવે પોતાના વ્યાપાર (રાજકાજ) નો ભાર ઉપાડવા માટે (તેજપાલને) વિનતિ કરી ત્યારે તેણે પહેલાં પિતાના મહેલમાં વિરધવલને તથા તેની રાણીને જમાડ્યાં અને પછી તેજપાલની સ્ત્રી અનુપમાએ રાણીશ્રી જયતલદેવીને પિતાનાં કપૂરનાં બે તાડુંક (કાનનાં ઘરેણાં) તથા વચ્ચે વચ્ચે મણિએવાળ સનાથી ગુંથેલે ખેતીને એકાવલી હાર ભેટ આપ્યો. પણ રાજાએ મંત્રીની ભેટ પાછી વાળી પિતાનું મંત્રીપદ આપ્યું અને “તમારી પાસે હાલમાં જેટલું ધન છે તે હું કોપાયમાન થાઉં (કપ કરીને લઈ લઉં) તે પણ તમને પાછું આપું” એમ કાગળમાં બંધણી લખી આપી મંત્રી સંબંધી પાંચ અંગને યોગ્ય (પાઘડી, અલંકારો વગેરે) ભેટ આપી. (૬) જે કર નાખ્યા વગર ખજાને ભરે, વધ કર્યા વિના દેશનું રક્ષણ કરે અને યુદ્ધ કર્યા વગર દેશને વધારો કરે તે મંત્રી અને તેજ બુદ્ધિવાન. સર્વ નીતિશાસ્ત્રની વિદ્યા જેની બુદ્ધિમાં ઉતરી ગઈ છે તે મંત્રીએ પિતાના ધણીની ઘણી ઉન્નતિ કરી. હવે તે મંત્રીએ સૂર્યોદય થતાં વિધિ પ્રમાણે શ્રી જિનની તે સમયને યોગ્ય પૂજા કરી અને ગુરૂની ચંદન કપુરથી પૂજા તથા દ્વાદશાવર્તવંદન કરી, વખતસર પચખાન કર્યા પછી ગુરૂ પાસે રોજ એક એક શ્લેક ભણવાનો નિયમ રાખ્યો હતો. એ પછી રાજકાર્ય કરી મંત્રી તાછ રસોઈ જમતા. એક વખત મુંજાલ નામને ઊપાસક જે મંત્રીને ખાનગી લેખક હતો તેણે એકાંતમાં પૂછ્યું કે “ આપ સવારમાં તાજી રસોઈ જમે છે કે ટાઢી?' આ તે ગામડીઓ છે એમ ધારીને બે ત્રણ વખત તે એને ગણકાર્યો નહિ પણ એક વખત ક્રોધથી ” ગોવાળ એમ આક્ષેપ કર્યો. પણ તેણે ધીરજ રાખીને “બેમાંથી એક હશે જ.” એમ જવાબ આપે. એટલે એના શબ્દોમાં રહેલી ચતુરાઈથી ચકિત થઈને મંત્રીએ કહ્યું કે “તમારા ઉપદેશને વનિ હું સમજ્યો નથી માટે છે સુ, બરાબર સમજાવો.” ત્યારે તે વક્તાએ કહ્યું કે “અતિ રસવાળી જે તાજી રઈ આપ હમેશાં જમો છે, તે પૂર્વના પુણ્યના ફળરૂપ હોવાથી, એક જન્મ પહેલાંની હાઇને તેને હું અત્યંત ઠરી ગયેલી માનું છું. વળી મેં તે આ ગુરૂના સંદેશાના શબ્દો કહ્યા છે. એનું રહસ્ય તે તેઓ જ જાણે માટે ત્યાં જાવ.” આ પ્રમાણે તેની વિનતિ સાંભળી શ્રી તેજપાલ મંત્રી પોતાના કુલગુરૂ શ્રી વિજયસેનસૂરિ પાસે ગયા અને ગૃહસ્થને ધર્મ પૂછો. અને તેઓએ ઉપાસક દશાહ નામના સાતમા અંગમાંથી જિન Page #230 -------------------------------------------------------------------------- ________________ કુમા૫ાલ પ્રબંધ ૨૦૯ ભગવાને કહેલ દેવપૂજા, આવશ્યક (કર્મો), યતિઓને દાન વગેરે ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો તે દિવસથી તેણે દેવપૂજા, જેનયતિઓને ખાસ દાને આપવાં વગેરે ધર્મકૃત્ય કરવા માંડ્યાં. - ૫૫ ત્રણ વર્ષ સુધી દેવકાર્ય માટે ચોથા ભાગની આવક જુદી રાખેલી તે દ્રવ્ય ક૬ હજાર થયું; તેમાંથી બાઉલાદ ગામમાં શ્રી નેમિનાથનું મંદિર બંધાવ્યું. પછી સં. ૧૨૭૭ માં સરસ્વતી કંઠાભરણ, લઘુભોજરાજ, મહાકવિ, મહામાત્ય શ્રીવાસ્તુપાલ મહાયાત્રાનો આરંભ કર્યો. ગુરૂએ કહેલા મુહૂર્તમાં તેમણે જ કરેલા સંઘાધિપતિના અભિષેક સાથે શ્રીદેવાલયનું પ્રસ્થાન શરૂ થતાં જમણું માર્ગમાં દુર્ગાદેવી (ભેરવ)ને સ્વર સંભળાય. અને એ ઉપર શકુન જાણનાર વૃદ્ધ મારવાડી સાથે જાતે થે વિચાર કરીને “હે મરૂના વૃદ્ધ શકુન જુઓ” એમ કહેવાને બદલે શકુનથી શબ્દ વધારે બળવાન છે એમ વિચાર કરીને શહેરની બહાર નાખેલી છાવણીમાં શ્રીદેવાલયને સ્થાપીને દેવીના શબ્દરૂપે શકુનને મર્મ પૂછ્યું. એટલે તેણે “માર્ગની વિષમતા હોય કે રાજ્યની અવ્યવસ્થા થઈ હોય, ત્યાં વિપરીત શકુન વખણાય છે. તીર્થમાર્ગોની વિષમતા પણ એવી જ છે. માટે જ્યાં તે દુર્ગા બેઠી હોય ત્યાં કેાઈ હુશીઆર માણસને મોકલી એ પ્રદેશ જેવા.”(એમ કહ્યું.) એ રીતે જોઈ આવીને તે પુરૂષે વિનંતિ કરી કે –“ ત્યાં વરંડાની જે ભીંત નવી થાય છે તેના તેર આરાઓ ઉપર દેવી (ભેરવ) બેઠી હતી.” આ ઉપરથી તે શકુન જોનાર વૃદ્ધ મારવાડીએ કહ્યું કે “તમારે સાડાતેર યાત્રા થશે એમ દેવીએ કહ્યું” છેલ્લી યાત્રા અધ થવાનું શું કારણ? એમ ફરી મંત્રીએ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે “અત્યારે અસાધારણ મંગળ અવસર છે ત્યાં એ કહેવું યોગ્ય નથી, વખત આવતાં બધું નિવેદન કરીશ.” આ પછી શ્રીસંઘ સાથે મંત્રીએ આગળ પ્રયાણ કર્યું. ૫૬ આ સંઘમાં કુલ વાહનો સાડાચાર હજાર હતાં, તાંબર એકવીસ હતા, સંઘ અને તેની રક્ષા માટે એક હજાર ઘોડાઓ, સાતસે લાલ સાંડી અને તેના ઉપરી તરિકે ચાર મહાસામન્તો હતા. આ પ્રમાણેની સમગ્ર સામગ્રી સાથે મુસાફરી કરી શ્રી પાલીતાણાના પાદરમાં પોતે કરાવેલું શ્રી મહાવીર ચૈત્ય જેના કાંઠા ઉપર છે એવા પિતે ખોદાવેલા લલિતા સરોવરને ૬૬ બાઉલા ગામને પરે લાગતું નથી. ૬૭ વસ્તુપાલને સરસ્વતી કંઠાભરણ અને લઘુભેજરાજ જેવાં બિરૂ સોમેશ્વર, હરિહર, અરિસિંહ વગેરે આધિત કવિમિત્રોએ આપ્યાં હશે. २७ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રબંધ ચિંતામણી કરી તેણે છાવણી નાખી. પછી તીર્થની વિધિ પ્રમાણે આરાધના કરીને મૂળ (આદિનાથના) મંદિર ઉપર સેનાને કળશ ચડાવ્યો તથા માણસના કદની બે જિન મૂર્તિઓ કરાવી, શ્રીમોઢેરપુરાવતારમાં અને શ્રી મહાવીરના ચૈત્યમાં બે આરાધક મૂર્તિઓ કરાવી. દેવમંદિરના મંડપની હારની બે બાજુ બે ચતુષ્ટિકાની હાર બંધાવી. શકુનિકાવિહાર (સુવ્રતસ્વામિના મંદિર) માં તથા સત્યપુરાવતાર (મહાવીરના મંદિરોમાં મંદિરની આગળ રૂપાનું તેરણ કરાવ્યું. શ્રી સંઘને રહેવા યોગ્ય મઠ કરાવ્યા, સાત બહેને માટે સાત દેવકુલિકાઓ કરાવી, નદીશ્વરાવતારમાં મન્દિરો બંધાવ્યાં તથા ઈન્દ્રમંડપ બંધાવ્યો. અને એ મંડપમાં હાથી ઉપર બેસારેલી શ્રીલવણપ્રસાદની તથા વિરધવલની મૂર્તિઓ કરાવી, તથા ઘોડા ઉપર બેઠેલી પિતાની મૂર્તિ કરાવી, તેમજ પિતાના સાત પૂર્વજોની અને સાત ગુરૂઓની મૂર્તિઓ કરાવી, એની પાસે ચેકી ઉપર બે મોટાભાઈ–માલદેવ તથા લુણિગની આરાધક મૂતિઓ કરાવી, વળી રસ્તાઓ કરાવ્યા તથા અનુપમા સરોવર અને કપર્દિયક્ષનો મંડપ તથા તેરણ વગેરે અનેક જિનધર્મનાં સ્થાનોની રચના કરી. પ૭ વળી નન્દીશ્વર મંદિર માટે કાંટેલીયા પથ્થર નામના પથ્થરના બનાવેલા સેળ થાંભલાઓ પર્વત ઉપરથી જળમાર્ગે લઈ આવી સમુદ્ર કાંઠે ઉતારવામાં આવતા હતા ત્યાં એક થાંભલે કાદવમાં એવો ખુચી ગયો કે તપાસ કરતાં જ નહિ એટલે એને બદલે બીજા પથ્થરને થાંભલો બનાવી મુકી મંદિર પૂરું કર્યું. બીજે વર્ષે સમુદ્રની ભરતીને પરિણામે ગારામાં ખુચી ગયેલ એ જ થાંભલો બહાર નીકળી આવ્યો. મંત્રીની સૂચનાથી એ થાંભલે મંદિર આગળ લઈ જવામાં આવ્યો પણ એ જ વખતે મંદિરમાં ફાટ પડી એમ કહેવા આવેલા તે કઠોરવાણી બોલનાર માણસને મંત્રીએ સોનાની જીભ ભેટ આપી. ડાહ્યાં માણસેએ આ શું? એમ પૂછયું ત્યારે “હવેથી ગમે તેમ કરીને યુગાને પણ તુટી ન પડે એવાં મજબુત ધર્મસ્થાન લેકે કરાવે માટે ઇનામ આપ્યું છે.” (એ જવાબ આપો) છેક પાયાથી લઈને એ મંદિરને ત્રીજી વાર કરેલે જીર્ણોદ્ધાર હવે શોભે છે. - ૫૮ શ્રી પાલિતાણામાં વિશાળ પૌષધશાળા કરાવી, પછી શ્રી સંધ સાથે મંત્રી શ્રી ઉજજયન્ત (ગિરનાર) આવ્યા. ત્યારે ત્યાં ગિરનારની તળેટીમાં તેજલપુર ગામમાં નો ગઢ બંધાવેલો જોઈને તથા તેમાં આશરાજ વિહાર અને જેને ઉપમા ન આપી શકાય એવું કુમારદેવી સરોવર જોઈને (ખુશી થયેલા) મંત્રીને સેવકાએ બંગલામાં પધારો” એમ કહ્યું એટલે શ્રી ગુરૂને યોગ્ય પૌષધશાળા છે કે Page #232 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રધ ૨૧૧ નહિ ?”” એમ મંત્રીએ પૂછતાં એ તૈયાર થાય છે” એવું સાંભળીને અવિનયથી બ્હીતા મંત્રી હાર ઉભા કરેલા તખ઼ુમાં ગુરૂ સાથે રહ્યા. અને સવારે ગિરનાર ઉપર ચડી નેમીનાથના ચરણકમળને પૂછને પાતે કરાવેલા શત્રુ જયાવતાર ( શ્રી આદિનાથ )ના મંદિરમાં પુષ્કળ પ્રભાવના કરીને તથા ત્રણ કલ્યાણુ (જન્મ, દીક્ષા તથા કેવળજ્ઞાન)ના ચૈત્યમાં યાગ્ય પૂજા કરી મંત્રી ત્રીજે દિવસે ગિરનાર ઉપરથી નીચે ઉતરી જુએ છે તે! બે દિવસમાં પૌષધશાળા તૈયાર થઇ ગયેલી એટલે મંત્રી સાથે ગુરૂને પણ ત્યાં લઈ આવ્યા. ગુરૂએ એ ઝડપથી કરેલાં કામની પ્રશંસા કરી તથા ઇનામ આપી અનુગ્રહ કર્યાં. ૫૯ પ્રભાસક્ષેત્રમાં શ્રી સામનાથ પાટણમાં ચન્દ્રપ્રભ સ્વામીને પ્રભાવનાથી નમસ્કાર કરીને તથા યથાયેાગ્ય પૂજા કરીને પાતે કરાવેલા અષ્ટાપદ મંદિરમાં સાનાના કળશ ચડાવી ત્યાંના દાન આપવા યાગ્ય લોકેાને દાન આપ્યું પછી શ્રી હેમાચાર્યે શ્રી કુમારપાલને શ્રી સામેશ્વરનાં આખું જગત્ જાણે એમ પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં હતાં. એ વાત ત્યાંના એકસા પંદર વર્ષના ધાર્મિક પૂજારી પાસેથી સાંભળી, તેના ચરિત્રથી મનમાં ચકિત થયેલા મંત્રી પાછા ક્રૂરતા હતા તે વખતે લિંગધારી જૈન સાધુએનું ખરાબ આચરણ જોઇ તેમને અન્નદાન આપવાને નિષેધ ક્રર્યાં. આ તેઓને પરાભવ જોઇને વાયડ ગુચ્છના શ્રી જિનદત્તસૂરીએ પોતાના અનુયાયી શ્રાવક પાસેથી એ વખતે તે નભાવી લીધું અને પછી પાતાના દર્શન તથા વંદન માટે આવેલા મંત્રીને નીચે પ્રમાણે ઉપદેશ આપ્યા. (૩૫) જે રીતે ખારાં પાણી અંદર ભરાવાથી રત્નાકર ( સમુદ્ર ) ગંભીરતાને ધારણ કરે છે, તે રીતે જૈનશાસન પણ લિંગધારીએ વડે ગંભીરતાને ધારણ કરે છે. (૩૬) જે હિંગધારીઓનું મનમાં ક્ષુભિત થઇને પણ સાધુએ અનુકરણુ કરે છે તેની પૂજાની સંસારથી ખ્વીતા ધાર્મિક માણસોએ શા માટે ચર્ચા કરવી જોઈએ ? (૩૭) ધૃણા પ્રતિમા ધારણ કરનારાએ પણ આની આગળ પચખાન ( અમુક વિષયાના ત્યાગના નિયમ ) લે છે. પછી પોતાના દેશમાં રહેનાર લિંગધારીઓની પૂજા ન કરવી એ વિરાધી વાત છે. (૩૮) લિંગ ધારણ કરીને તે ઉપર આવિકા ચલાવનારના જે લોકમાં તિરસ્કાર કરે છે તે ખાટી બુદ્ધિવાળા જૈનધર્મના ઉચ્છેદના પાપથી લીંપાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રબંધ ચિંતામણી આવશ્યક વંદના નિર્યુક્તિમાં કહ્યું છે કે (૩૯) તીર્થંકરના ગુણે પ્રતિમામાં નથી એવું નિસંશય જાણનારા પણ જેઓ તીર્થંકરની પ્રતિમાને નમસ્કાર કરે છે તેઓ મોટું નિર્જર-મેટે કર્મને ક્ષય મેળવે છે. (૪) જિને પ્રવૃત્ત કરેલી પ્રતિમાને જેઓ નમે છે તે પુષ્કળ કર્મને ય મેળવે છે. ગુણહીનને નમસ્કાર કરનાર પણ આત્માની શુદ્ધિ મેળવે છે. આ પ્રમાણેના તેના ઉપદેશથી જેને સમ્યગ જ્ઞાનરૂ૫ અરીસો સ્વચ્છ થઈ ગયો છે. એ વસ્તુપાલ જૈનધર્મની પૂજામાં વિશેષ પરાયણ થઈને પિતાને સ્થાનકે ગયે. ૬. હવે વસ્તુપાલ તેજપાલના મોટાભાઈ . લૂણિગે મરતી વખતે, આબુના મંદિરમાં મારે યોગ્ય એક દેવકુલિકા કરાવવી, એ પ્રમાણે ધાર્મિક ખર્ચની પિતાને માટે માગણી કરી હતી. એટલે એના મરણપછી આબુના વિમલવસહિકા મંદિરના વ્યવસ્થાપકો પાસેથી એવી જગ્યા ન મળવાથી ચંદ્રાવતીના રાજા પાસેથી વિમલ વસહકા પાસે જમીન માગી લઈ તે ઉપર ત્રણે લોકનાં મંદિરના આદર્શ જેવું લૂણિગવસહ નામનું મંદિર કરાવ્યું. અને ત્યાં શ્રીનેમીનાથની પ્રતિમા બેસારી. પછી આ મંદિરના ગુણદોષ જાણવામાં કશળ એવા શ્રી યશોવીર૮ મંત્રીને જાબાલપુરથી તેડાવીને મંદિર વિષે અભિપ્રાય પૂછ્યું. ત્યારે તેણે મંદિર બાંધનાર કારીગર (સૂત્રધાર) શેભનદેવ ૯ ને કહ્યું. “રંગમંડપમાં પુતળીઓનાં જોડકાંના આવડા વિશાળ ઘાટ તીર્થકરના મંદિરમાં કરવા એ સર્વેથા અયોગ્ય અને વાસ્તુશાસ્ત્રથી નિષિદ્ધ છે. તેમજ ગર્ભગૃહના પ્રવેશદ્વાર ઉપર સિંહનું તોરણ તે દેવની વિશેષ પૂજાને નાશ કરનારું છે. ત્રીજી પૂર્વજોની મૂતિઓવાળા હાથીઓનો મંડપ મંદિરની પછવાડેના ભાગમાં રાખે છે એ મંદિર કરાવનારના વંશવિસ્તારનો નાશ કરનારું છે. આ રીતે જેના હવે ઉપાય ન થઈ શકે એવા ત્રણ દોષો જાણકાર કારીગરને હાથે ઉત્પન્ન થયા તેને ભાવિ કર્મને જ દોષ ગણવો.” આવો નિર્ણય આપીને ૬૮ આ યશોવર જાબાલપુર (જાલોર)ના ચોહાણ રાજા ઉદયસિંહને મંત્રો હતા અને તેજપાલનો મિત્ર હતા. તેણે સં. ૧૨૪૫ માં વિમલ વસહિકામાં એક દેવ કુત્રિકા કરાવી હતી અને સં. ૧૨૯૧ ને તેને લેખ લૂણિગ વસહિકામાં મળે છે. ( જુઓ પ્રા. જૈન લેખ સંગ્રહ ભાગ ૨ લેખ નં. ૧૦૯ તથા ૨૧૩). ૬૯ આ સૂત્રધાર શેભન દેવને સં. ૧૨૮૮ ના લેખમાં ઉલ્લેખ મળે છે, (એજન લેખ નં. ૮૨) જિનપ્રભસૂરિએ તથા જિન હશે એનાં વખાણ કર્યા છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૨૧૩. જેમ આવ્યો હતો તેમ એ મંત્રી ગ. એની પ્રશંસામાં નીચેનાં વચને પ્રસિદ્ધ છે. (૪૧) હે યશવીર, આ ચંદ્ર એ તમારા યશરૂપ મોતીના ઢગલાનું જાણે શિખર છે અને ચંદ્રમાં કલંક છે તે રક્ષણ માટે (નજર ન પડે એ માટે) કરેલા રાખના ચાંડવાને ઠેકાણે શ્રીકાર છે (શ્રી યશવીર એ રીતે) (૪૨) હે યશોવર ! વચ્ચે શુન્યવાળાં મીંડાંઓ નકામાં છે પણ તું રૂપ એકડો આગળ મુકવાથી એ સંખ્યાવાળાં થઈ જાય છે. (૪૩) હે યશવીર! બ્રહ્મા ચંદ્રમામાં જ્યાં તમારું નામ લખવા જાય છે, ત્યાં પહેલા બે અક્ષરો જ (યશ) ભુવનમાં સમાતા નથી. આ પ્રમાણે શ્રી શત્રુંજ્યાદિ તીર્થયાત્રાનો પ્રબંધ પુરે થ ૭૦ ૬૧ હવે શ્રી વસ્તુપાલને ખંભાતમાં સઈદ નામના વહાણને કાફલો રાખનાર (ચાંચી સરદાર?) સાથે લડાઈ થઈ અને તેણે શ્રી ભગુપુર (ભરૂચ)થી શંખ નામના મોટા લડવૈયાને બોલાવી શ્રી વસ્તુપાલ સામે કાળ ૭૦ મેરૂતુંગે છે કે આને તીર્થયાત્રાને પ્રબંધ કહ્યો છે પણ એમાં વસ્તુપાલના મંદિર બંધાવવાં વગેરે સત્કર્મોનું પણું વર્ણન આવી જાય છે. પ્ર. ચિં. નું આ વર્ણન અપૂર્ણ, અવ્યવસ્થિત, અસ્પષ્ટ અને ટુંકું છે. સુકૃત સંકીર્તન, કીર્તિ કેમુદી, વસંતવિલાસ વગેરે વતુપાલના સમયમાં જ લખાયેલા ગ્રન્થોમાં તથા પાછળથી લખાયેલા વરતાલ ચરિતમાં આ કરતાં વધારે વિસ્તારથી તેમજ વધારે વ્યવસ્થિત રીતે યાત્રાનું તથા સત્કર્મોનું વર્ણન મળે છે. વળી સુ. સ., કી. . વગેરે સમકાલીન ગ્રન્થનું વર્ણન વધારે વિશ્વસનીય છે અને વસ્તુપાલના સમયનાજ લેખો સાથે મોટે ભાગે મળી રહે છે. મેરૂતુંગનાં ઉપરનાં વર્ણન સાથે સુ. સં., કી. કે. વગેરેનાં વર્ણનને સરખાવવા જેટલી વિગતો જ મેરૂતુંગમાં ન હોવાથી અહીં ટિપ્પણીમાં એ સરખામણી કરવાનો પ્રયત્ન કર્યો નથી. ખરી રીતે મૂળ આધાર રૂપે રસ. સં. વગેરેને રાખીને પ્ર. ચિં., ચતુર્વિશતિ પ્રબંધ, વસ્તુપાલ ચરિત વગેરેનાં વર્ણને સરખામણી માટે રાખવાં એ જ યોગ્ય માર્ગ છે. પુરાતત્વજ્ઞ બુલહરે વર્ષો હેલાં “અરિસિંહ' નામથી વસ્તુપાલ તેજપાલનાં સમગ્ર ચરિત્રને અવલોકવાને પ્રયત્ન કર્યો છે. અને મારે વિચાર પણ અન્યત્ર વસ્તુપાલનું સમગ્ર ચરિત્ર એ રીતે અવલોકવાને હેવાથી અહીં માથા કરતાં પાઘડી મેટી નથી કરી. પ્ર. ચિ. માં શેત્રુ જાની તથા ગિરનાર અને તેમનાથની વસ્તુપાલે સં. ૧૨૯૭ માં યાત્રા કર્યાનું વર્ણન છે. આ યાત્રાને ઉલ્લેખ ગિરનારના વસ્તુપાલના મંદિરના શિલા લેખમાં મળે છે સં. (૧૨)૭૦ વર્ષે શ્રી શત્રુગનચન્તઝમૃતિમહાતીર્થયાત્રોस्सवप्रभावाविर्भूत श्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन......श्रीवस्तुपालेन Arch. Report. Western India Vol. 11 p. 170. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રબંધ ચિંતામણી જેવા તેને ઉભો કર્યો. તેણે આવીને સમુદ્રકાંઠે પડાવ નાખ્યા. અને પછી શહેરમાં પેસવાના રસ્તાઓ શત્રુનાં માણસોથી રોકાયેલા જોઈને તથા શહેરના વેપારીઓનાં મન વહાણુમાં બેસી ભાગી જવા તરફ છે એમ જોઈને તેણે તે મોકલી શ્રી વસ્તુપાલ સાથે લડાઈને દિવસ નક્કી કર્યો. પછી ચતુરંગ સેનાઓ જ્યાં સામે સામે થઈ, ત્યાં લુણપાલ નામના એક ગુડજાતિના સુભટને વસ્તુપાલે આગળ કર્યો; તેણે બહાર નીકળીને “જે હું શંખ શિવાય બીજા કોઈને મારું તે કપિલા ગાયને માર્યાનું મને પાપ લાગે” એવી પ્રતિજ્ઞા કરીને “શંખ કયાં છે?” એવી બૂમ પાડી કે તરત જ “હું શિખ છું” એમ કહેતે એક લડવે બહાર આવ્યો. એટલે તેને પાડી દીધો. ત્યાં એજ રીતે બીજે બહાર આવ્યો એટલે તેને પણ પાડે. અને પછી “શું દરીઓ પાસે છે તેથી શંખ પણ ઘણું છે ?” એમ કહ્યું, ત્યાં તે એની શરવીરતાને વખાણ તથા તેને પડકારતો મહા શરીર શંખ પોતે જ બહાર આવ્યું. પછી જ્યાં એ ભાલાથી મારવા જાય છે ત્યાં એક જ ઘાયે શંખે ઘેડા સાથે તેને વીંધી નાખ્યો. એ પછી લડાઈમાં ઉતરેલા વસ્તુપાલે જેમ સિંહનું બચ્ચું હાથીનાં ટોળાને વિખેરી નાખે તેમ શંખના સૈન્યને વિખેરી નાખ્યું અને તે મતલબ કે મેરૂતુંગની યાત્રાની તારખ સાચી છે. એશિવાય યાત્રાનું સવિસ્તર વર્ણન સુ. સં. (સ. ૧૦) કી. કં. (સ. ૯), વ. વિ. (સ. ૧૦ થી ૧૩), ધર્માભ્યદય, વસ્તુપાલ ચરિત, વગેરેમાં મળે છે. આ જુદા જુદા ગ્રન્થોની વિગતેમાં શેડ ફેર છે જે બુલ્હરે નેવ્યો છે. દા. ત. મેરૂતુંગ અને સેમેશ્વર સંધ ગિરનાર ગયા પછી એમનાથ ગયો એમ કહે છે, જ્યારે ઉદય પ્રભ, અરિસિંહ અને બાલચંદ્રસૂરિ સંધ સોમનાથ પહેલાં ગયા અને ગિરનાર પછી ગમે એમ કહે છે. પરંતુ આવી વિગ. તેની ચર્ચા, ઘણો વિસ્તાર માગે છે માટે, અહીં નથી કરી. એજ રીતે મેરૂતુંગે જે સત્કર્મોની નેંધ કરી છે તે અપૂર્ણ અને અસ્પષ્ટ છે. દા. ત. સરખાવેઃ સુ. સં. સ. ૧૧માં શત્રુંજયનાં સત્કર્મો નીચે પ્રમાણે કહ્યાં છે -- (૧) આદિનાથના મંદિર પાસે ઈન્દ્ર મંડપ બંધાવ્યું. (૨) નેમીનાથ અને પાર્શ્વનાથનાં મંદિર બંધાવ્યાં. (૩) સરસ્વતીની મૂર્તિ બેસારી, (૪) પૂર્વજોની મૂતિ ઓ કરાવી, (૫) હાથીઓ ઉપર તેજપાલની, પિતાની તથા વરધવલની એમ ત્રણ મૂર્તિઓ બેસારી, (૬) અવલોકન, અમ્બા, શામ્બ અને પ્રદ્યુમ્ન એ ચાર શિખરો કરાવ્યાં. (૭) જિન પતિના મંદિર આગળ તેરણ બંધાવ્યું. (૮) ભરૂચના સુવ્રત સ્વાચીનું અને સત્યપુર (સાચેર)ના વીરનું એમ બે મંદિર બંધાવ્યાં, (૯) જિનમૂર્તિની પછવાડે ભામંડળ માટે પૂછપટ્ટ કરાવ્યું (૨૦) સુવર્ણનું તેરણ કરાવ્યું. મેરૂતુંગનું વર્ણન કેવું ગડબડીયું છે એ આ વર્ણન સાથે ઉપરના ૫૬ મા પ્રબંધમાં આપેલ વર્ણનને સરખાવવાથી સ્પષ્ટ દેખાશે. Page #236 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રમધ ૨૧૫ ચારે તરફ્ નાસી ગયું. પછી વહાણાના કાલાવાળા સયને પણ મારી નાખ્યા. એ પછી જ્યાં લૂણપાલ મરણ પાચ્યા હતા ત્યાં લૂણપાલેશ્વરનું મંદિર કરાવ્યું.૭૧ ૬૨ એક વખત સામેશ્વર કવિએ નીચેનું કાવ્ય વસ્તુપાલને કહ્યું:~~ (૪૪) હૈ મંત્રી! જેનાં લેાકેા વખાણ કરે છે એવા હંસાવડે, કમળને હલાવનારા તરંગાવાળાં ઉડાં પાણીવડે, ચંચળ બગલાનાં ટાળાંને પાતે કાળી ન થઇ જાય માટે અંદર સંતાઇ ગયેલાં માછલાંવડે, અને કાંઠા ઉપર ઉગેલાં વૃક્ષાની હાર નીચે સુખે સુતેલીએ રચેલાં ગીતેાવડે, જેના ઉપર ચક્રવાકા કરે છે અને જેની અંદર ઉર્મિઓ રમી રહી છે એવું તમારૂં તળાવ શોભે છે.૦૨ ૭૧ કી. કૌ, ( સ. ૪, ૫) વ વિ, ( સ. ૫) વગેરેમાં વસ્તુપાલના પરાક્રમાનાં વનમાં માત્ર ઉપર કહેલા રાખને હરાવ્યાના ઉલ્લેખ છે. મેરૂતુંગના સઈયદનું નામ કી, કો, વગેરેમાં નથી પણ ચતુર્વિશતિ પ્રબંધમાં તથા વસ્તુપાલ ચિતમાં સાદીકરૂપે મળે છે. કીર્તિ કામુદીકાર તે આયુદ્ધ શ ંખ સાથેજ થયાનું જણાવે છે ( જુએ સ, ૪ શ્લા. ૬૬) આ શંખ કાણુ હતા ? કીર્તિ કામુદી તે લાટના સિન્ધુરાજના પુત્ર સગ્રામસિંહ એજ શંખ એમ સ્પષ્ટ કહે છે . (જુએ સ, ૫ ક્ષે!, ૧ તથા ૪૧ ) સુ. સ. માં અમર પડિતને આશય પણ એવાજ જણાય છે ( જીએ સ. ૧ માં અમરના ૩ જે, સ. ૮ માં અમરને ૨ જો તથા ૧૦ માં પણ અમરના બીજો) આ સ'ગ્રામસિંહ કે શંખ તે ખંભાત નજીક વટગ્રૂપ (ધાધા પાસે આવેલું વડવા તે વટગ્રૂપ ) નામના ગામને કાઈ નાનેા ઠાકરડા લાગે છે, એમ ખુલ્હર કી. કો. ( જુઆ કી, કૌ. સ. ૫ શ્લા, ૭) તથા વસ્તુપાલ ચિરત ઉપરથી કહે છે, વ. વિ. ની પ્રસ્તાવનામાં દલાલ કહે છે કે આ શખ ચાહમાનવશના ઘાટના રાજા હતા એ સિહના ભાઇ અને સિરાજનો પુત્ર થાય. આ શંખને એક વખત ચાદવ રાજાએ કેદ કર્યા હતા અને વ્હેલાં એકાદ વખત યા રાજ્યને તેણે પાછે પણ કાઢયા હતા. યાદવ સિંધણ અને મરૂ રાજા વીરધવલ ઉપર ચડી આવ્યા તેને લાભ લઇને ખભાત પાછું લેવા આ શખે વસ્તુપાલ સાથે હેલાં વિષ્ટિ અને પછી લડાઈ કરી છે. ( જુએ કી, કૈ, સ. ૪ વ. વિ. સ. પ, સુ. કી. કે. શ્લા, ૧૩૯ અને હમ્મીરમદ મન અ. ૨ તથા તેની પ્રસ્તાવના) છેવટ આ લડાઇમાં શ ખતુ શુ થયું તે મેરૂતુગે કહ્યું નથી પણ કી, કી. ઉપરથી સલાહુ થઇ હેાય એમ જણાય છે (ઝુએ સ. ૫ ના છેલ્લા શ્લેાકા) મેરૂતુગ જેને લણપાલ કહે છે તેને સામેશ્વર ગુવ જાતિના ભુવનપાલ કહે છે (જીએ સ. ૫ ક્ષેા. ૪૩, ૪૪) ૭૨ આ ૪૪ મે ક્ષેાક સેામેશ્વરે લલિતા સાવરના વર્ણનમાં લખેલા એમ ઉપદેશ તરગિણીમાં કહ્યું છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રબંધ ચિંતામણી ૬૩ એક વખત ચિતામાં પડેલા મન્ની જમીન તરફ જોતા હતા ત્યાં તે ઠેકાણે આવેલા સેમેશ્વરદેવે સમયને યોગ્ય નીચેનું પદ્ય કહ્યું – (૪૫) હે સરસ્વતીના મુખારવિન્દના તિલકરૂપ વતુપાલ! તમે એકજ આખા વિશ્વ ઉપર ઉપકાર કરે એવા છે એવી સજજનોની વાણી સાંભળીને તમે શરમથી માથું નીચું કરી જમીન તરફ જુઓ છો તેની મતલબ હું જાણું છું. તમે પાતાલમાંથી બલિને ઉધારવાની ઈચ્છાથી વારંવાર ત્યાં જવાનો રસ્તો શોધે છે.૩ મંત્રીએ આ કાવ્યના પારિતોષિકરૂપે આઠ હજાર આપ્યા. ૬૪ વળી (૪૬) કણે ચામડી, શિબિએ માંસ, જીમૂતવાહને જીવ અને દધીચિએ હાડકાં આપ્યાં. એ પ્રમાણે ત્રણ પદે પડિતોએ કહ્યાં ત્યાં છે. જયદેવે–પણું વસ્તુપાલે તે વસ (પૈસા) આપ્યું એમ સમસ્યા પૂર્તિ પેઠે કહ્યું અને મંત્રી પાસેથી ચાર હજાર મેળવ્યા.૭૪ ૬૫ વળી સૂરીઓનાં દર્શન કરવાને વખતે કોઈ ખરાબ સ્થિતિમાં આવી પડેલા દ્વિજાતિએ યાચના કરવાથી એ કામ માટે રાખેલાં માણસોએ કૃપા કરીને એક કપડું આપ્યું તે લઈને મન્કીને નીચેનું સમયોચિત વચન તેણે સંભળાવ્યું:– હે દેવ ! ક્યાંક રૂ નીકળ્યું છે, કયાંક તાંતણે નીકળ્યા છે અને ક્યાંક કયાંક કપાશમાં દેખાય છે. તમારા શત્રુઓની સ્ત્રીઓનાં ઝુંપડા જેવું અમારું કપડું છે. એના ઇનામમાં મંત્રીએ પંદરસો આપ્યા. ૬૬ વળી પબાલચન્દ્ર નામના પંડિતે શ્રીમંત્રીને કહ્યું કે – (૪૭) હે મંત્રીશ્વર, તારા તરફ ગૌરી (પાર્વતી તથા ગૌરઅંગવાળી સ્ત્રી) ને પ્રેમ છે, તારા ઉપર વૃષ (શંકરનો પિઠીઓ તથા ધર્મ) ને આદર છે. તમે ભૂતિ (ભસ્મ તથા લક્ષ્મી)થી યુક્ત છે, તમારામાં ગુણો શોભે છે અને ૭૩ આ ૪૫ મો લેક સોમેશ્વરે કહ્યો એમ અહીં તથા વસ્તુપાલ ચરિતમાં કહ્યું છે. પણ ચતુર્વિશતિ પ્રબંધમાં અને ઉ. ત. માં નાનાક કવિએ કહો એમ છે અને ઈનામમાં સુવર્ણ જીહા આપી એમ ઉ. ત. માં છે. ૭૪ ઉપદેશ તરંગિણમાં જયદેવને બદલે જયંતદેવ નામ છે. ૭૫ આ બાલચન્દ્ર વસ્તુપાલ વિષે વસંત વિલાસ નામનું કાવ્ય લખ્યું છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૨૧૭ ગણા (શંકરના ગણા તથા સજ્જનેાના સમૂહ ) તમારી પાસે છે. અથવા વધારે શું કહીએ? નક્કી ઇશ્વર (શંકર) ની કળાવાળા તમે છે; તેા તમારે બાલચન્દ્રને ઉંચે ચડાવવા ચેાગ્ય છે (કારણકે શંકરના કપાળે ભાલચન્દ્ર છે ) અને તમારા શિવાય ખીજું કાણુ એ કરી શકે એમ છે ? આમ કહ્યા પછી તેની આચાર્યપદમાં સ્થાપના કરવામાં એક હજાર દ્રમ્ન મંત્રીએ ખરચ્યા,૭૫ એક વખત મ્લેચ્છરાજા સુલતાનના ગુરૂ આલિમ મક્કા તીર્થની યાત્રા માટે અહીં (ગુજરાતમાં) આવેલા છે એવું સાંભળી તેને પકડવાની ઇચ્છાવાળા શ્રી લવણુ પ્રસાદ તથા વીરધવલે મંત્રી તેજપાલને પૂછ્યું; એટલે તેણે જવાબમાં કહ્યું કેઃ— (૪૮) ધર્મ સંબંધમાં કપટ પ્રયાગથી રાજાઓને જે લાભ મળે છે તે પેાતાની માતાના શરીરને વેચીને મેળવેલા પૈસા જેવા છે. આ પ્રમાણે નીતિશાસ્ત્રના ઉપદેશ કરીને વરૂના મેઢામાંથી બકરીને છેડાવે તેમ તે એના પંજામાંથી તેને છેડાવીને ભાતું વગેરેથી તેના સત્કાર કરીને તેને તીર્થ તરફ રવાના કર્યાં. કેટલાંક વર્ષો પછી તે પાછા ફર્યાં ત્યારે પણ મંત્રીએ પાષાક વગેરેથી તેનેા સત્કાર કર્યાં; એટલે પાતાને ઠેકાણે જઇને અંતેા તીર્થની વાત કરવાની ભુલી જઈને શ્રી સુલતાન પાસે શ્રી વસ્તુપાલનાં જ વખાણ કરવા લાગ્યા. પરિણામે તે સુલતાને “ આજથી તમેજ અમારા દેશના રાજા છે એમ સમજવું અને હું તે તમારે ભાલું ઉપાડનાર સેવક છું એમ સમજી તમારે જે કાંઇ હુકમ કરવા હાય તે કરવા '' એવા મંત્રી સૂચક પત્રમાં આગ્રહથી દર વર્ષે સંદેશા કહેરાવવા માંડયે એટલે શ્રી મંત્રીએ શ્રી શેત્રુજાના મંદિરને યાગ્ય શ્રી યુગાદિ જિનની મૂર્તિ માટે, મુખ્યણીક નામની ખાણુમાંના પથરાથી પેાતાને આ કામ સોંપ્યું એ માટે ધન્ય માનતા સુલતાનની રજાથી તૈયાર કરાવી, સેંકડા પ્રયત્ન વડે વસ્તુપાલે દેશમાં આણી પણ તે મૂર્તિ ડુંગર ઉપર ચડાવવામાં આવતી હતી ૭પ વસ્તુપાળની દાન પ્રશંસા અહીં ટુંકામાં કરેલી છે. પણ ઉપદેશ તરગિ. ણીમાં, જીનહષ્કૃત વસ્તુપાલ ચિતમાં તથા રાજશેખર કૃત ચતુવતિ પ્રબધમાં વધારે વિસ્તાર મળે છે. વળી પ્ર, ચિ', માં અને ઉ, ત. માં ૧૬ હુન્નર, આઠ હુન્નર, ચાર હન્તર એ રીતે દાનમાં હુન્નરોના આંકડા છે, જ્યારે ચ, વિ, પ્ર. માં અને વસ્તુપાલ ચરિતમાં વીશ લાખ, ચાર લાખ એ રીતે લાખાં મ્મની વાત છે, ૭૬ આ મુમ્માણી કે મમ્માણીખાણને બે વખત આજ પુસ્તકમાં ઉલ્લેખ આવે છે. એ ખાણ કયાંની ? અજમેરની ? ૨૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ .૨૧૮ પ્રબંધ ચિંતામણી ત્યાં શ્રી મૂલ નાયક (ઋષભનાથ ) ના રેષથી ડુંગર ઉપર વીજળી પડી. તે વખત પછી શ્રી મન્ત્રીવરને શ્રી આદિનાથે દર્શન આપ્યાં નહિ. ૬૮ કાઈક પર્વને દિવસે અનુપમા (તેજપાલનાં સ્ત્રી ) જૈન મુનીએને યથેચ્છ રીતે, જેને કોઈની ઉપમા આપી ન શકાય એવું અન્ન દાન આપતાં હતાં, એ વખતે કાંઈક રાજ્ય કાર્યની ઉતાવળમાં શ્રી વિરધવલ દેવ એમને ઘેર આવ્યા તે બારણામાં જ વેતાંબર મુનીઓને હાથ હલાવતા જોઈને આશ્ચર્યથી મનમાં હસતા રાજાએ મંત્રીને કહ્યું, “ હે મંત્રી ! ઇષ્ટ દેવ પેઠે ગણીને આ લેકેને હમેશાં કેમ આવો સત્કાર કરતા નથી ? તમે જે એમ કરવા અશક્ત છે તે અર્ધો ભાગ મારે રાખે. અથવા મારા તરફથી જ હમેશાં બધું આપ એમ તે હું નથી કહેતો કારણ કે એમ કરવામાં તે તમને નકામી મહેનત જ થાય.” આવી તેના મુખ ચંદ્રમાંથી નીકળેલી વાણી વડે જેના મનને તાપ શાંત થયા છે એવા મંત્રીએ જવાબ આપે કે “ મહારાજનો અર્ધો ભાગ શા માટે ? બધું આપનું જ છે ” એમ કહીને મંત્રીએ વસ્ત્ર ભેટ કર્યું. ૬૯ એક વખત યતિઓને દાન આપતી વખતે, મુનીઓમાં પરસ્પર કચરાકચરી થવાથી તેઓને નમસ્કાર કરતી અનુપમાના વાંસા ઉપર સારી પિઠે થી ભરેલું કામ પડયું, એ જોઇને કેપેલા તેજપાલ મંત્રીને સાંત્વન આપતાં અનુપમાએ કહ્યું કે “ તમારી – સ્વામીની કૃપાથી મુનીઓનાં પુણ્ય પાત્રમાંથી શરીર ઉપર ઘી પડીને અત્યંગ થાય છે (એ મારું સદ્દભાગ્ય છે.) આ રીતે તેના પૂર્ણ દાન વિધિથી ચકિત થયેલા મંત્રીએ પાંચ અંગને યોગ્ય ભેટ આપીને કહ્યું કે : (૪૯) પ્રિય વાણી સાથે કરેલું દાન, ગર્વ વગરનું જ્ઞાન, ક્ષમા યુક્ત શૌર્ય અને ત્યાગ સાથે પસે એ ચારેય સારી વસ્તુ દુર્લભ છે. આ રીતે યોગ્ય વચન કહીને મંત્રીએ તેનાં વખાણ કર્યા આમ અનેક રીતે દાનવીર પણની કસોટીને (અનુપમા) પિચી હતી. (૫૦) લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, શચીને શોક્યનો દેશ લાગ્યો છે, ગંગા નીચે જનારી છે અને સરસ્વતીમાં વાણીને જ સાર છે માટે અનુપમા અનુપમા છે.૭૮ ૭૭ મંત્રી વસ્તુપાલ ઉપર મૂળ નાયકને રોષ શા માટે થયો તે સમજાતું નથી. ટેની લખે છે કે “હું યે સમજતા નથી.” ૭૮ વસ્તુપાલ ચરિત્રને લગતા બીજા ગ્રન્થમાં પણ આ અનુષમાની ઘણું પ્રશંસા કરેલી જોવામાં આવે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૨૧૯ આ રીતે જૈનાચાર્યોએ તેની સ્તુતિ કરી છે. ૭૦ વળી એક વખત પાંચ ગામની લડાઈમાં શ્રી વિરધવલ અને લવણ પ્રસાદ ઉતર્યા હતા ત્યારે શ્રી વિરધવલની રાણી જયેતલદેવી એ બે વચ્ચે સંધિ કરાવવા પિતાના પિતા શોભનદેવ પાસે ગઈ હતી. ત્યાં પિતાએ તેને પૂછ્યું કે “ શું વિધવા થવાની બીકે સંધિ કરાવવા આવી છે ? ” આના જવાબમાં પિતાના પતિ વીર ચુડામણિ વિરધવલને ઉન્નત સ્થાને ચડાવતાં તેણે કહ્યું કે “ ના, ના, પણ બાપના કુળનો નાશ થઈ જશે એ બીકથી વારંવાર આ વાત કહું છું; કારણ કે ઘડાની પીઠ ઉપર જ્યારે એ વિરધવલ ચડશે ત્યારે એની સામે ઉભો રહે એ શુરવીર કેણ છે ?” આમ કહીને ક્રોધમાં ને ક્રોધમાં પાછી ચાલી નીકળી. પછી એ લડાઈના ઘમસાણમાં ઘાની પીડાથી વ્યાકુળ થઈને શ્રી વિરધવલ જમીન ઉપર પડી ગયા : (૫૧) પાંચ ગામની લડાઈમાં તે ભયંકર પરાક્રમ શાળી વિરધવલ ઘા વાગવાથી ઘેડા ઉપરથી જમીન ઉપર પી ગયા પણ ગર્વથી પડશે નહિ. અને તે આ રીતે પડવાથી બીજા લડવૈયાઓ કાંઈક પાછા પડવા લાગ્યા એટલે શ્રી લવણુ પ્રસાદે “ આ એકજ અશ્વાર પડે છે” એ રીતે કહીને પોતાના લશ્કરને ઉત્સાહ આપીને બધા શત્રુઓને રમતમાં મૂળ સાથે ઉખેડી નાખ્યા. આ રીતે સત્વ ગુણથી શોભતા વીરઘવલ રણને રસીયો હોવાથી બાપની આગળ એકવીશ વાર રણક્ષેત્રમાં પડે હતા.૭૯ ૭૧ હવે વિરધવલનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે (પરલેકની ) તીર્થયાત્રા કરવા ઉપડનારને પુણ્ય આપવાથી એક ગણું દાનને હજાર ગણું પુણ્ય એવી રૂઢો (કહેવત) હોવાથી શ્રી તેજ:પાલે આખા જન્મનું સત્કર્મ આપ્યું. પછી તે રાજા મરણ પામતાં તેના તરફ સેવકેને અતિ પ્રેમ હોવાથી તેની સાથે એકવીશ સેવકે પણ બળી મુઆ પછી તે શ્રી તેજ ૭૯ ચતુર્વિશતિ પ્રબન્ધમાં આજ વાત જરા જુદી રીતે કહી છે અને જયતલદેવીના ભાઈઓ-સાંગણ અને ચામુંડ નામના વામનસ્થલીના ધણી હતા, અને ત્યાં આ યુદ્ધ થયેલું એમ કહ્યું છે. • ૮૦ મૂળમાં જે કે તચિન પાઠ છાપો છે એ પ્રમાણે તેજપાળ તીર્થ જવા નીકળેલા એવો અર્થ થાય પણ ચાર પ્રતમાં સ્થિત પાઠ મળે છે (જુઓ મૂળ પૃ. ૧૭૦) અને અર્થ સંબંધ જોતાં એ ઠીક લાગે છે એટલે જિતા થાક લઈને અર્થ કર્યો છે, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રબંધ ચિંતામણી પાલે સ્મશાનમાં પહેરેગીરો રાખીને લોકો એ (વરધવલની પાછળ બળી મરવાનો) આગ્રહને રોક્યો. (૫૨) બધી ઋતુઓ એક પછી એક આવે છે તથા જાય છે. પણ વીર વીરધવલ વગર માણસોના હૃદયમાં ઉનાળે અને આમાં માસું એ રીતે બે ત્રએ એક સાથે ચાલુ રહેતી થઈ. પછી શ્રી મંત્રીએ વરધવલના પુત્ર વીસલદેવને ગાદીએ બેસાર્યો.૮૧ ઉર શ્રી અનુપમા દેવીનું મરણ થતાં તેજપાલના હૃદયમાં આરૂઢ થઈ ગયેલે શોક કેમેય હટતે નથી એ જોઈને ત્યાં આવેલા શ્રી વિજયસેન સૂરિ જેવા ઉત્તમ પુરૂષે તેને શેક જરા ટાઢે પાડયો એટલે થોડી ચેતના (મનની દ્રઢતા) આવતાં કાંઈક (પિતાની નબળાઈ માટે) શરમાતા તેજપાળને સૂરિએ કહ્યું. “ અમે આ પ્રસંગે તારો દંભ જોવા આવ્યા છીએ.” ત્યારે શ્રી વસ્તુપાલે પૂછ્યું કે “ એ વળી શું ?” એટલે ગુરૂએ જવાબ આપો કે “તેજપાળ બાળક હતા ત્યારે તેના લગન માટે ધરણિગ પાસે તેની પુત્રી અનુપમાનું માગું કર્યું અને વેશવાળ નક્કી કર્યું. પછી તે કન્યા અતિશય કદરૂપી છે એમ સાંભળીનેં તે સંબંધ તેડવા માટે ચન્દ્રપ્રભ જિને પ્રતિષ્ઠા કરેલ ક્ષેત્રાધિપતિને આઠ દ્રમ્પને ભોગ ધરાવવાની માન્તા તેજપાળે ' કરી હતી. હવે તે સ્ત્રીના વિયોગથી આ મનદુઃખ થાય છે. તે એ બે વાતમાં સાચું શું ? આ મૂળ સંકેતથી તેજપાળે પિતાના હૃદયને દ્રઢ કર્યું. - ૭૩ એક વખત વૃદ્ધ મંત્રી વસ્તુપાલ શ્રી શેત્રુંજે જવાનું છે એમ સાંભળીને પુરોહિત સોમેશ્વર દેવ એમને ત્યાં ગયા અને અનેક અમૂલ્ય આસને મુકેલાં હોવા છતાં બેઠા નહિ અને ન બેસવાનું કારણ પૂછતાં કહ્યું કે - (પ૩) અન્નદાન, પાણીના પીયાવા, તથા ધર્મ સ્થાને વડે વસ્તુપાળે આખી પૃથ્વીને રેકી લીધી છે અને યશથી આકાશ મંડળને રોકી દીધું છે. એટલે કયાંય ખાલી જગા ન હોવાથી બેસતા નથી. આ પ્રમાણે તેના કહેવાનું યોગ્ય ઇનામ આપીને તથા તેની રજા લઈને મંત્રી (યાત્રાને) રસ્તે પડયા. ૭૪ ૮૨આકેવાલીયા ગામે પોચતાં (તબીઅત બગડી) ગામડાની ઝુંપડીમાં દર્ભાસન ઉપર બેઠેલા અને ગુરૂ જેને આરાધન કરાવે છે એવા ૮૧ શ્રી વીરધવલના મરણની તારિખ પ્ર. ચિંમાં આપી નથી પણ વિચારશ્રેણીમાં સં. ૧૨૫ (કે ૯૮ )ની સાલ આપી છે. - ૮૨ જ્યાં વસ્તુપાલને દેહ પડી ગયા તે આકેવાલીયા ગામ ળકેથી શેત્રુ જાના રસ્તામાં જાત્રાના માર્ગમાં છે, Page #242 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ પ્રબંધ ૨૨૧ મંત્રીએ આહાર છોડી દઈને છેલ્લી આરાધનાથી કલિના દેષોને નાશ કરીને યુગાદિ દેવના નામને જપ કરવા માંડશે. (૫૪) સપુરૂષો યાદ કરે એવું કાંઈ સત્કર્મ કર્યું નથી; માત્ર મનોરથ. માં રહેનારાઓનું અમારું આયુષ્ય એમને એમ ગયું. આ વાક્ય પૂરું કરી “ અહને નમસ્કાર છે” એમ બોલી સાત ધાતુ ( રસરક્તાદિ )ઓથી બંધાયેલું આ શરીર છેડી દઈને પોતે કરેલાં કર્મોનું ફળ ભેગવવા માટે સ્વર્ગે સીધાવ્યા.૯૩ તેને જ્યાં અગ્નિસંસ્કાર કર્યો તે ઠેકાણે નાના ભાઈ તેજપાળે તથા પુત્ર જૈત્રસિંહે શ્રીયુગાદિ દેવની દીક્ષા વસ્થાની મૂર્તિ પધરાવી સ્વર્ગારોહણ નામનું મંદિર બંધાવ્યું. (૫૫) આજે મારા પિતાની આશા સફળ થઈ અને માતાએ આપેલા આશીર્વાદોને આજે અંકુર ફૂટયા. કારણ કે ઋષભ દેવની યાત્રાએ જનાર બધા લોકોને, હું થાક્યા વગર પ્રસન્ન કરી શક્યો છું. (૫૬) રાજકાર્યના પાપમાંથી જે લોકોએ કાંઈ સુકર્મ ન કર્યું, તેઓને હું ધૂળધોયાથી પણ અધમ સમજું છું. આ અને આવાં શ્રી વસ્તુપાલ મહાકવિનાં પિતાનાં કાવ્યો છે. (૫૭) સ્વામીના ગુણોથી ભરેલો અને અભિમાન વગરને એ વીરધવલ રાજા હતો, વિદ્વાનોએ જેને ભેજરાજાનું બિરૂદ આપ્યું છે એવો શ્રી વસ્તુપાલ કવિ હતો,૦૪ મંત્રીઓમાં એકજ મંત્રીશ્વર કહેવાય એવો તેજપાલ મંત્રી હતો અને તેની સ્ત્રી અનુપમાં, ગુણોથી અનુપમ, પ્રત્યક્ષ લક્ષ્મી જેવી હતી. આ પ્રમાણે શ્રી મેરૂતુંગાઆર્યે રચેલા પ્રબંધચિંતામણિમાં વસ્તુપાલ તેજપાલ સુધીના મહાપુરૂષોના યશવર્ણનને ચોથો પ્રકાશ પૂરો થશે. ૮૩ વસ્તુપાલના મરણની પણ મેરૂતુંગે તારિખ આપી નથી પરંતુ ચતુર્વિશતિ પ્રબંધમાં સં. ૧૨૯૮ ની સાલ આપી છે. (જુઓ નવી ફાર્બસ સભાની આવૃત્તિ ૫. ૨૫૪). ૮૪ વસ્તુપાલને કવિ કહેલ છે એ ખોટું નથી, એનું રચેલ નરનારાયણનંદ મનું કાવ્ય ગાયકવાડ એરીએન્ટલ સીરીઝમાં છપાઈ ગયું છે . Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પાંચમે. પરચુરણુ બધે. હવે પહેલાં કહેવાઈ ગયેલાં મહાપુરૂષોનાં ચરિત્રમાંથી જે બાકી રહ્યાં તે તથા તે સિવાયનાં બીજાં આ પરચુરણ પ્રબંધમાં કહેવાને આરંભ કર્યો છે. તે નીચે પ્રમાણે – ૧ વહેતી શિપ્રા નદીના કાંઠા ઉપર આવેલા અવન્તી શહેરમાં પહેલાં વિક્રમાર્ક રાજા રાજ્ય કરતા હતા. તેમણે (એક વખત ) સાંભળ્યું કે ધર્મશાળામાં આવેલા પરદેશી લોકે જમ્યા પછી જ્યારે સુઈ જાય છે ત્યારે ઉંઘમાંજ લાંબી ( મરણની ) નિદ્રામાં પડી જાય છે. આથી મનમાં આશ્ચર્ય પામીને એ બનાવનું રહસ્ય જાણવાની ઈચ્છાથી ત્યાં જઈને એ મરણનિદ્રામાં પડેલા લોકેાનાં શરીરને કપડાંથી ઢાંકી દીધાં તથા એ વાતને પિતાના હુકમથી છાની રાખી. પછી નવા આવેલા મુસાફરોને એ જ રીતે જમાડી સંધ્યાકાળે તેના પગને માલીશ કરવા માટે તેલ તથા ગરમ પાણી મોકલ્યું. અને તેઓ એક પછી એક સુઈ ગયા ત્યારે મધરાતે હાથમાં તરવાર લઇને રાજા પોતે સંતાઈને ઉભો. એકાએક ત્યાં એક ખૂણામાં પહેલાં ધૂમાડો, પછી તેજરેખા અને છેવટ ફણાઓ ઉપરનાં પ્રકાશિત રત્નની પ્રભાથી ઝળહળ શોભતા હજાર ફણવાળા નાગને નીકળતે જોઈને એ દેખાવથી ચકિત થઈ ગયેલો રાજા જ્યાં હજી કુતૂહલથી જુએ છે ત્યાં તો તે સર્વેને રાજાએ તે દિવસે ત્યાં સુતેતાલાઓમાંના દરેકને ‘પાત્ર શું?” એ રીતે પ્રશ્ન પૂછ્યું. અને તેઓએ પાત્ર તરીકે ધર્મને, ગુણને, તપને, રૂપને, કામ (ઇચ્છા), કીર્તિને-વગેરે ને વિવિધપાત્ર તરીકે બતાવ્યાં અને પોતાના અજ્ઞાનથી તે સપને શાપ પામીને વેચ્છાથી એ લોકે મરણ પામ્યાં એવું જેને શ્રી વિક્રમરાજાએ તેની આગળ આવીને હાથ જોડીને કહ્યું કે - (૧) હે સર્પરાજ ! જુદાજુદા ગુણના મેળને અનુસરીને સંસારમાં અનેક જાતનાં પાત્રો થાય છે પણ શ્રદ્ધાથી પવિત્ર થયેલું શુદ્ધ મને એ પરમ પાત્ર છે. આ પ્રમાણે પિતાને જ આશય આ રીતે શ્રીવિક્રમ કહે છે એમ જોઈને સંતોષથી તેને વરદાન માગવાનું કહ્યું. અને શ્રીવિક્રમે “આ વટેમાર્ગુઓને ફરી જીવતા કર” એ રીતે વરદાન માગીને શેષને વધારે પ્રસન્ન કર્યા Page #244 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૨૩ આ પ્રમાણે શ્રીવિકમાઈને પાત્ર પરીક્ષા પ્રબંધ પુરે થશે. ૨ એક વખત પાટલીપુર શહેરમાં અતિશય આનંદી નંદરાજા મરણ પામ્યા; પણ એ જ વખતે ત્યાં આવી ચડેલા એક બ્રાહ્મણે બીજાના શરીરમાં પ્રવેશ કરવાની વિદ્યાના બળથી રાજાના દેહમાં પોતાનો અધિકાર જમાવ્યું. આ બ્રાહ્મણ સાથે પહેલાંથી થયેલા કરાર પ્રમાણે બીજા બ્રાહ્મણે રાજકારમાં આવીને વેદના (આશીર્વાદાત્મક) મિત્રો સંભળાવ્યા અને તે જીવતા થયેલા રાજાએ કોષાધ્યક્ષપાસે તેને લાખ સેનૈયા અપાવ્યા. આ વાત સાંભળીને મહામાત્યે વિચાર કર્યો કે નન્દરાજા પહેલાં તો લોભી હતી, અને આ ઉદારતા તેનામાં કયાંથી આવી? આમ બેલીને (-વિચાર કરીને) તે બીજા બ્રાહ્મણને પકડાવી તેની મારફત પારકાના શરીરમાં પ્રવેશ કરનાર પરદેશીના શરીરની શોધ કરાવતાં અમુક ઠેકાણે એક મડદાને અમુક માણસ સાચવે છે એવું સાંભળી તે મડદાને ચિતામાં બાળી નાખી, અનુપમ બુદ્ધિવૈભવથી તે નંદને પહેલાંની પેઠે તેના વિશાળ સામ્રાજ્યમાં નિભાવી રાખે. આ પ્રમાણે નન્દ પ્રબન્ધ પુરે થશે. ૩ જૂના કાળમાં ખેડ નામના મોટા ગામમાં દેવદિત્ય નામના વિપ્રને એક દીકરી હતી જે બાળક અવસ્થામાં વિધવા થઈ હતી પણ અતિશય રૂપાળી હતી. તેનું નામ સુભગા હતું. તે દરરોજ સવારે સૂર્યને અર્ધ્વની અંજલિ આપતી; તેવામાં એને ખબર ન પડી એ રીતે સૂર્ય તેને ભોગવી અને એથી તેને ગર્ભ રહ્યો. જ્યારે કોઈક રીતે આ કલંક તેના માબાપના જાણવામાં આવ્યું ત્યારે તેઓએ શરમથી છુપી રાખવા જેવી આ વાત છે એમ તેને જણાવી પિતાનાં માણસ સાથે વલભી શહેરના પાદરમાં મુકી દીધી. ત્યાં તેણે દીકરો જ એ દીકરે ધીમે ધીમે મેરે થ. પછી સરખી ઉમ્મરના છેકરાઓ “ના” કહીને તેને તિરસ્કાર કરવા માંડયા. એટલે તેણે પિતાની માને પિતે કેને દીકરો છે તે પૂછયું, પણ તેણે હું જાણતી નથી એમ કહ્યું, એટલે પિતાના જન્મના કલંકથી વિરકત થઈને તેણે મરવાને વિચાર કર્યો. ત્યાં સૂર્ય પ્રત્યક્ષ દર્શન આપીને તેનું સાંત્વન કર્યું, તથા “તારી માતા સાથે સંબંધ કરનાર હું સૂર્ય છું” એમ કહી તેના હાથમાં કાંકરા આપ્યા અને “જે કે તેને કનડવા આવે તેની તરફ આ ફેંકવાથી એ શિલારૂપ થઈ જશે પણ કોઈ નિરપરાધી ઉપર ફેંકવામાં આવશે તે તને નુકસાન કરનાર થશે” એટલું કહીને સૂર્ય અદશ્ય થઈ ગયા. પછી પિતાને કેનેડનાર કેટલાક માણસોને આ રીતે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રબંધ ચિંતામણી તેણે માય એટલે શિલાદિત્ય એવું તેનું અને તેના વંશનું નામ પડી ગયું. પછી ત્યાંના રાજાએ તેની પરીક્ષા જેવા માટે તેની કનડગત કરી એટલે તે રાજાને શિલાથી એ જ રીતે મારી નાખી તે પોતે જ રાજા થઈ પડ્યો. વળી સૂર્ય આપેલા ઘોડા ઉપર ચડીને આકાશચારી પેઠે મરજી પ્રમાણે ગમે ત્યાં ફરતા તે રાજાએ પિતાના પરાક્રમથી સર્વ દિશાઓ જીતી લઈ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. આ રાજાને જેનમુનિઓના સંસર્ગથી સમ્યક જ્ઞાન થયું હતું અને તેણે શ્રી શેત્રુજાને મહાતીર્થ તરીકે મે મહિમા જાણીને તેને જીર્ણોદ્ધાર કર્યો હતો. ૪ એક વખત આ શિલાદિત્ય રાજાને સભાપતિ બનાવીને ભરાયેલી ચારે અંગ યુક્ત સભામાં જે હારે તેણે દેશ છોડી દે એ કરાર કરીને Aવેતાંબર જૈન અને બૌદ્ધો વચ્ચે વાદ થયો. પણ તેમાં હારી જવાથી વેતાંબરને પિતાના દેશમાંથી આ રાજાએ કાઢી મુક્યા. એ વખતે આ શિલાદિત્ય રાજાને હાની ઉમરને મલ્લ નામનો એક ભાણેજ (જેન ધમી હોવા છતાં ) રહી ગયે તેની ઉપેક્ષા કરીને વિજયી અને વિજયના અભિમાની બૌદ્ધો શેત્રુંજા ઉપર મૂલ નાયક શ્રી આદિ તીર્થંકરનું, તેને બુદ્ધ રૂપ માનીને પૂજન કરતા નીરાંતે રહેવા લાગ્યા. પણ એ મલ્લ ક્ષત્રિય કલમાં ઉત્પન્ન થયેલો હોવાથી તે વેરને ભુલ્યો નહિ અને તેને બદલે લેવાની ઇચ્છાથી, અને જૈન ધર્મ તે એ દેશમાં કોઈ ન હોવાથી, તે બો પાસે જ ભણવા લાગે. અને રાત દિવસ એમાંજ ચિત્ત હોવાથી એક વખત ઉનાળાના દિવસોમાં, મધરાતે - જ્યારે શહેરનાં બધાં લેકે ઉલમાં આંખ મીંચીને પડયાં હતાં ત્યારે, આ મહેલ દિવસે ન શીખેલો શાસ્ત્ર પાઠ અત્યંત એકાગ્રતાથી ગોખતો હતો. હવે એજ વખતે આકાશમાં કરતાં સરરવતી દેવીએ “ શું મીઠું ?” એમ અવાજ કરીને પૂછ્યું. અને તેણે ચારે તરફ જતાં કોઈ બેલનારને ન જોયું એટલે “ વાલ ' એમ તેને જવાબમાં કહી દીધું. આ વાતને છ માસ વીત્યા પછી ફરી એજ સમયે પાછાં ફરતાં દેવીએ “ શેની સાથે ”? એ રીતે વળી પૂછયું. અને તે જ વખતે પહેલાંની વાત યાદ આવતાં “ગેાળ અને ઘી સાથે ” એ જવાબ તેણે આપ્યો. આ તેની સાવધાનતાથી ચકિત થઈને દેવીએ “ ગમે તે વરદાન માગી લે ” એમ કહ્યું. ત્યારે મલે “ બૌદ્ધોને હરાવવા માટે એક પ્રમાણ ગ્રન્થ આપે ” એવી પ્રાર્થના કરી એટલે દેવીએ નય ચક્ર નામને પ્રન્થ આપવાની કૃપા કરી. હવે દેવીની કૃપાથી જેને તત્વ Page #246 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૨૫ શાન થઈ ગયું છે એવા મલ્લે શ્રી શિલાદિત્યની રજા લઈને બૌદ્ધાના મઠમાં “ખડ અને પાણી ફેંકાવીને રાજાની સભામાં પહેલાં જ કરાર કરીને (વાદ શરૂ કર્યો, અને તેના કંઠમાં અવતરેલાં શ્રી સરસ્વતી દેવીના બળથી થડા વખતમાં જ શ્રી મલે બૌદ્ધોને નિરૂત્તર કરી દીધા. એટલે રાજાની આજ્ઞાથી બૌદ્ધોને દેશમાંથી કાઢી મુકવામાં આવ્યા, અને જેને આચાર્યોને બેલાવવામાં આવ્યા. અને તે મલ્લ બૌદ્ધોને જીતેલા હોવાથી વાદી (મલવાદી) કહેવાવા લાગ્યા. એ પછી રાજાની પ્રાર્થનાથી ગુરૂએ તેને ઇનામમાં સૂરિપદ આપ્યું. આ શ્રી મલ્લવાદી સૂરિ નામના ગણધર જૈન ધર્મના પ્રભાવક હોવાથી તેમની નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિએ પ્રગટ કરેલ શ્રીસ્તંભનક તીર્થની વિશેષ ઉન્નતિ કરવા માટે ત્યાં ચિત્તાયક તરીકે જના કરી. આ પ્રમાણે મલવાદિ પ્રબંધ પુરો થ.૩ ૫ હવે મરૂમંડળ (મારવાડ) માં એક નાના ગામડામાં કાકૂ અને પાતાક નામના બે ભાઈઓ રહેતા હતા. તેમાંથી નાને (પાતાક) ભાઈ પૈસાવાળા હતું અને માટે તેના ઘરના ચાકર પેઠે રહેતા હતા. એક વખતે ચોમાસાની મધરાતે આખો દિવસ કામ કરીને થાકી ગએલો કા સુતો ૧ તૃળો – ખડ અને પાણી (એક વાસણમાં ) ભરીને ફેંકવું કે સામાના બાર આગળ ઢળવું એ વાદ કરવા માટે આહાન રૂ૫ ગણાતું એમ લાગે છે. આજ ગ્રન્થમાં ત્રીજા પ્રકાશમાં શ્રી દેવસૂરિના પ્રબંધમાં પણ આ તૃણોદક(ખડ અને પાણી) ફેકવાને ઉલેખ આવે છે. ૨ આ સ્તંભન કે સ્થંભન તીર્થ એટલે ખંભાત નહિ પણ ખેડા જીલ્લામાં આણંદ તાલુકામાં ઠાસરાથી દશ મિલ છેટે શેઢી નદી ઉપર આવેલું થાંના કે થાંભણ, એમ બુલ્હર ( Arisinha p. 75 માં ) કહે છે તે બીજા તફાને પણ માન્ય છે. ૩ આ મલ્વવાદી સૂરિને પ્રબ ધ પ્રભાવક ચારતમાં તેમજ ચતુર્વિશતિ પ્રબંધમાં મળે છે. વલભીપુરમાં વલભી રાજ્ય કાળમાં જૈને અને બ્રાદો બેય વસતા હોવાનું બીજાં ઐતિહાસિક સાધનથી અનુમાન થઈ શકે છે. ઉપરની દંતકથા એ અનુમાનને ટેકો આપે છે. પરંતુ મલવાદી પ્રબંધનું છેવટનું કથન અવિશ્વસનીય છે કારણ કે વલ્લભીના નાશ પછી ઘણે કાળે વિ. સં. ના બારમા શતકના પૂર્વાર્ધમાં નવાંગવૃત્તિકાર, અભયદેવ સૂરિ વિદ્યમાન હતા એમ એના ગ્રંથની પ્રશસ્તિઓ ઉપરથી જણાય છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ બીજો ભાગ ખરતર ગરછની પટ્ટાવલી પૃ. ૬૭૪, ૬૭૫). મલવાદી આચાર્ય ઘર્મોત્તરની ન્યાય બિન્દુ ટીકા ઉપર ટીકા લખી છે એમ પીટર્સનના ચોથા રિપોર્ટ (પૃ.૪) ઉપરથી જણાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ २२६ પ્રબંધ ચિંતામણી હતો ત્યાં તેને નાના ભાઈએ કહ્યું કે ભાઈ આપણી ક્યારાઓની પાળે પાણીના પૂરથી તુટી ગઈ છે અને તે તે નિશ્ચિંત (પડવો) છે. આ રીતે ઠપકૅ મળવાથી તેણે પથારી છોડી દઇને પિતાની નિન્દા કરતાં કદાળી ખભે નાખી એ તરફ જઈને જોયું તો તુટેલી પાળને ફરી સરખી કરવાનું કામ કરતાં માણસેને જોયાં. એટલે “તમે શું છે ?” એમ પૂછયું. અને તેઓએ “અમે તમારા ભાઈના ચાકર છીએ.” એમ જવાબ આપ્યો. ત્યારે તેણે પૂછયું કે “ક્યાંય મારા ચાકરે છે ? અને તેઓએ “વલભીમાં છે” એમ કહ્યું. અને તે પણ તક મળતાં એક માટલામાં પિતાને બધે સામાન ભરી, એ માટલું માથે ઉપાડી વલભી . અને દરવાજા પાસે રહેતા ગેવાળીઆની પાસે રહેવા લાગ્યો. અત્યંત દુબળ હોવાથી જેને લેકે “ક” કહેતા તે કાકૂ ખાનું ઝુંપડું પોતાને માટે બનાવી લઈ તેને આધારે રહેવા લાગ્યો, એ અરસામાં એક કાપડી (બાવો) કલ્પપુસ્તકને અનુસરી બનાવેલો સિદ્ધરસ તુંબડીમાં ભરી ગિરનારથી નીકળી રસ્તામાં ચાલ્યો જતો હતો ત્યાં તેને વલભીના પાધરમાં “ કાકૂય તુંબડી’ એવી આકાશવાણી સંભળાણી. તેને મનમાં આશ્ચર્ય સાથે બીક લાગી (કે આ રસની કોઈને ખબર પડી ગઈ કે શું?) એટલે વાણીઆના વેષમાં રહેલા આ રંકના ઘરમાં, એનું નામ રંક હોવાથી તેના ઉપર શંકા રાખ્યા વગર (એટલે કે બીચારે રંક છે તે કાંઈ ખોટું કામ કરશે નહિ. ) તે સથી ભરેલી તુંબડી થાપણ તરીકે રાખી. અને પછી સોમેશ્વરની યાત્રા કરવા ગયો. પછી કોઈ તહેવારના દિવસે કાંઈક સારું રાંધવા કે ચુલા ઉપર તપેલી મુકી નીચે તાપ કર્યો ત્યાં તેની ગરમીથી (ઉપર લટકતી) તુંબડીના કાણામાંથી ઝરેલા રસના ટીપાથી પિલી તપેલી ( ત્રાંબાની) સોનાની થઈ ગઈ. આ જોઈને તે વાણીઆએ “એ સિદ્ધરસ છે, એ નિર્ણય કરીને તે તુંબડી સાથે ઘરની બધી વસ્તુઓ બીજે રાખી, પિતાનું ઘર દીવાથી બાળી નાખ્યું. અને શહેરને બીજે દરવાજે મેટો મહેલ ચણાવી તેમાં એ રહેવા લાગ્યા. પછી એક વખત પુષ્કળ ઘી વેચનારી કેાઈ (રબારણ)નું ઘી પોતે તળીને લેતે હતો ત્યાં એ ઘી ખૂટતું જ નથી એવું જોઈને ઘીના ઠામમાં નીચે કૃષ્ણચિત્રકુંડલિકા છે એમ વિચાર કરીને કાંઈક કપટ યુક્તિથી તે ચોરી લઈ તેણે ચિત્રકસિદ્ધિ મેળવી. ૪ ગિરનાર વગેરે પર્વતમાં રહેતા બાવાઓની ગિરનાર વગેરેની યાત્રા, તપશ્ચર્યા, વગેરેનાં વર્ણનવાળાં તથા કીમીયા વગેરેની વાતથી ભરેલાં-મોટે ભાગેબાવા સાધુઓમાં પ્રચત્રિત પુસ્તકો – કલ્પ પુસ્તકો કહેવાય છે. ૫ આ ઉપર વર્ણવી છે તેવી એક બીજી સિદ્ધિનું નામ છે. ચિત્રક તે એક Page #248 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૨૭ અને પછી તેના અગણિત પુણ્યના પ્રભાવથી તેને એક વખત સુવર્ણ પુરૂષસિદ્ધિક પણ મળી ગઈ. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી કરોડની સંખ્યામાં ધનનો સંગ્રહ કર્યા છતાં તે અતિશય લોભી હોવાથી કેઈ સત્પાત્રને આપવામાં, કઈ તીર્થમાં કે કોઈના ઉપર દયા આવીને એની લક્ષ્મીનો વ્યય થાય એ તે દૂર રહ્યું પણ બધાં લોકો પાસેથી ધન હરી લેવાની ઈચ્છાવાળો તે હોવાથી તેની લક્ષ્મી કાળરાત્રી જેવી આખા વિશ્વને દેખાતી હતી. હવે એક વખત તેની દીકરીની રત્નો જડેલી કાંસકી રાજાએ પોતાની દીકરી માટે બળાત્કારે હરી લીધી, એટલે એ બાબતના વિરોધથી તે પોતે સ્વેચ્છ દેશમાં ગયા અને વલભીના નાશ માટે પ્લેચ્છ રાજાએ માગેલા કરડે સેનયા તેને આપી વલભી તરફ (પ્લેચ્છ રાજાના લશ્કર સાથે) પ્રયાણ કર્યું. પણ એ રછ રાજાનો એક છત્રી ધરનાર, જેના ઉપર ૨ કે કોઈ જાતને ઉપકાર કર્યો નહતો, તેણે એક દિવસ પરેડીઆ વખતે રાજા અર્થે ઉંઘમાં અને અર્થે જાગતો પડયો હતો ત્યારે પહેલેથી કોઈ માણસ સાથે સંકેત કરી રાખી તેની સાથે નીચે પ્રમાણે વાતચિત કરી. “ભાઈ, આપણા રાજા પાસે કઈ મૂર્ખ ન હોય એ સલાહકાર નથી, નહિ તે ઘોડેશ્વાર લશ્કરને સ્વામી આ રાજેન્દ્ર, જેના કુળ કે શીળની ખબર નથી એવા એક અજાણ્યા નામે અને કામે પણ રંક એવા સારા કે ખરાબ વાણુઆના કહેવાથી સૂર્યના દીકરા શિલાદિત્ય સામે કાંઈ ચાલી નીકળે?” આવી હિત કારક તથા સાચી વાત સાંભળીને કાંઈક મનમાં વિચાર કરીને તે દિવસે સ્પતિ (ગુ. ચિત્રે ) નું નામ છે, કાળાં કુલવાળી એની જાતને કૃષ્ણ ચિત્રક કહી શકાય પણ કૃષ્ણ ચિત્રક કુંડલિકા શું ? ગુજરાતી કુંડળી શબ્દ ઉપરથી આ આખો શબ્દ કઈ જતિષની આકૃતિ ( Astrological diegram) ને વાચક છે એમ ટેની કહે છે, ૬ સુવર્ણ પુરૂષ સિદ્ધિને આગળ આ ગ્રંથમાં એક બે વખત ઉલ્લેખ આવી ગયો છે. માણસ જે વડી સેનાની મૂર્તિમાંથી જોઈએ તેટલું સોનું કાપી લેવા છતાં એ મૂર્તિ પાછી પહેલાં જેવી અખંડ થઈ જાય એનું નામ સુવર્ણ પુરૂષ સિદ્ધિ, આ રંક કે કાને સુવર્ણ પુરૂષ સિદ્ધિ કેવી રીતે મળી તે બાબતનું એલબીનીએ નીચે પ્રમાણે વર્ણન કર્યું છે ( જુઓ ‘સચાહ” નું ભાષાંતર પુ. ૧ પૃ. ૧૯૨). એ કહે છે રંક ફળો વેંચવાને ધંધો કરતો હતો. તેણે એક ગામડીઆ પાસેથી એક મૂર્તિ ખરીદી જે કોઈ ક્ષીરી (તેડતાં દુધ નીકળે એવા) વૃક્ષનો રસ અડતાં સેનાની થઈ. આ રંક પિતે રહેતો પોતાના ઘરમાં પણ તેણે ધીમે ધીમે પતે રહેતા તે આખું શહેર ખરીદી લીધું. Jam Education International Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રશ્ન ધ ચિંતામણી રાજાએ આગળ ચાલવામાં વિલંબ કર્યાં. પણ રકે આ શંકા જવાથી ચાલાકીથી આ વૃત્તાન્ત જાણી લઇને સેાનું આપીને તે છત્રી ધરનારની સાનાની ભૂખ શાંત કરી. પરિણામે બીજે દિવસે પરાડીએ એજ છત્રી ધરનારે ( હેલાં પેઠે ચર્ચા ચલાવતાં ) કહ્યું કે “ વિચાર કરીને કૅવિચાર કર્યો વગર મહારાજાએ પ્રયાણ તે। કર્યું છે. એટલે હવે તેા સિંહની તડાપ ના ધેારણે રાજા આગળ પ્રયાણ કરે એમાં જ એની શાભા છે. કારણ કે કહ્યું છે કેઃ~~ '' " (૧) સિંહને લોકેા મૃગાના રાજા કહે કે મૃગાના શત્રુ કહે પણ જેણે રમતમાં હાથીને મારી નાખ્યા છે તે સિંહને તા એય રીતે શર મની જ વાત છે. અને આ નિઃસીમ પરાક્રમવાળા રાજાની સામે `ક્રાણુ થઈ શકે એમ છે ?” તેની આવી વાણીથી ઉત્સાહમાં આવીને મ્લેચ્છ રાજાએ પૃથ્વી અને આકાશ વચ્ચેના પેાલાણુને લડાઇની ભેરીના અવાજથી ભરી દેતાં આગળ પ્રયાણ કર્યું. બીજી તરફથી તે દિવસે વલભીમાં અમ્બાનો અને ક્ષેત્રપાલની મૂર્તિ સાથે શ્રી ચન્દ્રપ્રભની મૂર્તિ અધિષ્ટાતાના બળથી આકાશ માર્ગે ઉડીને શ્રી સામનાથ પાટણમાં જઈ ત્યાં સ્થિર થઈ.॰ રથ ઉપર ચડેલી શ્રી વર્ધમાનની પ્રતિમા અધિષ્ઠાતાના બળથી અદષ્ટ રીતે ચાલતી આશ્વિનની પૂર્ણિમાએ શ્રીમાળપુર પોચી. ખીજી પણ ચમત્કારવાળી દેવમૂર્તિ યથાચેાગ્ય સ્થળે ચાલી ગઇ. શ્રી વર્ધમાનસૂરિને ઉત્પાતના સૂચન વિષે તે નગરની નગરદેવતા સાથે નીચે પ્રમાણે સંવાદ થયા. ૭ આ રીતે જે સ્થાનને વિનાશ પાસે આગ્ન્યા હોય તે સ્થાનની સ્થાન દેવતા ત્યાંથી ખીજે ચાલી નય છે એ માન્યતા કેવળ ભારત વર્ષમાં જ હતી એવું નથી. શ્રી. ફાર્માંસ સાહેબે આ ખાખતમાં સરસ નોંધ કરી છે. વä (Aeneid II 351 – 3 ) માંથી ઉતારો કરીને તેઓ કહે છે કે પ્રાચીન પ્રશ્નઆમાં જ્યારે જ્યારે માથે ભય ઝઝુમતું હોય ત્યારે દેવાની મૂર્તિઓને તે ન ઉડી જાય માટે સાંકળેાથી બાંધી રાખતા. ફીનીશીઅન લેાકા મેલકાની મૂર્તિને લગભગ હંમેશાં બાંધી રાખતા, રામન લેાકા જે શહેરને પાતે ધેરા બાલવાના હોય તેના દેવાની પ્રાથના કરતા. કાવ મીલ્ટનની નીચેની પંક્તિ ăાનીએ ટાંકી છે The parting genious is with sighing sent. ક્ષેત્રપાલનો અ genious loci પ્રે. લ્યુમેને કર્યાં છે. ( જુએ રાસમાળા મૂળ પૃ. ૧૩, ગુ. ભા. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૬ .િ ૧ અને ટોનીનુ' પ્ર. ચિ'. નુ' અગ્રેજી ભાષાંતર પુ. ૧૭૪ ટિ. ૪ ) Page #250 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૨૯ (૨) હે સુન્દરિ, તું છે તે કહે, તું દેવી જેવી છે, છતાં કેમ રૂએ છે? ગવન હું વલભીપુરનો વિનાશ સ્પષ્ટ દેખું છું. તમારા સાધુઓને ભિક્ષામાં મળેલું પાણું લેતીરૂપ થઈ જશે, પણ જ્યાં એ લોહી પાછું પાણી થાય ત્યાં મુનિઓએ સ્થિર થઈને રહેવું. આ રીતે ઉત્પાત થવા લાગ્યા, મ્લેચ્છનું લશ્કર શહેરના પાદરમાં આવી પહોંચ્યું, દેશના નાશના કલંકની કાળી ટીલી જેને માથે ચોટી છે એવા રેકે સેનાની લાંચ આપીને પચશબદ વગાડનારાઓને ફેડી નાખ્યા હતા. એટલે શિલાદિત્ય રાજા જેવો ઘોડા ઉપર ચડવા તૈયાર થયો તે જ એ લોકોએ પિતાનાં વાઘોને એવો કઠોર અવાજ કરી મુક્યો કે તેને ઘોડે ગરૂડ પેઠે આકાશમાં ઉડી ગયો. અને એમ થતાં શું કરવું એ જેને સુઝતું નહતું એવા શિલાદિત્યને તેઓએ મારી નાખે. અને પછી તેઓએ રમતમાં વલભીનો નાશ કર્યો.૯ (૩) વિક્રમનાં ૩૭૫ વર્ષ ગયાં ત્યારે વલભીને નાશ થયો. ૧૦ ૮ પંચ શબ્દ એટલે પાંચ જાતનાં વાજાઓ. “ પંચ શબ્દ " સમfધતિ ઉઝમારા એ રીતે ઉત્કીર્ણ લેખોમાં પણ પુષ્કળ વપરાયેલો જોવામાં આવે છે. પુરાતણ પાઠકે પાંચ શબ્દમાં ઈંગ ( શીગડું – horn ), તતમ્, શંખ, ભેરી અને જયઘંટા, એ પાંચ ગણાવેલ છે. (જુઓ Indian Antiguary Vol. XII P. 96 ) જ્યારે ગ્રાઉઝેએ તંત્રી, તાલ, ઝંઝ, નગારું, અને શરણાઈ જેવું પાંચમું વાઘ. ( જુઓ 1. A. Vol V p. 354 ). વળી નીચેના શ્લોકમાં પંચ શબ્દ નીચે પ્રમાણે ગણાવેલ છે – आहत अनाहतं दण्डकाराहतं वाताहतं कांसलादि कंठयं पटहादिकं वीणाવિ રમેરિ પરીમિદં કૃતમ || ( સાધુ કીર્તિની શેષ સંગ્રહ નામ માલા ૨ – ૧૪૧ –ટેની પૃ. ૨૧૪) ૯ અબીરૂની કહે છે (સચાઉનું ભાષાંતર ગ્રંથ ૧ પૃ. ૧૯૨ – ૧૯૩) કે કે પિતાના પિસાથી ખરીદેલું એક શહેર (વલભી) વલભીના રાજાએ પાછું ખરીદી લેવા ઈચછા કરી, કે ના પાડી પણ રાજાના ક્રોધથી ડરીને તે રંક અલમસૂરના રાજા પાસે ગયો. તેને પુષ્કળ નાણાંની ભેટ કરી, અને દરઆઈ લશ્કર વડે મદદ કરવાની તેની પાસે માગણી કરી. અલમસૂર રાજાએ તેની માગણી સ્વીકારી અને મદદ કરી. એટલે તેણે રાતમાં વલભીના રાજા ઉપર હુમલો કર્યો તેને મારી નાખ્યો અને તેની બધી વસ્તીને તથા ગામને નાશ કર્યો. ૧૦ ઉપર પ્ર. ચિ.માં તારિખ આપી છે તેથી જુદી જાતની અને ઐતિહાસિક પુરાવાને વધારે અનુરૂ૫ તારિખ જિનપ્રભ સૂરિના તીર્થ કલ્પમાં આપી છે. (જુઓ મૂળ પૃ. ૧૭૮ ટિઝ) ઉપરની તારિખ વલભી સંવતને વિ સ. ૩૭૫ માં આરંભ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રખ'ધ ચિંતામણી ૨૩ આ રીતે શિલાદિત્ય રાજાની ઉત્પત્તિના, રકની ઉત્પત્તિના તથા વલભીના નારાના ત્રણ પ્રશ્નો થયા. શ્રી રત્નમાળ નગરમાં, વ્હેલાં શ્રી રત્નશેખરનામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત તેઓ દિગ્વિજય કરીને પાછા આવ્યા ત્યારે થાય છે તેની તારિખ છે. ભ્રમથી એ નાશની તારિખ તરીકે ઉપરનાં વચનમાં ગણાઈ ગઇ લાગે છે એ રાસમાળાના કર્તાને તો ઠીક છે, ( ગુ ભાષાંતર પૃ. ૨૦) તીર્થં કલ્પમાં વિક્રમનાં ૮૫૦ વર્ષ જતાં વલ્લભી ભાંગી, તેના રાજ્યને માર્યા, પછી હમ્મીર પેાતાને ઠેકાણે ગયા તે પછી બીજો ગઝનીના રાજા ગૂર્જરને ભાંગીને વળતાં સત્યપુર ( સાચાર ) આવ્યા, એવું કથન છે. વલ્લભી વશનાં તામ્રપ્રત્રો પુષ્કળ મળ્યાં છે અને એ ઉપરથી એ વાની વાંશાવળી લગભગ ચોક્કસ જાણવામાં આવી છે. અને વલ્લભી વરાની સમાપ્તિ ઈ. સ. ૭૬૬ ( વિ. સ. ૮૨૧) પછી – તરતમાં થઈ છે એવું હાલમાં પુરાતત્વજ્ઞા માને છે. જીએ ખેામ્બે ગેઝીટીઅર, ડફની ક્રોનેાલાજી ( પૃ. ૬૭) અને ભારત કે પ્રાચીન રાજવા દ્વિતીય ભાગ રૃ. ૩ર. વલભીને નાશ કેવી રીતે થયા એ બાબતમાં એક દંતકથા પ્ર, ચિ. માં આપી છે. એલખીરૂની ( જીએ ટિ, ૯ ) એ આપેલી દંતકથા . ચિં. વાળી દંત કથાને કાંઈક મળતી છે એથી જુદી નતની દંતકથા અજૈન હિન્દુમાં ચાલે છે એ ધુડીમલ્લની વાર્તા રાસમાળામાં ઉતારી છે ( જુએ ગુજરાતી ભાષાંતરની ત્રીજી આવૃત્તિ પુ. ૧૭.) આને લગતી અવધૂતના અભિશાપની વાત ' અનંગ પ્રભા ‘અથવા વલ્લભીપુરને વિનારા * નામની ગુજરાતી ભેટમાં પણ આપી છે ( જુએ પૃ. ૧૪૧ થી ૧૪૭ ). પણ આ દંતકથામાં કશું ઐતિહાસિક તત્વ નથી એવું ફાસ સાહે ખનું કથન ચથા વાગે છે. ( રાસમાળા એજન પૃ. ૧૭ ). પ્ર, ચિ' માં કહેલ મુસલમાન રાજા તે ખલીફા અમન્સુરે નીમેલા સિન્ધના અર્ખ હાકેમ હામ ઇબ્ન અમરૂઅલ તધલખીને સેનાપતિ અમરૂખીન જમાલ હોવા જોઈએ એવા પુરાતત્વજ્ઞાના મત છે ( જીએ ડફની ક્રોનેાલાછ પૃ. ૬૭ તથા રાસ. માળા ગુ, ભાષાંતર ત્રીજી આવૃત્તિ પૃ. ૧૫ ટિ ૨. જીએ Reinand પુ. ૨૧૩ ભારત કે પ્રાચીન રાજવંશ દ્વિતીય ભાગ પૃ. ૩૭૨ ) વળી પ્ર ચિ. માં વલીના એકજ શીલાદિત્યનો વાત છે પણ એ વાતા લેખામાં સાત શીદ્યાદિત્યા મળે છે. છેલ્લું નામ શીલાદિંચ ( સાતમા ) ઉર્ફે ધભટ ( ધ્રુવભટ્ટ ) નુ ઈ. સ. ૭૬૬ ના તામ્ર પત્રમાં મળે છે શીલાદિત્યની ઉત્પત્તિ સૂર્યથી બતાવી છે એ જોતાં એમ લાગે છે કે જૂના વખતમાં પણ વલ્લભી વશનુ મૂળ ખરાખર જાણવામાં નહિ હોય, વલ્લભીના રાજાએના ઉત્કીર્ણ લેખામાં મંત્રાળાં એવા શબ્દ છે, અને મિત્ર એટલે સૂર્ય અને મિત્રના વરાજે મૈત્રકા એમ કલ્પના ચાલી હોવાના પણ સંભવ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પરચુરણ પ્રબ છે નગર પ્રવેશને મોટો ઉત્સવ કરવામાં આવ્યું. અને રાજા શણગારેલી દુકાનની શોભા જતા હતા ત્યાં એક દુકાનમાં લાકડાની ટોપલી સાથે કેદાળી જેવામાં આવી. મહેલમાં ગયા પછી ભેટ લઈને મહાજનના લેકે આવ્યા, “તમે સુખી છે?” એવું રાજાએ પૂછયું, ત્યારે તેઓએ “અમે સુખી નથી” એવો જવાબ આપ્યો. આ જવાબથી આશ્ચર્ય સાથે ભ્રમિત થઈ જઈને રાજાએ તેઓને રજા આપી અને પછી એક વખત એકાંતમાં શહેરનાં મુખ્ય માણસને બોલાવીને રાજાએ પૂછ્યું કે “તમે શા માટે સુખી નથી? અને બીજું ઉત્સવને દિવસે લાકડાની ટપલી સાથે કોદાળી ઉભી કરી રાખી હતી તેનું શું કારણ?” ત્યારે તેઓએ જવાબ આપે કે મહારાજાએ જેની દુકાનમાં લાકડાની ટોપલીમાં કોદાળી જોઈ તે શેઠ પાસે એટલી લક્ષ્મી છે કે એ પોતાના પૈસાની ગણતરી કરી જેવા અશક્ત હોવાથી લાકડાની ટોપલીઓથી પોતાના પૈસાનું માપ કાઢે છે એવું બતાવવા તેણે એ સંકેત કર્યો હતે. હવે “અમે સુખી નથી” એવું જે અમે કહ્યું તે આપને પ્રજા ન હોવા માટે છે. અને કેટીધ્વજ (મકાન ઉપર એક કરોડ દ્રવ્યને સુચવતી) ધજા ચડાવનારા શેઠીઆઓવાળું આ શહેર છે, તેને આપે ઘણું વખત સુધી પાળ્યું, પણ હવે આપને પ્રા ન હોવાથી એની કેવી સ્થિતિ થશે?” પણ જૂની રાણીઓ વાંઝણી છે એમ જાણીને રાજાની સંમતિથી વશ વૃદ્ધિ માટે નવી રાણ પરણાવવાની ઇચ્છાવાળા તેઓ (લકાના અગ્રેસર) પુષ્પાર્ક (રવિવારે પુષ્ય નક્ષત્રમાં ચન્દ્ર હોય તો પુષ્યાર્ક યોગ કહેવાય ) દિવસે મુખ્ય શકુન જાણનાર સાથે શકુનગૃહમાં ગયા. પછી તે શકન જાણનારે જેના સુવાવડના દિવસો નજીક હતા એવી એક લાકડાને ભારે વેચીને ગુજરાન કરતી ગરીબ સ્ત્રીના માથા ઉપર દુર્ગા (ભેરવ) ને બેઠેલી જોઈને તે બાઈની અક્ષત વગેરે વડે પૂજા કરી, ત્યારે સાથે આવેલા મહાજને “આ શું કર્યું?” એમ પૂછયું. ત્યારે તે શકુન જાણનારે કહ્યું કે “જો બહસ્પતિશાસ્ત્ર (શકુન સંબંધી શાસ્ત્ર) સાચું હોય તો આ બાઈના પિટમાં જે પુત્ર છે તે અહીં રાજા થશે.” આ અસંભવિત જેવી વાત માની લઈને તેઓએ રાજા પાસે આવી તે ગર્વિષ્ઠ રાજાને જે બધું બન્યું હતું તે કહ્યું. આ સાંભળી ખેદમાં પડી ગયેલા રાજાએ તે બાઈને ખાડામાં દાટી. દેવા પોતાનાં વિશ્વાસુ માણસને મોકલ્યાં. આ માણસોએ તે બાઈને કહ્યું કે “હવે તારા ઈષ્ટ દેવને યાદ કરી લે ત્યારે મરણના ભયથી વ્યાકુળ થઈ ગયેલી તે બાઈ તેઓની રજા લઈને સાયંકાળને વખતે મળ ત્યાગ કરવા બેઠી ત્યાં તેણે દીકરો જ. અને તેને ત્યાં જ મુકી દઈને તે પાછી આવી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રમ'ધ ચિંતામણી એટલે તેને ખાડામાં દાટી છે તેઓએ રાજાને વાત કરી. હવે કાઇ હરણી સવાર સાંજ એય વખત તે ખાઇના છે।કરાને દુધ પીવરાવી માટા કરવા લાગી. એ અરસામાં મહાલક્ષ્મી દેવીના મન્દિરની આગળ ટંકશાળમાં હરિણીના ચાર પગ નીચે બાળક રૂપ એક નવું નાણું ઉત્પન્ન થાય છે એવું સાંભળીને ક્રાઇ નવા રાજા ઉત્પન્ન થયા છે. એવી લેાકેામાં વાત ચાલતાં, શ્રી રત્નશેખર રાજાએ એ બાળકને મારી નાખવા માટે ચારે દિશામાં સૈન્ય મેાકલ્યું. તેઓએ તપાસ કરતાં એ બાળકને શેાધી કાઢયા પણ બાળહત્યાથી ક્ડીને સાંજ વખતે શહેરના દરવાજામાં, ગાયાનાં ટાળાંની ખરીથી કચરાઇને એ બાળક મરી જાય અને પેાતાના ઉપર અપવાદ ન આવે એ માટે તેને મુકી દીધે! અને હેટે ઉભા શું થાય છે એ જેવા લાગ્યા; ત્યાં એ ઠેકાણે ગાયાનું ટાળું આવી પહોંચ્યું પણ પુણ્યને મૂર્તિમાન સમૂહ હૈાય એવા તે ખાળકને જોઇને તે ગાયા ત્યાં જ સ્તબ્ધ થઇ ગઇ હાય એમ ઉભી રહી ગઇ. અને પાછળથી એ ગાયા સાથેના સાંઢે આગળ આવી ધર્મ પેઠે દીપતા તે બાળકને પેાતાના પગ વચ્ચે રાખી ગાયાના આખા ધણુને જવા દીધું ૧૧ આ વૃત્તા-ત સાંભળીને તથા તે નગરના સામન્તા તથા ક્રાની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઇને રાજાએ તે ખાળકને પાતાની પાસે તેડાવી, તેને પુત્ર રૂપે સ્વીકારી, શ્રી પુજ એવું તેને નામ આપી ઉછેરવા માંડયા. ૭ હવે શ્રી રત્નશેખર રાજા સ્વર્ગે જતાં તે શ્રી પુજને રાજ્યાભિષેક કરવામાં આવ્યા અને પેાતાના રાજ્યનુ પાલન કરતા તે રાજાને એક દીકરી જન્મી. આ છે।કરીનાં સર્વ અંગે સંપૂર્ણ સુંદર હતાં પણ તેનુ` મેહુ વાંદરા જેવું હતું. એ ( વિકૃતિ )ના વૈરાગ્યથી તે ાકરી વિષયાથી દૂર રહેતી. તેનું શ્રી માતા એવું નામ હતું. તેને એક વખત પૂર્વ જન્મની સ્મૃતિ થઇ આવી અને તેણે પેાતાના બાપને પેાતાના પૂર્વ જન્મનું વૃત્તાન્ત નીચે પ્રમાણે કહ્યું કે “હું આ વ્હેલાંના જન્મમાં આષુ પર્વતમાં વાંદરો હતી. ત્યારે એક ઝાડ નીચે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કુદવા જતી હતી ત્યાં કાઇએ અતુલ્ય કુશળતાથી ( ખાણ માર્યું અને તેથી ) તાળવું વીંધાઈને મરણ પામી. પણ તે ઝાડની નીચે આવેલા કામિત તીર્થ નામના ૧૧ આને મળતી ધેાસક વેપારીની વાર્તા પ્રા, ઈ, હડી એ જલ એક્ ધી રાયલ એશીઆટીક સેસાઇટી ના ઇ. સ. ૧૮૯૮ ના એકટોમ્બરના અંકમાં છપાવી હતી ( પૃ. ૭૬૮, ૭૬૯ ) એમાં બકરી છેકરાને ઉછેરે છે, એ પ્રમાણે ટોનીએ ટિપ્પણુમાં નોંધ કરી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધે ૨૩૩ કુંડમાં મારું મરેલું શરીર પડયું કે તરત જ તીર્થના પ્રભાવથી મારું શરીર મનુષ્યની આકૃતિવાળું થઈ ગયું. પણ મારું માથું એમજ પડેલું છે અને તેથી હું વાનર મુખી છું. ” આ ઉપરથી શ્રી પુંજ રાજાએ તેનાં તે માથાને કુંડમાં નાખવા માટે પોતાનાં માણસો મોકલ્યાં. તેઓએ લાંબા વખતથી તે માથું એજ સ્થિતિમાં રહેલું જોઈને તે પ્રમાણે કર્યું. (તે કુંડમાં માથું નાખી દીધું ) એટલે તે શ્રીમાતાનું મોટું માણસ જેવું થઈ ગયું. તે વખતે માતાપિતાની રજા લઈને દશ કરોડ ગુણો જેનામાં રહેલી છે એવી તે શ્રી માતા તે આબુ પર્વત ઉપર જ તપ કરવા લાગી. ત્યાં એક વખત, કઈ આકાશમાં ફરતા ગીએ તેને જોઈ. અને તેના સૌન્દર્યથી જેનું હૃદય ખેંચાયું છે એવા તેણે આકાશમાંથી નીચે ઉતરી પ્રેમ વાર્તા કરીને “તું મને કેમ નથી પરણતી ?” એમ તેને પૂછયું. ત્યારે તેણે જવાબ આપે કે “ અત્યારે રાતને પહેલો પહેર વીતી ગયો છે, હવે ચોથા પહાર વખતે કુકડાઓ બેસે તે પહેલાં જે આ પર્વત ઉપર ચડવાના બાર રસ્તા કોઈ પણ વિદ્યાના બળથી બાંધી આપે તે તમને પસંદ કરું. ” તેનું આ વચન સાંભળીને તરત જ તે કામ માટે ચેટક અને પેટકને યોજીને બે પહેરમાં બધા રસ્તાઓ તૈયાર કરી દીધા પણ શ્રી માતાએ પોતાની ગ શક્તિના બળથી એ વખત પહેલાં જ બેટા કુકડાઓ બોલાવ્યા. પરંતુ તેણે આવીને “ લગ્ન માટે તૈયાર થાવ ' એમ કહ્યું, એટલે શ્રી માતાએ કહ્યું કે તારે રસ્તાઓ તૈયાર થતા હતા ત્યાંજ કુકડાઓ બોલ્યા હતા. ત્યારે તે ગીએ જવાબ આપ્યો કે “ તમારી માયાથી થયેલા બનાવટી ફૂકડાના અવાજને નથી જાણતું ? ” પછી તેની બહેને નદીને કાંઠે લગ્નની બધી સામગ્રી તૈયાર કરી રાખી એટલે શ્રી માતાએ તેની બધી વિદ્યાનું મૂળ તેનું ત્રિશળ છે એમ જાણીને “એ ત્રિશળ અહીં મૂકીને પાણિ ગ્રહણ માટે ત્યાં (નદી કાંઠે ) આવો” એમ કહ્યું. અને પ્રેમથી તેનું મન હરાઈ ગયેલું હોવાથી એ ત્રિશળ મુકીને જે પાસે આવ્યું કે શ્રી માતાએ તેના પગ પાસે બનાવટી કુતરાઓને છેડી મુક્યા અને તેના હૃદયમાં ત્રિશળ મારીને તેને મારી નાખ્યો. આ રીતે નિસીમ શીલ પાળીને તેણે પોતાને જન્મ પૂરો કર્યો. તેના મરણ પછી શ્રી પુંજ રાજાએ ત્યાં (આબુમાં ) શિખર વગરનું મન્દિર બંધાવ્યું. કારણ કે છ છે માસે તે પર્વતની નીચે રહેલા અદ્ભુદ નામનો નાગ જયારે હલે છે ત્યારે પર્વતમાં કમ્પ થાય છે. માટે એ પર્વત ઉપર બધાં મંદિરો શિખર વગરનાં બંધાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રમ’ધ ચિંતામણી આ રીતે શ્રી પુજ રાજા અને તેની પુત્રી શ્રી માતાના પ્રશ્ન પુરા થયા. ૨૩૪ ૮ એક વખત ચૌડ દેશમાં ગાવર્ધન નામના રાજા થઇ ગયા. એના વખતમાં સભા મંડપની સામે લેાઢાના થાંભલા ઉપર એક ન્યાય ઘંટાર બાંધવામાં આવતી; જેએને કાઇ પણ બાબતની સાચી ફરીઆદ કરવી હૈાય તેઓ આ ઘંટા વગાડતા. એક વખત તે રાજાના એકના એક દીકરા કુમારે રથ ઉપર ચડીને રસ્તામાં જતાં અજાણુતાં એક વાછડાને કચરી નાખ્યા. હવે તે વાડાની મા ગાયે આંખમાંથી ચાલ્યાં જતાં આંસુના ચાલુ પ્રવાહ સાથે પાતાને થયેલા નુકશાનને બદલા લેવા માટે શીંગડાની અણીથી ન્યાય ઘંટા વગાડી. તે ઘંટાને અવાજ સાંભળીને શુદ્ધ કીર્તિ વાળા તે રાજાએ તે ગાયને વૃત્તાન્ત પહેલેથી જાણી લીધા. અને પછી પેાતાના ન્યાયની ખ્યાતિને રાચ ચડાવવા સવારે પાતે જ રથમાં બેસીને, પેાતાને પુત્ર વ્હાલા હૈાવા છતાં તેને રસ્તામાં ઉભા રાખી તેના ઉપર ગાયના દેખતાં રથ ચલાવી તેને કચરી નાખ્યા. તે રાજાના સત્ત્વને લીધે તથા તેના દીકરાના બળવાન ભાગ્યને લીધે રથનું પૈડું દૂર કરીને જોયું તેા કુમાર મર્યાં ન હતા. આ રીતે ગાવન ન્રુપ પ્રમધ પુરો થયેા. ૯ જૂના કાળમાં કાન્તિ નામના શહેરમાં વૃદ્ધ રાજા ગÖરહિત રહીને લાંબા વખતથી રાજ્ય કરતા હતા. એક વખત મતિસાગર નામના પેાતાના પ્રિય મિત્ર મહામાત્ય સાથે સ્વારીમાં ફરવા નીકળ્યેા હતા. ત્યાં ઉધી કેળવણી પામેલો ઘેાડેા રાજાને દૂર ખેંચી ગયા અને તેની ચતુરંગ સેના ધીમે ધીમે ઘણી પાછળ પડી ગઇ. છતાં અતિશય વેગવાળા ઘેાડા ઉપર બેઠેલો અતિસાગર તેની પાછળ જ રહ્યો. કેટલેક દૂર ગયા પછી લોહીથી ભરેલો ( જાડા ) હોવાથી અત્યંત કામળ તખીઅતને એ રાજા લાંબી મુસાફરીના પરિશ્રમથી મરણ પામ્યા. એટલે તે મતિસાગર પ્રધાને એ પછી તરત કરવાનું – ( શખને ઠેકાણે પાડવાનું) કર્મ કરીને, રાજાના ઘેાડાને તથા તેના વેષને પેાતાની સાથે લઇ રાત વખતે શહેરમાં પ્રવેશ કર્યાં. અને રાજ્ય ચાલુ રહે એવી ઈચ્છાથી, શ્રીમાળના રાજાની ખીથી રાજા જેવડી ઉમ્મરના તથા તેના જેવી આકૃતિ વાળા એક કુંભારને ૧૨ આ જાતની ન્યાયધટાની વાર્તા મેાગઢ શહેનશાહ જહાંગીર વિષે જે. એલ, કીપ્લીંગે Beast and•Man in"India P. 98 માં લખી છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રખંધા ૨૩૫ * ગાતી કાઢી તેને તે વેષ પહેરાવી, તે ઘેાડા ઉપર બેસારી મહેલમાં તેડી ગયા અને પછી શું બન્યું હતું તે રાણીને જણાવી તેકુંભારનેજ પુણ્યસાર નામ આપી રાજા બનાવ્યા. આ રીતે કેટલોક સમય ચાલ્યા ગયા. પછી તે પ્રધાન શત્રુ રાજા સામે લશ્કર લઇને ચડી જતા હેલાં પેાતાની બદલીમાં એક મંત્રીને રાજાની સેવામાં સાંપી પાતે પરદેશ નીકળી ગયેા. હવે તે રાજા પેાતાનેજ વશ પત્નીને પતિ જેમ સ્વૈર વિહારી થઇ જાય તેમ નિરંકુશ થઇ ગયા અને બધા કુંભારાને ખેલાવી માટીના ઘેાડા, હાથી, ઉંટ વગેરે બનાવીને એ વધુ આખા દિવસ રમવા મંડયા. આવું થતાં, રાજા તરફથી બધા રાજકીય વર્ગને તિરસ્કાર થાય છે એવું સાંભળી તે પ્રધાન લશ્કરી છાવણીમાંથી થે।ડાં માણસોને સાથે લઇ રાજા પાસે આવીને મેલ્યેા કે “તું આટલી વારમાં જ તારૂં કુંભારપણું ભુલી ગયા? અને સ્વભાવની ચંચળતાથી જો કાંઇ મર્યાદા નહિ રાખે તેા તને ઉઠાડી મુકીને ખીજા ક્રાઇ કુંભારના છે।કરાને ગાદી ઉપર એસારીશ. ” તેનાં આ વચનથી અતિશય ક્રોધ કરીને તે રાજાએ સભામાં એકાંત સ્થાનમાં જ ખેઠાં બેઠાં “ અરે કાણુ છે ? '' એવી બૂમ મારી કે તરત જ ચિત્રામાં ચીતરેલા સિપાઇઓએ જીવતા થઇને તે પ્રધાનને પકડીને બાંધી લીધા. આ અસંભવિત જેવા મહા આશ્ચર્યકારક બનાવના વિચાર કરીને તે રાજાના પ્રભાવના આ આવિર્ભાવથી મનમાં કિત થઇને તેના પગમાં પડીને પેાતાને છુટા કરવાની અતિ નમ્રતાથી પ્રમાને અરજી કરી, અને રાજાએ તેમ કરતાં, તેણે ભક્તિપૂર્વક વિનંતિ કરી કે “ તમને સામ્રાજ્ય આપવામાં હું તે નિમિત્ત માત્ર છું, કારણ કે. તમારા પ્રભાવથી ચિત્રરૂપ માણસે પણ જીવતાં થઈને આ રીતે તમારા હુકમ માને છે તેમાં તમારાં પૂર્વનાં પુણ્ય કર્મ જ કારણરૂપ છે માટે જ તમારૂં પુણ્યસાર નામ સાર્થક છે.” આ રીતે પુણ્યસાર પ્રમધ પુરા થયા. ૧૦ જૂના વખતમાં પાટલી પુત્રમાં નન્દીવર્ધન નામનેા રાજકુમાર પેાતાના ઉપર છત્રી ધરનાર સાથે દેશ પરદેશ જોવાની ઇચ્છાથી માબાપની રજા માગ્યા વગર પરદેશમાં ગમે ત્યાં ચાલતા થયે!. રસ્તામાં સવારને વખતે એક શહેરમાં આવ્યા; ત્યાં એ વખતે એ શહેરને રાજા અપુત્ર મરી ગયેલા હાવાથી પ્રધાને એ અભિષેક કરેા મુખ્ય હાથી આખા શહેરમાં ગમે તેમ કરવા લાગ્યા અને ફરતાં કરતાં આ નવેા આવેલા રાજકુમાર પડખે ઉભેલા હેાવા છતાં ખરાબ સ્વપ્નને જેમ ભુલી જઇએ તેમ તેને ભુલી જઈને તેના છત્રી ઉપાડનાર ઉપર હાથીએ કળશ ઢાળ્યેા. એટલે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રબંધ ચિંતામણી ત્યાંના પ્રધાનએ મેટા મહત્સવથી તેનું સામૈયું કરી તેને શહેરમાં પ્રવેશ કરાવ્યો. આ રીતે નવા થયેલા રાજાએ પહેલાંની પેઠે જ માન સાથે પિતાની સાથેના રાજકુમારને સાથે લઈને મહેલમાં પ્રવેશ કર્યો. વળી “હું આ બધા રાજલકને ધણું પણ તું મારે ધણી છે” એવાં એગ્ય ઉપચાર વચને વડે ખાનગીમાં એ તેને સારું લગાડતો. હવે આ રાજામાં રાજાને ગ્ય ગુણો નહતા, એ અત્યંત દુર્બુદ્ધિ હતા, વર્ણાશ્રમ ધર્મ પાળવા (અને પળાવવાની) વાત જાણ ન હતો અને તેથી જેમ જેમ એ પ્રજાને દુઃખ દઈને રાજ્ય કરતો જોવામાં આવતા તેમ તેમ શંકરના માથા ઉપર રહેલા ચંદ્ર પેઠે આ કુમાર દરરોજ ક્ષીણ થઈ જવા લાગ્યો. એક વખત આ પ્રમાણે ક્ષીણ થયેલા કુમારને તે રાજાએ દુબળા થઈ જવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “તું દુદ્ધિથી પ્રજાને દુઃખ આપે છે અને એ અયોગ્ય સ્થિતિ જોઈને હું દુબળે થાઉં છું. કહ્યું છે કે – (૪) જડ (લોક-અથવા જળ=પાણ)ની વચ્ચે રહેવું, સ્વામીના કાનને બે જીભવાળા (ચાડીઓ લેકે અથવા સર્પો) લાગેલા છે, એ સ્થિતિમાં જીવી શકાય છે એ જ લાભ છે, બાકી દુબળું થવાય એમાં નવાઈ શું ? આ ગાથાને અર્થ મારી બાબતમાં સાચો પડે છે” આ વચનના જવાબમાં તે રાજાએ કહ્યું કે “પાપમાં ડુબી રહેલી આ પ્રજાનાં પાપનું ફળ પાકવાથી તેઓને જરૂર દુઃખ ભોગવવાને વખત આવ્યો એટલે જ હું રાજા થયો; જો લકેના ભાગ્યમાં વિધિએ સારી રીતે રક્ષણ થવાનું લખ્યું હોત તે તે પટ્ટા હાથી તમારે માથે જ કળશ ઢોળત.” એસિડ જેવી આ તેની ઉક્તિ અને યુક્તિથી રોગ મટતાં જેમ માણસ સારો થાય તેમ કુમાર શરીરે જાડો થઈ ગયો. આ રીતે કર્મસાર પ્રબંધ પૂરે થશે. ૧૧ એક વખત ગૌડ દેશમાં લક્ષણાવતી નગરમાં શ્રી લક્ષ્મણ સેન નામને રાજા સર્વ બુદ્ધિના ભંડાર જેવા ઉમાપતિધર નામના પ્રધાને ઉપર રાજ્યની ચિન્તાને ભાર નાખી દઇને લાંબા વખતથી રાજ્ય ભગવતહતો. અનેક ગાંડા હાથીઓના સહવાસથી જાણે કેમ ન હોય તેમ મદા થઈને તે રાજા એક માતંગી-ચાંડાળણીના સંગથી કલંકિત થયો. ઉમાપતિધરે આ સંબંધની વાત સાંભળીને, રાજા સ્વભાવે ક્રૂર છે એ વાતને તથા એને મળવું મુશ્કેલ થઈ ગયું છે એનો પણ વિચાર કરીને કાંઈક જુદા પ્રકારથી એને શિખામણ Page #258 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૩૭ આપવાની મતલબથી સભામંડપના ભારાટી ઉપર કઈ ન જાણે તેમ નીચેનાં કાવ્યો લખ્યાં. (૫) હે પાણીના પ્રવાહ, શીતળતાને ગુણ તે તારે જ છે, અને એ સાથે વળી તારામાં સ્વાભાવિક સ્વચ્છતા છે. વધારે શું કહીએ? બીજા અપવિત્ર પદાર્થો તારા સ્પર્શથી પવિત્ર થાય છે. તું દેહધારી સર્વનું જીવન છે એથી વધારે તારાં શું વખાણ થઈ શકે? પણ જો તું જ નીચ (નીચાણવાળા તથા હલકા) રસ્તે જવા લાગેતો તને રોકી શકે એવું કોણ છે? (૬) હે મહાદેવ, તમે પિઠીઆ (બળદ) ઉપર બેસીને ફરે તેમાં દિશાઓના હાથીઓનું શું હલકું દેખાય છે? અને તમે સર્ષોનાં, કંકણ વગેરે, ઘરેણાં પહેરે તો એમાં સેનાને કાંઈ હાનિ નથી. વળી તમે જડ કિરણવાળા ચંદ્રને માથે ચડાવો તેમાં કમળના મિત્ર અને ત્રણે લેકના પ્રકાશક સૂર્યની શી અપકીર્તિ થવાની હતી? પણ તમે જગતના ઇશ્વર છે એટલે શું કહીએ? (૭) એ શંકર પિતે બ્રહ્માનું માથું કાપી નાખ્યું એની બડાઈ મારે, કે ભૂત પ્રેતવર્ગ સાથે મિત્રતા રાખે, કે દારૂથી ઘેલા બનીને માતૃલોક સાથે કડા કરે, અથવા સ્મશાનમાં હેર કરે, કે પ્રજાને ઉત્પન્ન કરીને પાછો તેને સંહાર કરે છતાં પણ એનામાં મન રાખીને ભક્તિથી સેવા કરું છું. કારણ કે ત્રણે લેક શૂન્ય છે અને એ જ એક ઇશ્વર છે. (૮) આ મહારાત્રિને વખતે તમે એક જ રાજા (ચંદ્ર) છો માટે શું તમે કમળની શેભાને ઢાંકી દઈને કુમુદની શોભા વધારો છો? પણ આ કમળમાં બ્રહ્માને જે નિવાસ છે અને કુલના વર્ગમાં જે એનું માન છે તેને બ્રહ્મા પણ દૂર કરી શકે એમ નથી ત્યારે તું તે કેશુ? ૯) સુંદર સ્ત્રીનાં કઠણ સ્તન પાસે રહેવા યોગ્ય સુંદર આકારવાળા હે હાર! સારી ગોળાઈવાળે (અથવા સારા વર્તનવાળો) તું છે, સારા ગુણવાળે ( અંદર સારે દોરો પરોવેલે અથવા સારા ગુણોવાળે) તું છે, તારી યોગ્યતા મોટી છે, અને તારું મૂલ્ય ઘણું છે; અરે પણ પામર સ્ત્રી (ભીલડી)ના કઠણુ કંઠમાં રહીને તું તુટી ગયો છે અને તે ગુણવત્તા (અંદર પરોવેલી દેરી કે ગુણોવાળાપણું) ગુમાવેલ છે (એનો ખેદ થાય છે.) પછી કોઈ સામાન્ય સભા પ્રસંગે આ કે જેને તથા એને અર્થ સમજીને તે પ્રધાનના ઉપર રાજા અંદરથી ઠેષ રાખવા લાગ્યો. કારણ કે – (૧૦) જેનું નાક કપાયેલું તેને અરીસો બતાવવો એ જેમ તેનામાં ક્રોધ ઉત્પન્ન કરે છે તેમ સન્માર્ગને ઉપદેશ ઘણું કરી ક્રોધ માટે થાય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - પ્રબંધ ચિંતામણી આ લોકમાં કહેલ ઘેરણ પ્રમાણે ક્રોધ કરીને રાજાએ તેને રજા આપી. પછી એક વખત તે રાજા સ્વારીમાંથી પાછા ફરતા હતા ત્યારે તેણે ખરાબ સ્થિતિમાં એકલા ઉભેલા અને કાંઈ પણ ઉપાય વગરના તે પ્રધાનને જોયે, એટલે ક્રોધ કરીને માવત પાસે એના ઉપર હાથી હંકાવ્યું પણ તેણે માવતને કહ્યું “ હું રાજાને કાંઈક વાત કરી લઉં એટલી વાર ફક્ત હાથીને રોકી રાખ ” એના કહેવાથી માવતે તે પ્રમાણે હાથીને રોક એટલે ઉમાપતિધરે રાજાને નીચેને લેક સંભળાવ્યો: (૧૧) જાતે નાગા ફરે છે, શરીર ઉપર ધુળ ( ભસ્મ) ચોળે છે, બળદની પીઠ ઉપર બેસે છે, સર્પો સાથે ખેલ કરે છે, અને હાથીનું લોહી નીગળતું ચામડું ઓઢીને નાચે છે; હર(મહાદેવ)ને આચાર (ધર્મ શાસ્ત્રોક્ત સદાચાર ) થી વિરૂદ્ધ આવાં આચરણમાં રાગ છે એનું કારણ એ છે કે જેને ગુરૂજને સત્ય ઉપદેશ નથી કરતાં તેનાં આચરણો આવાં જ થઈ જાય છે. આ રીતે તેણે આપેલા જ્ઞાનના અંકુશથી જેને મન રૂપી હાથી વશ થયા છે એવા રાજાએ પોતાના ચરિત્ર વિષે થડે પશ્ચાત્તાપ કરીને પોતાની ખૂબ નિન્દા કરી અને ધીમે ધીમે એ વ્યસન છોડી દઈને તેને પાછો પ્રધાન બનાવ્યા. આ રીતે લક્ષ્મણસેન અને ઉમાપતિધરને પ્રબંધ પુરે થયો.૧૩ ૧૩ આ પ્રબંધમાં કહેલ લક્ષ્મણુસેન બંગાળનો સેનવંશી રાજા હતે, એ બલ્લાલસેનને પુત્ર થાય અને એની પછી ગાદીએ બેઠા હતા. ઉપર પ્ર ચિં. માં આપેલી દંતકથામાં એના ચરિત્રની નિંદા કરેલી છે. પણ પં. વિશ્વેશ્વરનાથરેલ એ રાજા જાતે કવિ, વિદ્વાનોને આશ્રયદાતા, દાની અને પ્રજાપાલક હતું એમ કહે છે. એના નામથી કેટલાક શ્લેકે સદક્તિકર્ણામૃત, શાધર પદ્ધતિ વગેરમાં મળે છે. ગીત ગોવિંદના કર્તા કવિ જયદેવ, પવન દૂતના કર્તા બેયી, આર્યાસપ્તશતીને કર્તા ગોવધન અને શરણ તથા ઉમાપતિધર એ પાંચ બલાલસેનની અને લક્ષ્મણસેનની સભાનાં રત્ન હતાં. એમાંથી ઉપરની દંતકથામાં જે ઉમાપતિધરનું નામ આવે છે તેને વિષે કવિ જયદેવ લખે છે કે વાવ પઢવયસ્કુમારૂતિ એ ઉપરથી આ ઉમાપતિધર કવિ હતા અને જ્યદેવના સમકાલીન હતા, એમ નિશ્ચય થાય છે. તેણે કઈ સળંગ પ્રબંધ લખ્યો જણાતું નથી. માત્ર એનાં મુક્તકો પદ્યાવલિ વગેરે સંગ્રહમાં મળે છે. એને ઉપર અમાય કહ્યો છે એ વાતને શ્રી ભાગવતની ભાવાર્થ દીપિકા ટીકાની વૈષ્ણવતે બ્રિણ નામની ટીકાના શ્રી નવરંઢળ મત્તાનમાણેન મંત્રીવાળ ૩મતિધ એવા શબ્દોથી ટેકો મળે છે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્રથમ ભાગ.) Page #260 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રશ્ન થા ૨૩૯ ૧૨ એક વખત કાશી નગરીમાં જયચન્દ્ર નામે વિશાળ સામ્રાજ્યની લક્ષ્મી ભોગવતા રાજા હતા. એ રાજાનું પાંગળા ( ‘ દળ પાંગળા લેક કથામાં પ્રચલિત છે ) એવું બિરૂદ હતું; કારણ કે જમના અને ગંગા એ એ નદી રૂપ લાકડીના ટેકા વગર, લશ્કરના મેાટા સમુહથી વ્યાકુળ થઈ ગયેલે! હાવાથી એ કયાંય જઈ શકતા નહિ.૧૪ એક વખત તે શહેરમાં વસતા એક શાળાપતિ ( ગૃહસ્થ ) ની, જેણે પોતાના સૌન્દર્યથી ત્રણેય જગતની સ્ત્રીઓને જીતી લીધી છે એવી સૂવ નામની સ્ત્રી અતિશય ગરમીની ઋતુમાં પાણીમાં ક્રીડા કરીને ગંગા નદીના કાંઠા ઉપર ઉભી હતી. ત્યાં તે ખંજન પક્ષી(દીવાળી ઘેાડા)ના નેત્ર જેવાં નેત્રવાળી સ્ત્રીએ સર્પના માથા ઉપર ઉમાપતિધરે કહેલા તરીકે પ્ર.-ચિ, માં આપેલા ક્ષેાકેામાંના પાંચમાને કવિભટ્ટ ( પધસંગ્રહ ) માં લક્ષ્મણુસેનને કહે છે અને સાતમાને શા ધર પદ્ધતિમાં ધેયીના ગણ્યા છે. મતલબ કે આ શ્લેાકેામાંના મેને પ્રે. પીશä કહે છે તેમ મેરૂતુંગ ઉપરાંત ખાએએ પણ લક્ષ્મણુસેનના સમયના ગણ્યા છે ( જુએ ટોનીનું અંગ્રેજી ભાષાંતર પૃ. ૨૧૪-૨૧૫ ઉપરની ટિપ્પણી. ) આ લક્ષ્મણુસેનની રાજધાની નદીયા ( નવદ્વીપ ) માં હતી પણ તેણે પેાતાના નામથી લક્ષ્મણાવતી નગરી વસાવી જે લખનૈતીના નામથી પ્રસિદ્ધ છે, મુહમ્મદ અખ્વીચાર ખીલજીએ નદીઆ લીધા પછી આ લખનૈતીને પેાતાની રાજધાની બનાવી હતી. રાજા લક્ષ્મણુસેનના જન્મ વિ.સ. ૧૧૭૬ માં થયા હતા અને પેાતાની પણ વર્ષની ઉમ્મરે વિ.–સ. ૧૨૩૫ માં એ ગાદીએ બેઠે અને વિ.સ. ૧૨૫૬ ( ઇ.–સ.-૧૧૯૯ ) માં ખમ્તીયારખીલજી એ શી રવારે સાથે ચઢી આવવાથી એશી વના આ બુઢો રાજા જમતાં જમતાં ઉઠી પાછલે દરવાજેથી ભાગી.જગન્નાથ પુરી ચાલ્યા ગયા, એમતબકાતે નાસિરીમાં કહેલું છે. એ પછી ૫-૬ વર્ષ આ વૃદ્ધ રાજા જીન્ગેા હેાય અને કયાંક ઠકરાત ભાગવી હોય એમ પણ મનાય છે. આ રાજા લક્ષ્મણુસેન અને તેની સભાનાં ઉમાપતિ ધર વગેરે પંચરત્ના વિષે સવિસ્તર વર્ણન માટે નુ ગીત ગાવિંદનાં શ્રી. કેશવહર્ષદ ધ્રુવે કરેલાં ગુજરાતી ભાષાંતરને એમણે લખેલે ઉપાડ્થાત, એમણે જ લખેલા પવનદૂતના કર્તા ધેાયી” નામના જૈન સાહિત્ય સશેાધક ખ. ૩ અ. ૧ માં લેખ અને ભારત કે પ્રાચીન રાજવંશ પ્રથમ ભાગ માં ખલ્લાલસેન અને લક્ષ્મણુસેનનું વૃત્તાંત. ) ૧૪ કહેવાની મતલખ એવી લાગે છે કે એનું લશ્કર એટલું મેટું કે એ એ નદીએ વચ્ચેના આખા પ્રદેશમાં ફેલાઈ જાય અને એને માટે પાણીની વ્યવસ્થા ગંગા ચમુના જેવી નદી પાસે હોય તેાજ થઈ શકે, અને એ કારણથી એ કે એવી નદીએથી ઝાઝે દૂર એનું માટું લશ્કર જઇ શકે નહિ. રંભા મંજરી નાટિકાની પ્રસ્તાવના ( પૃ. ૨ ) માં પણ લશ્કરને જલદી ચલાવી ન શકતા હોવાથી તેને ‘પંગુ’ એવું મોટું બિરૂદ મળ્યું હતું એમ કહ્યુ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રશ્નધ ચિંતામણી .. ખંજન પક્ષીને જોયું. એ અસંભવિત શુકન વિષે ત્યાં ન્હાવા આવેલા એક બ્રાહ્મણને તેના પગમાં પડી પ્રશ્ન કર્યાં. ત્યારે તે બ્રાહ્મણ જોષીએ કહ્યું કે “જો હમેશાં મારી આજ્ઞા પાળે તેા તને આ પ્રશ્નને જવાબ આપુ ” અને તે સ્ત્રીએ જવાબ આપ્યા કે તમે મારા બાપ જેવા જ છે! માટે મારે તમારી આજ્ઞા હંમેશાં માથે ચડાવવાનું કબુલ છે ” આ રીતે તેણે પ્રતિજ્ઞા કર્યાં પછી તેણે કહ્યું કે “ તું સાતમે દિવસે અહીંના રાજાની રાણી થશ” આ પછી તે એય જેમ આવ્યાં હતાં તેમ ગયાં. પછી તે જોષીએ કહેલે દિવસે તે રાજા સ્વારીમાંથી પાા કરતા હતા ત્યાં કાક શેરીમાં પા રાખ્યા વગરની, અવર્ણનીય સુંદરતા જેના અંગામાં ભરી છે એવી તે શાલાપતિ ૧પમાળાને જોઇ, અને પેાતાના ચિત્તને ચારી જનાર તે સ્ત્રીને ગ્રહણ કરીને રાજાએ પેાતાની મુખ્ય રાણી બનાવી. પછી તે જોષી બ્રાહ્મણુ પાસે પાતે કરેલી પ્રતિજ્ઞાને યાદ કરી તે કૃતજ્ઞ રાણીએ રાજાને તે વિદ્યાધરે *હેલા ભવિષ્યની વાત કરી. એટલે ઢંઢેરા પીટાવી તે વિદ્યાધરને ખેાલાવવાના પ્રયત્ન કર્યો તેા વિદ્યાધર નામના સાતસા બ્રાહ્મણેા રાજા પાસે હાજર થયા. પછી એમાંથી જેની જરૂર હતી તે એકને છુટા પાડી બાકીનાઓને યથાયાગ્ય સત્કાર કરી, રજા આપી. પછી રાજાએ ‘તમારે જોઇએ તે માગી લી એમ . તે ખાસ વિપત્તિ વગરના વિદ્યાધરને કહ્યુ. રાજાની આજ્ઞાથી ખુશી થએલા તેણે “ તમારી સેવા કરવાનું હંમેશાં મળે તે। અસ છે' એમ અરજી કરી એટલે રાજાએ ‘ ભલે તેમ થશે ’ એમ કહીને તે બ્રાહ્મણની અસાધારણ ચતુરાઈ જોઈ તે તેને પેાતાના રાજ્ય વહીવટના બધા ભાર સાંપી દીધા. આથી એ બ્રાહ્મણે પુષ્કળ સંપત્તિ એકઠી કરી, પછી તા એ પેાતાની ખત્રીશ સ્ત્રીઓ માટે હમેશાં ચા કપૂરના નવા અલ કાર કરાવતા અને આગલા દિવસના વાશીઅલંકારા નિર્માલ્ય પેઠે ઉકરડામાં ફેંકાવી દેતા, આ રીતે પોતે સાજ્ઞાત્ દેવના અવતાર હેાય તેમ દિવ્ય ભાગા ભાગવતે હતા; અને હમેશાં અઢાર હજાર બ્રાહ્મણાને જમાડયા પછી તે પાતે જમતા હતા. એક વખત રાજાએ પરદેશી રાજાને હરાવવા માટે ચૌદ વિદ્યા જાણનાર આ વિદ્યાધરને મેાકલ્યા. ત્યાં રસ્તામાં એક પછી એક દેશમાંથી "( " ૧૫ ઉપર શાલાપતિ પત્ની’શબ્દો વાપર્યા છે, જયારે આ સ્થળે' શાલાપતિ માલા' શબ્દો ગ્રંથકારે વાપર્યાં છે, સાચું શું સમજવું ? ચતુર્વિશતિ પ્રમધમાં સહુવદેવીને અણહિલપુરની શાલાપતિ પત્ની અને વિધવા કહી છે. જીએ ફા સભાનું સરકરણ પૃ. ૧૧૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પરચુરણ પ્રબળે પસાર થતાં રસ્તામાં કયાંક બાળવા માટે લાકડાં ન મળે એવા દેશમાં છાવણું હતી ત્યારે બ્રાહ્મણે માટે રસોઈનો વખત થતાં રસયાઓને સાદા તથા રેશમી કપડાં તેલવાળાં કરીને બાળવા આપ્યાં પણ તેણે બ્રાહ્મણોને ધોરણ પ્રમાણે જમાડયા. પછી શત્રુને જીતીને વિજયી સરદાર તરીકે જ્યારે તે શહેરના પાદરમાં આવ્યો ત્યારે ૧૬ખોળની ઇચ્છાથી કપડાં બાળેલાં એ માટે રાજાને ક્રોધ થયો છે એવું સાંભળી પિતાનું ઘર માગણો પાસે લુંટાવી દઈ તીર્થમાં જઈને રહેવાની ઇચ્છાથી ચાલી નીકળ્યા. ત્યારે તરત જ એની પાછળ નીકળેલા રાજાએ એને ઘણી રીતે મનાવ્યું પણ તે માનમાં મોટાઈ માનનારે હેવાથી પિતાની તીર્યવાસની વાસના રાજાના હૃદયમાં ઉતારી ગમે તેમ કરીને તેની રજા માગી તેણે (તીર્થમાં જઈને પોતાને અંતકાળ સા. - ૧૩ આ પછી સૂવદેવીએ પોતાના દીકરાને યુવરાજની પદવી આપવા માટે રાજા પાસે માગણી કરી પણ રાજાએ “ રાખેલીનો છોકરો અમારા વંશના રાજ્ય માટે યોગ્ય નથી” એમ જવાબ આપ્યો એટલે તેણે પિતાના પતિને નાશ કરવા માટે સ્વેચ્છને બોલાવ્યા. હવે જાસુસો પાસેથી આવેલા પત્રો દ્વારા આ વાત (લે -મુસલમાને ચડી આવે છે એ વાત ) જાણીને પદ્માવતી દેવીનું જેને વરદાન મળેલું એવા એક દિગબરને ભવિષ્ય પૂછયું, ત્યારે તેણે પદ્માવતીના કહેવાથી “લે નહિ આવે” એમ રાજાને જણાવ્યું. કેટલાક દિવસ પછી તે પાસે આવી પિચ્યા છે એમ સાંભળીને તે દિગબરને “આમ કેમ થયું ?” એમ રાજાએ પૂછ્યું. એટલે તેણે તે જ દિવસે રાતે રાજાના દેખતાં પદ્માવતી દેવી આગળ હોમ શરૂ કર્યો. અને તેની સાચી આકર્ષણ વિદ્યાથી તેમના કુંડની જવાલાના કુંડાળાની વચ્ચે પ્રત્યક્ષ દર્શન આપીને પદ્માવતી દેવીએ બ્લેચ્છોના આવવાની ના પાડી. આથી ક્રોધમાં આવેલા તે દિગંબરે ક્રોધના આવેશમાં તે દેવીના કાન પકડીને કહ્યું કે “પ્લેચ્છા પાસે આવી પિયા છે અને તે પણ છેટું બોલ છે?” આ રીતે તેને ઠપકે આયો એટલે તેણે કહ્યું કે “તું જે પદ્માવતીને અત્યંત ભક્તિથી પૂછે છે તે તે અમારા પ્રતાપે ભાગી ગઈ છે. હું તે ઑ૭ લોકેાની ગોત્ર દેવી છું અને ખોટું બોલીને લોકોને વિશ્વાસ મેળવી લે છે સાથે લોકોને મેળ કરાવું છું” આમ કહીને તે અંતર્ધાન થઈ ગઈ. પછી બીજી સવારે છ સૈન્ય કાશીને ઘેરો ઘાલ્યા છે એવું ચેષ્ટાથી જાણીને, તથા તેના ધનુષ્યોના અવાજથી પિતાનાં ચૌદસે જડ વાઓને ૧૬ મૂળમાં વિખ્યા શબ્દ છે તેને અર્થ તો તેલને ખળ થાય પણ ખેાળનો અહીં સંબંધ બેસતો નથી તેથી ટેનીએ ખોરાક ( food ) અર્થ કર્યો છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રમ'ધ ચિંતામણી અવાજ બંધ થઇ ગયા છે એવું જોઇને, બળવાન મ્લેચ્છ સમૂહથી જેનું મન વ્યાકુલ થઇ ગયું છે એવા જયચંદ્ર હવદેવીના પુત્રને પેાતાના હાથી ઉપર એસારી પેાતે હાથી સાથે ગંગાના પાણીમાં ડુખી સુએ. આ પ્રમાણે જયચંદ્ર પ્રબંધ પુરા થયા. ૧૭ ૧૪ જગદેવ નામના એક ક્ષત્રિય થઈ ગયા, તે ત્રણે પ્રકારના૧૮ વીર શિરામણી હતા. એ સિદ્ધરાજ ચક્રવર્તી પાસે સન્માન પામ્યા હતા. છતાં એના ગુણરૂપી મંત્રથી વશ થયેલા, શત્રુએને દળી નાખનાર પરમાઁ રાજાએ ખૂબ આગ્રહથી તેને પેાતાની પાસે ખેલાવ્યા. એટલે પૃથ્વીરૂપ ના ક્રેશ સમૂહ જેવા કુંતલદેશમાં તે ગયા. અને દ્વારપાળે જગદેવ આવે છે એવું જ્યાં સભામાં કહ્યું ત્યાં એ રાજસભામાં કાઇ નટડી વસ્ત્ર રહિત થઇને માત્ર ઝુલને ત’ગીગ્મા પહેરીને નાચતી હતી તે એકદમ ઉપરનું વસ્ત્ર આઢી લઈને ત્યાં ખેસી ગઇ. પછી રાજાના દ્વારપાળે દાખલ કરેલા જગદેવને સ્નેહ સંભાષણ વગેરે સન્માન આપ્યા પછી એક લાખની કીંમતનાં વીરપુરૂષાને ગાભે એવાં એ અમૂલ્ય રેશમી વસ્ર આપીને તેને માટે આસને મેસાર્યા પછી સભાના સંભ્રમ દૂર થયા એટલે રાજાએ તેજ નાચનારીને નાચ ચાલુ કરવા કહ્યું; ત્યારે યોગ્ય પ્રપંચ કરવામાં ચતુર શિરામણી તે નટડીએ ‘“જગત્ આખામાં એકજ પુરૂષ છે અને તે જગદેવ છે. અને હવે તે ૧૭ ચતુર્વિશતિ પ્રબંધમાં પણ શ્રીહ કવિપ્રમધ નામના ૧૧ મા પ્રબંધમાં ઘેાડા ફેરફાર સાથે ઉપરના પ્રમ’ધમાં કહેલ વૃત્તાન્ત મળે છે. ( ફાસ સભાનું સંસ્કરણ (પૃ. ૧૧૨ થી ૧૧૮ ) આ જયચન્દ્ર તેા કનેાજને! છેલ્લા ગહડવાલ રાન; એ રાનનાં વિ. સ ૧૨૨૬ થી વિ. સ’. ૧૨૪૩ સુધીનાં ચાદ તામ્રપત્ર મળ્યાં છે. વિ. સ. ૧૨૫૦ ( ઇ. સ. ૧૧૯૪ ) માં શાહબુદ્દીન ધારીએ આ જયચંદ્રને ચંદાવર ( ઇટાવા જીા ) આગળ હરાજ્યેા અને બનારસને મુસલમાને એ લૂંટયું એમ મુસલમાન તવારિખ લેખકા કહે છે (જીએ કામિલુત્તવારિખ Elliot Vol. 11 p. 251 ભારત કે પ્રાચીન રાજવંશ તૃતીય ભાગ પૃ. ૧૧૧) મુસલમાન લેખકા પણ મેરૂત્તુંગ પેઠે જયદ્રને બનારસના રાન કહે છે ( એજન પૃ. ૧૧૨ ) એ ઉપરથી તેણે બનારસને રાજધાની બનાવી હોય એ બનવા જોગ લાગે છે, જયયદ્રના પ્રધાન પદ્માકર અણહિલપુર ગયા હતા અને ત્યાંથી એ વિધવા સુહવાદેવીને લેતા આવ્યા એમ ચતુર્દવાતિ પ્રમધ કહે છે આ જચય પછી તેના પુત્ર હરિશ્ચન્દ્ર નાજના રાજા થયા હતા તે પછી તેના વશો ફરતા ફરતા મારવાડમાં આવ્યા, ( ભારત કે પ્રાચીન રાજવશ તૃતીય ભાગ પૃ. ૧૧૫ ) ૧૮ દાનવીર. યુવીર અને દયાવીર એમ ત્રણ પ્રકારના વીર ગણાય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબળે ૨૪૩ સભામાં આવ્યા છે. એટલે એની સામે વસ્ત્ર રહિત થતાં મને શરમ લાગે છે. સ્ત્રીઓ સ્ત્રીઓની અંદર ગમે તેમ વર્તે છે.૧૯ ” એ જવાબ આપે. આ જાતની તે નાચનારીની કતર પ્રશંસાથી મનમાં ખુશી થઈને તેને રાજાએ આપેલાં બે વચ્ચે જગદેવે આપી દીધાં. પછી શ્રી પરમ રાજાની મહેરબાનીથી અમુક પ્રદેશનું રાજ્ય મળતાં શ્રી જગદેવને તેના ઉપાધ્યાય મળવા આવ્યા અને તેણે નીચેનું કાવ્ય ભેટ આપ્યું – (૧૨) ચક્રવાકે કમળને પૂછયું કે “હે મિત્ર જ્યાં વસવાથી લાંબી રાત અમારે માટે ન રહે એ કોઈ પ્રદેશ પૃથ્વીમાં છે ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “ શ્રી જગદેવ સોનું દાનમાં આપી આપીને ચેડા દિવસમાં મેરૂ પર્વતને પણ પૂરી કરી દેશે ( અને મેરૂની આડચ નીકળી જવાથી ) એટલે સૂર્ય આથમશે જ નહિ અને દિવસ રાતનો ભેદ નીકળી જઈને એક સરખો દિવસ થશે.” આ કાવ્યના પારિતોષિક તરીકે મેરા દિલ વાળા તેણે અર્થે લાખ આપ્યા. (૧૩) જેને જમણો હાથ પૃથ્વીની રક્ષા કરવામાં કુશળ છે, જે દાન દેવાની દીક્ષા આપનાર ગુરૂ રૂપ છે, કલ્યાણનું ઘર છે, અને જેનો જન્મ ધન્ય છે એવા જગતમાં એક દાતા રૂપ જગદેવના વખતમાં વિદ્વાનને ઘેર કરે મદઝર હાથીઓને તથા ઘોડાઓને બાંધવા યોગ્ય ઝાડ સાથે બાંધવાનાં દેરડાં તૈયાર કરવામાં કાયમ રોકાયેલા રહે છે. (૧૪) હે જગદેવ તમારા જીવવાથી બલિ, કર્ણ, દધીચી જીવે છે અને મારા જીવવાથી દરિદ્રતા જીવતી રહે છે. (૧૫) દરિદ્રોને ઉત્પન્ન કરતા વિધાતા, અને તેઓને દાન આપીને કૃતાર્થ કરતા તમે એ બેમાંથી કોને હાથ થાકશે તે અમે જાણતા નથી. (૧૬) જગતના દેવ જેવા હે જગદેવ, તમારા મંદિર (મહેલ)માં રહેલા તમારા યશરૂપી શિવલિંગ ઉપર ચોખાનું સ્થાન નક્ષત્રો લીએ છે. (મતલબ કે તમારો યશ નક્ષત્રો સુધી ફેલાય છે). (૧૭) સમુદ્ર અગાધ છે, પૃથ્વીરૂપ પાત્ર વિશાળ છે, આકાશ વિભુ છે, મેરૂ ઉચો છે, વિષ્ણુને મહિમા પ્રસિદ્ધ છે, જગદેવ વીર છે, કલ્પવૃક્ષ ઉદાર છે, ગંગા પવિત્ર છે અને ચન્દ્રમા અમૃતવર્ષ છે એમાં કાંઈ નવું નથી. ૧૯ પથ્વીરાજ રાસામાં જયચંદ્રની સભામાં પૃથ્વીરાજ વેશ પલટે કરીને આવે છે ત્યારે આવાજ કારણથી. કર્ણાટકી માથે ઓઢે છે એ રીતે વર્ણન છે, Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ ચિંતામણી ' ‘ નવું નથી ' ( મૈં નવ) એ પ્રમાણે જગદેવે સમસ્યા આપેલી તે ઉપર પ્રમાણે કાઇ પંડિતે પૂરી કરી. આ અને આવાં બીજાં ઘણાં કાવ્યે સાંભળવામાં આવે તેમ આ સંબંધી સમજી લેવાં. ૨૪૪ "" ', ૧૫ હવે શ્રી પરમ દેવની પટરાણીને જગદેવે બેન કરીને માની હતી. એક વખત શ્રીમાલના રાજાને જીતવા માટે રાજાએ જગદેવને મેકક્લ્યા, પણ છળથી ઘા કરનાર શત્રુસૈન્યે જગદેવ દેવપૂજામાં રાકાયેલા હતા ત્યારે આ રાજના સૈન્યને પાછું કાઢયું. છતાં તેણે દેવપૂજાના ત્યાગ ન કર્યા. એ વખતે દૂતને માઢેથી વ્હેલાં કદિ ન સાંભળેલી એવી જગદેવની હારની વાત સાંભળીને શ્રી પરમર્દીએ રાણીને કહ્યું કે તમારા ભાઇ સંગ્રામ વીરાના સ્વામી હાવાના દાવા કરે છે પણ શત્રુએએ હુમલે કર્યો ત્યારે તે ભાગી પણ ન શકયા. રાખનું આવું સર્મચ્છેદી કટાક્ષ વચન સાંભળીને તે રાણીએ સવારના વખત હાવા છતાં પશ્ચિમ દિશા તરફ જોવા માંડયુ. ‘શું જુએ છે ? ' એમ રાજાએ પૂછ્યું ત્યારે તેણે સૂર્યોદયને જોઉં છું ' એવા જવાબ આપ્યા. “ અરે ભાળી, સૂર્યોદય તે વળી પશ્ચિમ દિશામાં થતા હશે ? એમ રાજાએ કહ્યું, ત્યારે રાણીએ જવાબ આપ્યા કે “ સ્રહ્માને પ્રપંચ અવળા હોય તા પશ્ચિમમાં સૂર્યોદય સંભવિત નથી તે પણ સંભવિત થાય પણ ક્ષત્રિયદેવ જગદેવની હાર સંભવિત નથી " આ રીતે દંપતી પ્રીતિ વાદ કરે છે, ત્યાં દેવપૂજા પૂરી થયા પછી જગદેવ પાંચસા લડવૈયાઓને સાથે લખતે ઉપડયાં અને સૂર્ય જેમ અંધારાને, સિંહનું બચ્ચું જેમ હાથીના સમૂહને અને પવનનેા ઝપાટા જેમ વાળાંને વીખેરી નાખે તેમ તે શત્રુના લશ્કરને વીખેરી નાખ્યું. ' ' kr 31 ૧૬ હવે પરમર્દી નામના રાજા જગમાં ઉદાહરણ રૂપ થઇ પડેલું એશ્વર્ય સુખ ભોગવતા હતા, અને ઉધતા નહેાય ત્યારે છરીતે અભ્યાસ કર્યાં કરતાં તેને પેાતાના એજથી દીપાવતા. આ ક્રૂર રાજા જમતી વખતે હમેશાં પીરસવામાં રેાકાયેલા એક રસેયાને તરવારથી કાપી નાખતા. આ રીતે વર્ષમાં ૩૬૦ રસાયાની રસેષ્ઠ માણનાર આ રાજાએ ‘કાપકાલાનલ ’ એવું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. (૧૮) હું આકાશ ! તું હજી આગળ ફેલા, હું દિશાએ ! તમે ચારે તરફ પ્રસરી જાવ, હું પૃથ્વી ! તું વિશાળ થા, તમે બધાંએ વ્હેલાંના રાજાએના યશને વિકાસ પ્રત્યક્ષ જોયા છે, હવે પરમર્દી રાજાના યશના સમૂહને વિસ્તાર થવાથી ખી ફુલવાથી ફાટેલા દાડમ જેવી બ્રહ્માંડની દશા થાય છે તે જુઓ. Page #266 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૪૫ આવી સ્તુતિઓ વડે જેની પ્રશંસા થતી હતી તે પરમદ રાજાએ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. ૧૭ પણ તે રાજાને સપાદલક્ષના રાજા શ્રી પૃથ્વીરાજ સાથે લડાઈ થઈ, લડાઇમાં પિતાનું સૈન્ય હારી જતાં શું કરવું તે ન સૂઝવાથી ગમે તે દિશામાં તેણે ભાગવા માંડયું, અને ભાગતાં ભાગતાં પિતાની રાજધાનીમાં પિચ્યો. હવે તે રાજાએ જેને પહેલાં અપમાન કરીને દેશનિકાલ કરે એ એક જન સેવક પૃથ્વીરાજની સભામાં ગયો. પ્રણામ કર્યા પછી તેને રાજા તરફથી પૂછવામાં આવ્યું કે “પરમર્દીના શહેરમાં લેકે ખાસ કરીને સકમ લેકે ક્યા દેવને પૂજે છે?” ત્યારે તેણે એ વખતને ચગ્ય નીચેનું કાવ્ય કહ્યું – (૧૯) ચન્દ્રશેખર (શંકર)ની પૂજાને રસ મંદ થઈ ગયે છે, કૃષ્ણને પૂજવાની ઈચ્છા નથી, પાર્વતીને થતા પ્રણામો અટકી ગયા છે અને બ્રહ્માને ગ્રહ વ્યગ્ર છે (બ્રહ્માની પૂજામાં કેઇને આદર નથી) પણ આ તરણને મોઢામાં લેવાથી અમારા ધણી પૃથ્વીરાજ રાજ પાસે બચી ગયા છે એમ જાણીને એના શહેરમાં ખડની પૂજા થાય છે. આ સ્તુતિથી ખુશી થયેલા રાજાએ તેને કાંઈક ઈનામ આપ્યું. આ પૃથ્વીરાજે એકવીસ વાર મુસલમાન રાજાને પાછો કાઢ્યો હતો છતાં બાવીશમી વાર તે જ મુસલમાન રાજા પૃથ્વીરાજની રાજધાની ઉપર ચડી આવ્યો. અને પિતાના દુર્ધર સૈન્યથી તે શહેરને ઘેરે ઘાલ્યો. ઉડાડી મુકેલી માંખી જેમ વારંવાર પાછી આવે તેમ આ શત્રુ વારેઘડીએ પાછો આવે છે, એથી પિતાના રાજાના મગજમાં જે કંટાળો આવે છે તે સમજીને રાજાની અનહદ કૃપા જેના ઉપર હતી એવા અને પોતાનું બીજું રૂપ ન હોય તેવું અમાપ ક્ષત્રિય તેજ ધારણ કરનાર તુંગ નામના એક સુલટ શિરોમણિએ પિતાના પ્રતિબિંબ જેવા પુત્ર સાથે રાતને વખતે મુસલમાન રાજાના લશ્કરમાં પ્રવેશ કરીને જોયું તો તે શત્રુ રાજાના તંબુની આસપાસ ધગધગતા ખેરના અંગારાવાળી ખાઈ જોઈને પુત્રને તેણે કહ્યું. “આ ખાઇમાં હું પડું એટલે મારા ઉપર પગ મુકીને તું જા અને મુસલમાન રાજાને તું મારી નાખ” ત્યારે તે દીકરાએ જવાબ આપ્યો કે “આ કાર્ય મારાથી અત્યંત અસાધ્ય છે, અને જીવવાની ઇચ્છાથી બાપનું મરણ જેવું (મારાથી નહિ બને) માટે હું આમાં પડું છું અને તમે જ તેને નાશ કરે.” આમ કહીને તે ખાઈમાં પડ્યો, એટલે પિતાના ધણનું કાર્ય લગભગ થઈ ગયું Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રબંધ ચિંતામણી એમ માની લઈ, તે શત્રુને રમતમાં મારી નાખી જેમ ગયું હતું તેમ પાછા આવ્યા. રાત પૂરી થઈ ને સવાર પડતાં પિતાના ધણીને મરણ પામેલ જોઈને શત્રુનું સૈન્ય ભાગી ગયું. અને એ મોટા મનવાળા તુંગ નામના સુભટે કોઈ વખત ઉપલી વાત રાજા આગળ કહી નહિ. હવે આ તુંગ રાજાને માની હોવાથી એના દીકરાની વહુ પણ રાજાને પરિચિત હતી. એટલે એને મંગળ સૂચક ચૂડી વગરની જેને એકદમ સંભ્રમથી રાજાએ તુંગ સુભટને પૂછયું પણ તેણે સમુદ્ર જેવી ગંભીરતા ધારણ કરીને મૌન રાખી કાંઇ ન કહ્યું, પણ રાજાએ પોતાના સેગન આપીને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે પિતાના ગુણની વાત કરવાનું પાતકારી લેવું દુષ્કર છે છતાં પણ ઘણને આગ્રહ છે તે કહું છું એમ કહીને પ્રયુપકારથી હીતા એ તુંગ સુભટે જે બન્યું હતું તે કહ્યું – (૨૦) સામાના પ્રત્યુપકારની શંકાથી ઉપકાર કરીને નિસ્પૃહ રહેવું એ ઉચ્ચ બુદ્ધિવાળાની કઈક અલૌકિક અને મટી કઠોરચિત્તતા છે. આ પ્રમાણે તુંગસુભટ પ્રબંધ પુરો થયો. ૧૮ આ પછી એક વખત તે મ્યુચ્છ રાજાનો પુત્ર (જે હવે રાજા થયા હત) પિતાનું વૈર યાદ કરીને સપાદ લક્ષના રાજા સામે લડવાની ઈચ્છાથી બધી સામગ્રી સાથે ચડી આવ્યા. પણ પૃથ્વીરાજના લશ્કરની પહેલી હરોલમાં ચાલતા વીર ધનુષ્યધારીઓનાં ચોમાસાના વરસાદની ઝડી જેવા બાણોના વરસાદથી તે પોતે અને તેનું સૈન્ય પાછાં ભાગ્યાં. અને પૃથ્વીરાજ એની પાછળ પડે. એ વખતે પૃથ્વીરાજના રસોડાના ઉપરી પંચકલે (અધિકારીએ) અરજી કરી કે “સાતસો સાંઢડીથી પણ રસેડાને બધે સામાન બરાબર ફરી શકતો નથી માટે થોડી સાંઢડી વધારી આપવા કપા કરો.” ત્યારે રાજાએ જવાબ આપે કે “આ મુસલમાન રાજાનો ઉચ્છેદ કર્યા પછી તમે માગેલી સાંઢડીઓ આપીશ.” આ પ્રમાણે જવાબ આપીને વળી મુસાફરી શરૂ કરી. એ વખતે સોમેશ્વર નામના પ્રધાને આગળ જવાની વારંવાર ના પાડી, પણ પૃથ્વીરાજે તે શત્રુના પક્ષમાં ભળી ગયા છે એવી ભ્રાન્તિથી તેના કાન કાપી નાખ્યા. આ ભારે અપમાનથી તે ધણી ઉપર ક્રોધ ચડતાં એ સોમેશ્વર મુસલમાન રાજાને જઈને મળ્યો. અને પોતે સહન ૨૦ મૂળમાં નિકાળવાતા શબ્દો છે પણ નિકળવા એ રીતે શબ્દો માની લઈને અર્થ કર્યો છે. સરખામણીમાં ટેનીએ સૂચવેલ વૈર યશતકને રિઝનુનથાપાતરિ એ કટક જુઓ. Page #268 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૪૭ કરેલા અપમાનની નિશાની બતાવીને તેને વિશ્વાસ મેળવી તેઓને પૃથ્વીરાજની છાવણી નજીક લઈ આવ્યા. અને પછી એકાદશીને ઉપવાસ કર્યા પછી પારણું કરીને પૃથ્વીરાજ સુતા હતા ત્યારે તેના ચોકી કરતા યોદ્ધાઓ સાથે લડાઈ કરીને મુસલમાને નીરાંતે સુતેલા પૃથ્વીરાજને બાંધીને મુસલમાન રાજાના મહેલમાં ઉપાડી ગયા. (અને ત્યાં કેદમાં પૂર્યો. ) આ પછી ફરીવાર એકાદશીના ઉપવાસના પારણાને દિવસે આવ્યો ત્યારે દેવપૂજા વખતે ઑછ રાજાએ પારણું કરવા માટે જે પકાવેલું માંસ એક વાસણમાં મોકલ્યું હતું તેને પિતાના તંબુમાં એક ઠેકાણે મુકાવી પોતે દેવપૂજામાં રોકાયેલ હતા ત્યાં કુતરું એ માંસને ઉપાડી ગયું એ જોઈને પહેરીગરેએ કહ્યું કે “તમે કેમ કુતરા પાસેથી એ રાકને નથી બચાવતા ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “મારું રસોડું પહેલાં સાતસો સાંઢરીઓથી પણ ઉપડતું નહોતું તે હમણું દુર્દેવને લીધે આવી દુર્દશાને પામ્યું છે એ આશ્ચર્યકારક વિચારથી મન વ્યાકુળ થઈ જતાં જોયા કરું છું.” પછી તેઓએ પુછયું કે “શું હજી પણ તમારામાં કાંઈ ઉત્સાહશકિત છે?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “જે મારે ઠેકાણે જઈ શકું તે મારું પરાક્રમ બતાવું.” આ ઉપરથી પહેરીગરોએ કરેલી વિનતિથી તેના સાહસને જોવાની ઈચ્છાવાળા મુસલમાન રાજાએ પૃથ્વીરાજને તેની રાજધાનીમાં લઈ આવી જ્યાં રાજ્યાભિષેક કરવાની તૈયારી કરે છે ત્યાં રાજમહેલની ચિત્રશાળામાં મુસલમાનાને મારતાં ડુકકરોને ચિત્રેલાં જોઈને આ મર્મના ઘાથી અત્યંત પીડાએલા મુસલમાન રાજાએ પૃથ્વીરાજનું માથું કુહાડાથી કપાવી નાખી તેને મારી નાખે. - આ રીતે રાજા પરમર્દી, જગદેવ અને પૃથ્વીરાજને પ્રબન્ધ પૂરે થયે ૨૧ ૨૧ (૨) જગદેવ પરમારની વાર્તા ગુજરાતની ઐતિહાસિક વાર્તાઓમાં અતિ પ્રસિદ્ધ છે. ભાટેની એ પ્રિય કથા છે (એ કયા માટે જુઓ રાસમાળા ગુજરાતી ભાષાંતર પ્રકરણ આડમું) એ કથાને વિસ્તાર થઈને આ જમાનામાં લાંબી વાર્તા અને નાટક લખાયેલ છે. ભાટમાં ચાલતી આ દંતકથામાં જગદેવને માળવાના રાજ ઉદયાદિત્યને અણુ માનીતી રાણથી ઉતપન થયેલો ફટા કુંવર કહ્યો છે અને તેણે સિદ્ધરાજની ચાકરી અઢાર વર્ષ સુધી કર્યા પછી સિદ્ધરાજનો માળવા ઉ૫ર ચડવાને વિચાર છે એમ જણવામાં આવતાં સિદ્ધરાજની ચાકરી છોડી અને તે માળવે ગયે. એવે કથાનો સાર છે. આ જ દેવ વિષે ગુજરાતના પ્રબંધ લેખકોમાંથી પહેલો ઉલ્લેખ સામેશ્વરે કર્યો છે, ( તે પહેલાના હેમચંદ્ર બીલકુલ ઉલ્લેખ કર્યો નથી, જુઓ– Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રબંધ ચિંતામણી સમુદ્ર જેની આસપાર ખાઈનું કામ કરે છે તે શતાનન્દપુરમાં શ્રી મહાનન્દ નામને રાજા હતો, એને મદનરેખા નામની રાણી હતી. विना जगद्देवमिमामवस्थां नीता निजैरेव परैरिवाहं । यत्र स्थिते वेत्रिणि शङ्कितैन द्विष्टैप्रविष्टं पुरि गुर्जराणाम् ॥ (-. સ. ૨ કરો. ) આ જગદેવ સિદ્ધરાજના સમયમાં હતું એમ છે કે સેમેશ્વરે નથી કહ્યું પણ પિતાના સમય પહેલાં હતાં એટલું જ કહ્યું છે પરંતુ એ સિદ્ધરાજને સન્માન્ય હતો એ મેરૂતુંગનું તથા લોકકથાનું કથન સાચું માનવામાં વાંધો નથી લાગતું. પણ મેરૂતુંગ એને સિદ્ધરાજ અને પૃથ્વીરાજથી હારનાર પરમર્દી બેયનો સમકાલીન ઠરાવે છે. તે બેસતું નથી. કારણ કે સિદ્ધરાજ ૧૧૯૯ માં મરણ પામ્યા. અને ચન્દલ પરમર્દીને વિ. સં. ૧૨૨૪ ને ઉત્કીર્ણ લેખ મળ્યો છે. એ રાજા વિ. સં. ૧૨૨૨ ની આસપાસમાં ગાદીએ બેઠે હશે. અને વિ. સં. ૧૨૩૯માં પૃથ્વીરાજે તેને હરાવ્યું છે. ( જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્રભા-પુ ૨૫૩) જ્યારે લોકકવિતામાં તો સંવત ૧૧૫૧ માં જગદેવે પોતાનું માથું પોતાને હાથે કાપી કાલીને આપી દીધું એમ કહેલું છે જુઓ – સંવત અગ્યારસે એકાવન ચેત સુદી રવિવાર જગદેવ સીસ સમપ ધારા નગર પવાર ધારરાજ્યના ઇતિહાસ પુ. ૪૫ પણ એક બીજે દુહો રણછોડભાઈ ઉદયરામે ઉતાર્યો છે એમાં સં. ૧૭૪ ની સાલ છે. સંવત અગિઆર ચમતરે ચૈત્ર વીજ રવિવાર શિશ કંકાળી ભાટને દિય જગદેવ ઉતાર. ( રાસમાળા ગુ. ભા. ત્રી. આ પૃ. ૧૭) પણ મેરૂતુંગે પરમદીની બાબતમાં ગડબડ કરી છે. પરમદીને કુંતલ દેશનો રાજા એ કહે છે. અને કુંતલદેશ એટલે પશ્ચિમી ચાલકને રાજ્ય પ્રદેશ-ભીમા અને વેદવતી નદી વચ્ચેને દેશ. એ ચાલુક્ય રાજાઓમાંના કેટલાકે પરમાદી બિરૂદ ધારણ કર્યું હતું. અને એમાંના એક વિક્રમાદિત્ય છઠ્ઠા (વિ-સં.-૧૧૩૬ થી ૧૧૮૨) ને એ સામંત હેય એ સંભવિત છે. પણ કર્ણાટકના તથા ગેમના કાદંબોના ઉકીર્ણ લેખે તથા નીઝામ રાજ્યમાંથી હમણાં મળી આવેલ જૈનદને લેખ વગેરે જોતાં જગદેવ બે થઈ ગયા હોય એમ ચાકસ જણાય છે. એમાંથી એક અજુનવર્માનો પૂર્વજ માળવાના પરમાર રાજા ભોજો ભત્રીજો અને ઉદયાદિત્યને પુત્ર છે અને બીજે સાન્તરકુળનો જગદેવ સિદ્ધરાજની મા મીનળદેવીને સગો અને કુન્તલના ચાલુકય પેમ ( પરમદ) જગદેકમલ્લ (વિ. સં. ૧૧૯૪ થી ૧૨૦૬) ને મહામંડલેશ્વર હતે. લોકકથામાં આ બે જગદેવની ગડબડ થઈ ગઈ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રમા ૨૪૯ આ રાજાને ઘણી રાણીએ હાવાથી મદનરેખા અણુમાનીતી હતી એટલે પતિને વશ કરે એવું કાંઇક કરવા માટે એ અનેક જાતના પરદેશીઓને તથા કળા જાણનારાઓને પૂછ્યા કરતી. એમાં જેનાં કરેલાં કામણુ સાચાં પડેલાં એવા કાઇક સત્યવાદી પાસેથી કામણને સારા યાગ · મેળળ્યા પણ તેને પ્રયાગ કરતી વખતે તેને યાદ આવ્યું કેઃ—— મંત્ર કે ઔષધના બળથી મેળવેલી પ્રીતિ એતા પતિના દ્રોહ છે. સિદ્ધરાજના દરબારમાં કે સામેશ્વર કહે છે તેમ ગુજરાતની રાજધાનીમાં કયા જગદેવ હતા તે ચાકસ કહેવું મુશ્કેલ છે. પણ પુરાવા જોતાં સાન્તર કુળનેા જગદેવ હાવાને વધારે સભવ લાગે છે. . પરમાર જગદેવની વીરતાનાં તથા ઉદારતાનાં જૈનદના લેખમાં ક્ષખાણ મળે છે. નાચીરાજ કવિએ તેના રૂપનાં વખાણ કર્યાં છે. વધારે વિસ્તારવાળી ચર્ચા માટે જીએ કૌમુદી ૧૯૩૩ ન્જીન પૃ. ૫૦૫ માં જગદેવ પરમાર વિષે મારો લેખ. (૩) પૃથ્વીરાજ તા લેાકકથામાં તથા હિંદુસ્તાનના ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ છે. ઉપર મેરૂત્તુંગે તા એને વિષે બે ત્રણ દંતકથાજ આપી છે. આ પૃથ્વીરાજને મેરૂત્તુંગ સપાદલક્ષના રાજા ગણે છે મુસલમાન ઇતિહાસ લેખકા પણ એને અજમેરના રાજા ગણે છે. એ જોતાં પૃથ્વીરાજ રાસામાં દીલ્હીને પૃથ્વીરાજની રાજધાની કહેલ છે તે બરાબર નથી લાગતું. અલબત્ત દીલ્હી એના તાખામાં ખરૂં. પૃથ્વીરાજે પરમદીને હરાવ્યાની મેર્જીંગની વાત પણ ઐતિહાસિક હકીકત લાગે છે, પણ મુસલમાના સાથેની પૃથ્વીરાજની લડાઇનું વર્ણન તદ્દન કલ્પિત જણાય છે. એક તે એકવીશ વખત કાઈ મુસલમાન રાજને પૃથ્વીરાજે હરાવ્યા અને બાવીશમી વખત મારી નાખ્યા એમ જે મેરૂતુંગ કહે છે તેને કાઇના ટેકા નથી. પૃથ્વીરાજ રાસામાં પૃથ્વીરાજે સેાળ વખત શાહબુદ્દીન ગારીને હરાજ્ગ્યા અને બે વખત કેદ પકડયા એમ લખ્યું છે, હમ્મીર મહાકાવ્યમાં સાત વખત હરાજ્યેા હતા એમ છે; જ્યારે મુસલમાન ઇતિહાસ લેખકે એક વખત ઇ. સ. ૧૧૯૧ માં હરાયે હતેા એમ કહે છે. શાહબુદ્દીનને હરાવ્યા પછી પૃથ્વીરાજે એને પીછા પકડયા હતા એમ તખકાતેનાસીરી, તારિખ ફરિશ્તા વગેરેમાં લખ્યું છે એટલે મેરૂત્તુંગના એ કથનમાં સત્યાંશ છે, પણ મેરૂત્તુંગ પૃથ્વીરાજથી વારંવાર હારી જનાર રાજા એના સેવક તુંગને હાથ મરણ પામ્યા અને તે મરનાર મુસલમાન રાજ્યના પુત્રે પૃથ્વીરાજને હરાવીને કેદ કર્યા એમ જે કહે છે તે તદ્દન કલ્પિત છે. પૃથ્વીરાજ રાસામાં, હમ્મીર મહાકાવ્યમાં કે મુસલમાન ઇતિહાસામાં કયાંચ એવું વર્ણન નથી, પણ ઇ. સ. ૧૧૯૩ માં શાહબુદ્દીનેજ પૃથ્વીરાજને હાત્મ્યા, કેદ કર્યા અને વટ મારી નાખ્યા એમ મુસલમાન ઇતિહાસ કહે છે. (જીએ ભારતર્ક પ્રાચીન રાજવી પ્રથમભાગ પૃ. ૨૫૧ થી ૨૬૦) પૃથ્વીરાજ રાસા ધણા રોચક ગ્રંથ હોવા છતાં ઇતિહાસના સાધન તરીકે એ કેવા અવિશ્વસનીય છે એ મેં પ્રસ્થાન વર્ષે ૪ અંક ૧ અને ૨ માં ખતાવ્યું છે, ३२ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રબંધ ચિંતામણી આ વાકય યાદ કરીને સતી પેઠે તે કામણના વેગનું ચૂર્ણ સમુદ્રમાં ફેકી દીધું. હવે મણિ, મંત્ર અને આષધને પ્રભાવ અચિંત્ય છે. એટલે તે ઔિષધની શકિતથી સમુદ્ર તેિજ મનુષ્યરૂપ ધારણ કરીને રાતે તેની પાસે આવ્યો અને તેની સાથે તેણે રતિ સુખ ભોગવ્યું. હવે આ રીતે અકસ્માત સગર્ભા થયેલી તે રાણીને ગર્ભજ છે એવું એ બાબતનાં ચિહ્નોથી નક્કી કરીને કેપેલે રાજા એ સ્ત્રીને દેશનિકાલની કે બીજી કાંઈ શિક્ષા કરવી એને હજી વિચાર કરે છે અને આ કારણથી તેના મરણની વેળા પાસે આવી છે ત્યાં સમુદ્રના અધિષ્ઠાતાદેવે પ્રત્યક્ષ થઈને “હું સમુદ્ર છું. માટે હીતી નહિ” એમ તેને આશ્વાસન આપીને, રાજાને કહ્યું કે (૨૧) જ સારા કુળમાં જન્મેલી તથા શીળવાળી કન્યાને પરણીને તેના ઉપર સમદષ્ટિ નથી રાખતો તે અતિ પાપી છે. માટે આનો તિરસ્કાર કરનાર તને તારા અન્તઃપુર તથા પરિવાર સાથે પ્રલયકાળ પેઠે મર્યાદા મુકીને ડુબાડી દઈશ.” આ સાંભળીને ભયથી વ્યાકુળ થઈ ગયેલી અને તેનું સાંત્વન કરવા મંડેલી તે રાણુને તેણે કહ્યું કે “આતે મારો જ પુત્ર છે. માટે આને તે સામ્રાજ્ય ગ્ય નવભૂમિ હું આપીશ. ” આટલું કહીને કયાંક ક્યાંકથી પાણું ખેચી લઈને વચ્ચે વચ્ચે જમીન રહેવા દીધી. આ બધા જમીનના કટકા કોકણ નામથી પ્રસિદ્ધ છે. આ રીતે કત્પત્તિ પ્રબંધ પૂરો થયે ૨૦ પાટલીપુત્ર નામના શહેરમાં પહેલાં વરાહ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, તેને જન્મથી જ્યોતિષ ઉપર શ્રદ્ધા હતી પણ આર્થિક સ્થિતિ ખરાબ હેવાથી પશુઓને ચારીને પિતાનું ગુજરાન કરતો હતો. એક દિવસ (જંગલમાં) એક પથરા ઉપર કુંડલી લખી, પણ સાંજે એને ભુંસાયા વગર ઘેર આવો રહ્યો. સાંજનું કામકાજ કરી મોડી રાતે જમવા બેઠે ત્યાં પિતે પથ ઉપર લખેલી કુંડલી ભુસી નથી એમ યાદ આવ્યું એટલે તરસ્ત જરાય હીના વગર એ તરફ ઉપડે. અને ત્યાં જઈને પથરાઉપર સિંહ બેઠો હતો તે પણ ન ગણીને તેના પેટ નીચે હાથ નાખી કુંડલી ભૂંસી નાખી. એજ વખતે સિંહનું રૂપ છેડી દઈને સાક્ષાત સૂર્ય પ્રત્યક્ષ અને વરદાન માગી લે” એમ કહ્યું. ત્યારે “સર્વ નક્ષત્રના અને ગ્રહોના ૨૨ આ દંતકથા તે ઠીક જ છે પણ કોંકણની વર્તમાન ભેગોવિકસ્થિતિ આ પ્રબંધમાં વર્ણવી છે તેવી જ લગભગ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રમધા ૨૫૧ મંડળને બતાવે. ” એમ વરદાન માગ્યું એટલે તેને પેાતાના વિમાનમાં ખેસાડી ત્યાં (આકાશમાં) લઈ ગયા અને એક વર્ષ સુધી ગ્રહેાના વજ્ર, અતિચાર, ઉદય, અસ્ત વગેરે ભાવાની પ્રત્યક્ષરૂપે પરીક્ષા કરીને જ્યારે તે પાહે આવ્યા ત્યારે મિહિર ( સૂર્ય ) ના પ્રસાથી આ જ્ઞાન મળેલું હાવાથી તે વરાહ મિહિર નામથી પ્રસિદ્ધ થયા. અને નન્દરાજા આગળ ધણું માન પામવા લાગ્યા; તેણે વારાહી સંહિતા નામનું નવું જ્યેાતિઃ શાસ્ત્ર પણ રચ્યું. તેણે પોતાના પુત્રના જન્મ વખતે ઘરમાં ઘડી માંડીને શુદ્ધ જન્મકાળનું લગ્ન નક્કી કરી જતા ગ્રન્થને અનુસરી તેનુ ફળ કાઢ્યું. પોતે ગ્રહચક્રનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું તેના જેરે આ છેાકરાનું સેા વર્ષનું આયુષ્ય નક્કી કર્યું. આ પુત્રના જન્મના મહેાત્સવમાં એક તેના નાના ભાઇ શ્રીભદ્રબાહુ નામના જૈન આચાર્ય શિવાય રાજાથી માંડીને ગામનાં સર્વ માણસામાંથી કાંઇક ભેટ સાથે તેને ધેર ન ગયું હામ એવું કાઇ નહેતું. તે જોષીએ જૈનધર્મી શકટાલ મંત્રીને શ્રી ભદ્રં બાહુ ન આવ્યા તેનું નિન્દાત્મક કારણુ કહ્યું. તે મંત્રીએ એ વાત તે મહાત્માને કરી, ત્યારે સંપૂર્ણ શ્રુતજ્ઞાનથી હાથમાં રાખેલા આમળાં પેઠે જે ત્રણે કાળને જોઇ શકે છે એવા તેઓએ તે બાળકનું વીસમે દિવસે મીંદડાથી મરણુ છે એમ કહ્યું અને એજ કારણથી પાતે ન ગયા એ પણ સમજાવ્યું. વરાહમિહિરને તેએએ કહેલી વાત કહેવામાં આવી એટલે તે દિવસથી તેના કુટુંબે અવશ્ય આવી પડવાની વિપત્તિ રાકવાની ઇચ્છાથી તે બાળકનું મીંદડાથી રક્ષણ કરવા માટે સેંકડા ઉપાયેા કર્યાં છતાં નક્કી કરેલે દિવસે મધરાતે એકાએક બાળકના માથા ઉપર આગળીઓ પડીને તે મરણ પામ્યા. આ બનાવ બન્યા પછી તેના મનના શાકરૂપ શંકુને દૂર કરવાની ઇચ્છાથી શ્રીભદ્રબાહુ ગુરૂ જ્યાં તેને ઘેર આવ્યા ત્યાં ઘરના આંગણામાં જ્યાતિષને લગતાં બધાં પુસ્તઢ્ઢા એકઠાં કરવામાં આવેલાં અને તેને બાળી નાખવાની તૈયારી થઇ રહેલી; એ જોઇને “ આ શું?” એમ પૂછ્યું; એટલે તે જોષીએ દેખાથી તે જૈનમુનિના તિરસ્કાર કરીને કહ્યું કે “ જેણે મને પણ ખેત તે સંદિગ્ધ અર્થ કહેનાર આ શાસ્ત્રને ખાળી નાખું છું " આવું નિર્વેદ સાથે જ્યારે તેણે કહ્યું ત્યારે મુનિએ પેાતાના વિદ્યાજ્ઞાનના બળથી તેની જન્મકુંડલી તેને બરાબર ખતાવી, સમદષ્ટિથી તેના ગ્રહનું બળ જણાવી વીશ દિવસનું જ આયુષ્ય થાય છે એ બતાવ્યું. આ રીતે તેને વૈરાગ્ય દૂર થતાં તે જોષીએ કહ્યું કે “ તમે જે મીંદડાથી મરણુ થશે એમ કહેલું તેજ ખાટું પડે છે એટલે તે આગળીઓને ત્યાં મમાવી એના ઉપર ક્રાતરેલા બિલાડા બતાવ્યા " Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રબંધ ચિંતામણી અને શું ભાવિ કોઈ દિવસ ફરે છે?” એવું મહર્ષિએ કહ્યું. અને “રૂઓ છો શા માટે ? કોણ ગયું? પરમાણુઓ તે અવિનાશી છે. અને અમુક જાતની આકૃતિને નાશ થયે એથી શોક થતા હોય તે એ મેહમાં તે પડવા જેવું નથી. (૨૨) અભાવમાંથી ઉત્પન્ન થયેલા, માયાના વૈભવથી ફેલાયેલા અને જેનું છેવટ અભાવમાં જ છે એવા ભાવથી પુરૂષોને ભ્રમ થતું નથી.” આ પ્રમાણેની ઉક્તિથી તથા યુકિતથી તેને બોધ આપી તે મહર્ષિ પિતાને ઠેકાણે ગયા. આ રીતે બધા પામ્યો હોવા છતાં તે મિથ્યાપણા (ટા ધર્મ)ના અંધકારથી ઢંકાયેલો હોવાથી ધારાના ઘેનપેઠે તેની અદેખાઈ વધી જવાથી શ્રીભદ્રબાહુના કેટલાક ભકતને અભિચારકર્મથી પીડા આપતો હતો તથા કેટલાકને મારી નાખતા હતા. આ વૃત્તાન્ત પોતાના અતિજ્ઞાનવડે તેઓ પાસેથી જાણી લઈને ઉપસર્ગહરપાસ નામનું સ્તોત્ર તેઓએ રચ્યું. આ રીતે વરાહમિહિર પ્રબંધ પુરે થ.૨૪ ૨૩ ધનુરો જેણે ખાધો હોય તેને ઘેન ચડીને બધું પીળું દેખાય છે એવી માન્યતા છે (જુઓ આજ ગ્રન્થનો પ્રકાશ બીજો પૃ. ૮૩) અહીં ધતુરો ખાનાર પેઠે વરાહ મિહિરને અદેખાઈ વધી જવાથી ભદ્રબાહુના શિષ્યો પોતાના દેશીઓ દેખાય અને તેઓને મારવા માટે અભિચાર (શઓને નાશ કરવા માટે વપરાતા માંત્રિક પ્રોગ) કર્મ કરે એમ કહેવાનો મતલબ જણાય છે. ૨૪ આ વરાહમિહિર નામના મહાન તિષી એતિહાસિક વ્યક્તિ છે. પણ અહીં એને વિષે જે દંતકથા આપી છે તે જૈન શ્રત પરંપરાની દંતકથા છે. અને એ પરંપરાના બીજા ગ્રંથોમાં મળે છે (જુઓ ઋષિમંડલ પ્રકરણવૃત્તિ ભાંડારકરને ઈ. સ. ૧૮૮૩-૮૪ ને રિપિટ પૃ. ૧૩-૧૩૨) એમાં વળી વરાહમિહિર પહેલાં જૈન હતું પણ ભદ્ર બાહુએ તેને સૂરીપદ ન આપ્યું માટે એ બ્રાહ્મણધમી થઈ ગયો એમ કહ્યું છે. છેવટ તેણે ભાગવતી દીક્ષા લીધી અને મર્યા પછી તેણે જેનલી ભૂત થઈને જૈન શ્રાવકોને હેરાન કરવા માંડયા, અને એ હેરાનગતી દૂર કરવા માટે ભદ્ર બાહુએ ઉપસર્ગહરસ્તોત્ર રચ્યું, આટલો ફેરફાર છે (જુઓ ટેનીના અં. ભાષાંતરની પ. ૨૧૫ ઉપરની ટિપ્પણ) આ સમગ્ર કથા બ્રાહ્મણધર્મની નિંદાના ઉદેશથી અને બ્રાહ્મણ વિદ્વાન કરતાં જનસાધુની શ્રેષ્ઠતા બતાવવાના ઉદેશથી રચાઈ છે એ દેખીતું છે: અલબત્ત ભાવિની અપ્રતિકાર્યતાનો ઉપદેશ એ સાથે શું છે ખરો. પણ ભદ્રબાહુ અને, વરાહમિહિરને ભાઈઓ કે સમકાલીન માણસ ગણવામાં કેટલો મોટે કાવ્યત્યયને દેષ આવે છે તે જોવા જેવું છે. જૈનશ્રત પરંપરા પ્રમાણે ઉપસર્ગહરસ્તોત્ર, કલ્પસૂત્ર અને આવશ્યક, દશવૈકાલિક વગેરે દશ શાસ્ત્રો ઉપર નિર્યુક્તિઓ ચનાર Page #274 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ ૨૫૩ ૨૧ એક વખત એવું બન્યું કે) ટંક નામના પર્વત ઉપર રણસિંહ નામના રાજપુતને ભૂપલ નામની એક પુત્રી થઈ, તેનામાં સુંદરતા નાગલોકની કન્યાઓ કરતાં પણ વધારે હતી. આ કન્યાને જોઈને તેના ઉપર અનુરાગ થવાથી વાસુકીએ તેને ઉપભોગ કરવા માંડયો. એમાંથી તેને નાગાર્જુન નામને પુત્ર થયા. પુત્રના સ્નેહથી જેનું મન મેહિત થયું છે એવા પાતાલના રક્ષક વાસુકીએ તે પુત્રને સર્વ ઔષધિઓનાં ફળ, મૂળ અને પાન ખવરાવ્યાં અને આ ઔષધિઓના પ્રભાવથી તેને મહાસિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તે સિદ્ધપુરૂષરૂપે પૃથ્વી ઉપર ફરવા લાગે. જોકે તે શાતવાહન રાજાને કળાઓ શીખવનાર ગુરૂ હતો અને તેણે મોટી પ્રતિષ્ઠા મેળવી હતી, છતાં આકાશમાં ઉડવાની વિદ્યા મેળવવા માટે તેણે પાદલિપ્તપુર (પાલીતાણુ)માં પાદલિપ્તાચાર્યની સેવા કરવા માંડી. હવે જમવા ટાણે પગમાં લેપ કરીને આકાશમાં ઉડી અષ્ટાપદ વગેરે તીર્થોમાં નમસ્કાર કરી આવી પિતાને સ્થાને આવેલા શ્રી પાદલિપ્તાચાર્યના પગ જોઈને, અભિમાનથી જેની બુદ્ધિ ઉશૃંખલ થઇ ગઈ છે એવા નાગાજુને સ્વાદ, રંગ, ગંધ વગેરે દ્વારા તે લેપમાં પડેલાં એક સાત ઔષધે ઓળખી કાઢ્યાં અને પછી ગુરૂની અવગણના કરીને તે લેપ પિતાને પગે લગાડી ઉડવા જતાં મોર અને કૂકડાપેઠે થોડું ઉડી ખાઈમાં પડી ગયો અને પડવાથી શરીરમાં અનેક ઠેકાણે વાગવાથી તેના શરીરને જર્જરિત થયેલું જોઈને ગુરૂએ પૂછ્યું કે “આ શું?’ એટલે જે બન્યું હતું તે બધું કહ્યું, ત્યારે તેની કુશળતાથી મનમાં ચકિત થયેલા ગુરૂએ તેના માથા ઉપર હાથ મુકીને કહ્યું કે “સાઠીચેખાના પાણીથી તે ઔષધોને ભીંજવી તેનો પગે લેપ કરવાથી તું આકાશમાં ફરી શકીશ.” આ રીતે શ્રી પાદલિપ્તાચાર્યની કૃપાથી એક સિદ્ધિ મેળવી, પણ એમનાજ મેઢાથી ભદ્રબાહ મહાવીર પછી ૧૭૦ વર્ષે ૭૬ વર્ષની ઉમ્મરે દેવગત થયા છે એમ મનાય છે (જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી જૈન ગુર્જર કવિઓ, બીજો ભાગ પૃ. ૬૬૫). અર્થાત્ તેઓ વિ. સં. પૂર્વે ૩૦૦ વર્ષ ઉપર થઈ ગયા. રાજા નન્દના વખતમાં મેરૂતુંગે વરાહમિહિરને મુક્યા છે તે એમને ભદ્રબાહુના સમકાલીન ગણીને પણ જોતિષી તરીકે પ્રસિદ્ધ વરાહમિહિર વિ. સં. ૫૬૨ ની આસપાસમાં થઈ ગયા છે એ એમના ગ્રંથી ચેકસ ઠરે છે ( જુઓ શંકર બાલકૃષ્ણ દીક્ષિતનું ભારતીય જતિક શાસ્ત્ર, ઈ. સ. ૧૮૯૬ પૃ. ૨૧૨ ) એ વરાહમિહિર આદિત્યદાસના પુત્ર હતા, તેને સૂર્યને વર મળ્યું હતું, અને પોતે અવંતીના રહેવાસી હતા (મેરૂતુંગ કહે છે તેમ પાટલીપુત્રના નહિ) એમ તેઓએ હજજાતકના ઉપસંહારાધ્યાયમાં કહ્યું છે. એમણે જ્યાતિષની ત્રણે શાખા સંબંધી ગ્રંથ લખ્યા છે. આ મહાન જ્યોતિષીને બહસંહિતા નામનો ગ્રંથ પ્રખ્યાત છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ . ૨૫૪ પ્રાધ (ચ'તામણી શ્રી પાર્શ્વનાથની આગળ, સ્ત્રીનાં સર્વ લક્ષણાથી યુક્ત પતિવ્રતા સ્ત્રી પાસે મર્દન કરાવી સિદ્ધ કરેલા રસ કૅાર્ટિલેધી થાય છે એમ સાંભળ્યું, હવે ત્રિકાળજ્ઞાની શ્રી નેમીનાથના મેાઢાથી અતિશય મહિમા સાંભળીને જૂના કાળમાં સમુદ્રવિજય નામના યાદવે પાર્શ્વનાથની જે રત્નમય પ્રતિમા કરાવી હતી અને દ્વારકાના મંદિરમાં પધરાવી હતી અને દ્વારકા મળી ગયા પછી સમુદ્રમાં ડુબી જતાં જે પ્રતિમા સમુદ્રમાંજ જ પડી રહી હતી, પછી કાન્તી શહેરના ધનપતિ નામના વહાણવટીનું વહાણુ દેવના મહિમાથી ( એ સ્થળે ) અટકી જતાં આકાશવાણીથી ‘અહીં જિનપ્રતિમા છે' એવું જાણીને ખારવાઓને સમુદ્રમાં ઉતારી, સાત કાચા તાંતણાથી એ પ્રતિમાને બાંધી મ્હાર કાઢી, આ અણુચિતવ્યા લાભ થતાં પેાતાના શહેરમાં મંદિર બંધાવી તે મૂર્તિને ધનપતિ રોડે ત્યાં પધરાવી. આ સર્વોત્કૃષ્ટ પ્રતિમાનું પેાતાના રસની સિદ્ધિ માટે અપહરણ કરી તેને સેઢી નદીને કાંઠે સ્થાપી તેની આગળ રસ સિદ્ધ કરવા માટે શ્રીશાતવાહનની ચન્દ્રલેખા નામની રાણીને સિદ્ધ ન્યન્તરની મદદથી હમેશાં ત્યાં લઇ આવી તેની પાસે રસનું મર્દન કરાવવા માંડયું. આ રીતે વારંવાર ત્યાં આવવા જવાનું થતાં રાણીએ નાગાર્જુનને ભાઇ જેવા ગણીને આ ઔષધિઓને પોતાની પાસે મર્દન કરાવવાનું કારણ પૂછ્યું. અને તેણે પણ કાર્ટિલેધી રસ તૈયાર કરવાની પેાતાની કલ્પનાની બધી વાત કહી. વળી તેને ન વર્ણવી શકાય એવા સત્કાર કરીને તેના તરફ અસાધારણ સૌજન્ય નાગાજી ન બતાવતા હતા. હવે એક વખતે તે રાણીએ પેાતાના પુત્રાને આ વાત કહી એટલે તે રસના લાલચુપુત્રા રાજ્ય છેોડીને નાગાર્જુન જ્યાં રહેતા હતા ત્યાં પામ્યા અને કપટથી છુપાવેષમાં રહીને તે રસ લેવાની દચ્છાથી જ્યાં નાગાર્જુન જમતા ત્યાં તેની રસાઇ કરનારીને પૈસા આપીને ખુશી કરી રસની વાત પૂછવા માંડી અને રસાઈ કરનારીએ એ વાત જાણવાની ઈચ્છાથી નાગાર્જુન માટે ખારી રસેાઈ કરવા માંડી, આ રીતે છ મહીના વીતી ગયા ત્યારે એક દિવસ તેણે રસાઇ તે ખારી છે એમ ડંપા આપ્યા. આ ચિહ્નથી હવે રસ સિદ્ધ થઇ ગયા એવું તેણે તેને કહ્યું. પછી તે રસ લેવાના લાલચુ નાગાર્જુનના માનેલા ભાણેજોએ નાગાર્જુનનું મૃત્યુ ભાંકુરથી છે એવા વાસુકીએ કહેલો નિર્ણય પર પરાથી ચાલતી વાતા દ્વારા જાણી લઇ એજ શસ્ત્રથી એજ રીતે તેને મારી નાખ્યા. પણ તે રસતા દેવતાથી અધિષ્ઠિત હાવાથી તથા પ્રતિષ્ઠિત પ હાવાથી ૨૫ આ શબ્દો જરા અસ્પષ્ટ છે. પાઠાંતર (જીએ મૂળ પુ, ૧૯૭) પ્રમાણે સ'પ્રતિષ્ઠિત દેવતાથી અધિષ્ઠિત હાવાથી એવા અ થાય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબોધે . તિરોહિત થઈ ગયા. આ તિરહિત થયેલે રસ જે ઠેકાણે સ્થિર થયો તે ઠેકાણે સ્તંભનક નામનું રસ કરતાં પણ વધારે માહામ્યવાળું અને સર્વ લેકને ઇચ્છિત ફળ આપનારૂં શ્રી પાર્શ્વનાથનું તીર્થ ઉત્પન્ન થયું. આ પછી કેટલેક કાળ ગયા પછી તે પ્રતિમા જમીનમાં ઉતરી ગઈ, માત્ર તેનું મેટું બહાર રહ્યું. હવે શ્રી જૈનશાસનદેવતાની આજ્ઞાથી છ મહિના સુધી આંબેલવ્રત (ઘી, તેલ વગરને સુકે ખોરાક લઈને આ વ્રત થાય છે) કરીને (ચાકવડે) લખીને નવાંગવૃત્તિ શ્રીઅભયદેવ સૂરિએ જ્યારે પૂરી કરી ત્યારે તેના શરીરમાં ઘણો રોગ નીકળી આવ્યો, પણ પાતાલના રક્ષક શ્રી ધરણેન્દ્ર૭ ધળા સર્પનું રૂપ લઈ તેના શરીરને જીભથી સારી રીતે ચાટીને એમને રોગ દૂર કર્યા પછી ઉપરનું તીર્થ એમને બતાવ્યું. એટલે શ્રી સંધ સાથે શ્રી અભયદેવ સૂરિ ત્યાં આવ્યા અને દુધ ઝરતી ગાયને જોઈને ગોવાળના છોકરા એ બતાવેલે ઠેકાણે નવું બત્રીશી સ્તોત્ર રચીને બેસવા માંડયું. અને ત્રીશમા લોકે ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી. દેવતાની આજ્ઞાથી છેલ્લા બે લેક ગુપ્ત રાખવામાં આવ્યા. (૨૩) જે જેનમાર્ગમાં જે સ્વામીની ચાર હજાર વર્ષ સુધી ઈન્દ્ર, વાસુદેવ અને વરૂણે દેવાલયમાં પૂજા કરી હતી. પછી કાન્તી શહેરમાં પિતાના મંદિરમાં ધનેશ્વર શેઠે અને પછી મહાન નાગાર્જુને પૂજા કરી હતી તે ચંણપુરના શ્રી પાર્શ્વનાથ જિન તમારું રક્ષણ કરે. આ રીતે શ્રી નાગાર્જુનની ઉત્પત્તિ તથા સ્તંભનક તીથવતારના પ્રબન્ધો પૂરા થયા.૨૮ ર૬ આ રતંભનક તીર્થ તે ખંભાત નહિ પણ શેઢી નદીને કાંઠે આવેલું થાંના કે થાંભણા, એ ગામ આણંદ તાલુકામાં ઠાસરાથી દશ મિલ છેટે આવેલું છે (જુઓ બુલહરનું અરિસિંહ પૃ. ૧૭) ૨૭ કથાકષમાં નાગકુમારના રોજ શ્રીધરણને ઉલ્લેખ છે એ ટેનીએ નોંધ્યું છે (ટેનનું અંગ્રેજી ભાષાંતર ૫. ૧૯૬ ટિ. ૫) ૨૮ આ નાગાર્જુન પ્રબંધ ચતુર્વિશતિ પ્રબંધના પાંચમા તથા અઢારમાં પ્રબંધમાં મળે છે. ચ. પ્ર. માં ઢક પર્વતને શેત્રુ જાનું એકશિખર કહેલ છે. અભયદેવ સૂરિવાળી સ્તંભનક્તીર્થના પ્રાકટયની કથા વિસ્તારથી પ્રભાવરિતમાં અભયદેવ પ્રબંધમાં મળે છે. પ્રભાવ કચરિતમાં અભયદેવ સરિને ભીમદેવ પહેલાના તથા કર્ણના સમકાલીન કહેલ છે. અભયદેવસૂરિ જતી હૂયણ સ્તોત્ર નામનો ગ્રન્થ વિ. સં. ૧૧૧૧ માં રચાય છે. (જુઓ પીટર્સનને ત્રીજો રિપોર્ટ પૃ. ૨૫ એપેન્ડીકસ પૃ. ૨૪૫) બ્રીજા ગ્રન્થ સં. ૧૧૨૦ અને ૧૧૨૮ માં રચાયા છે અને તે પોતે સં. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રમ* ચિ'તામણી ૨૨ અવન્તી પુરીમાં એક વખત એક બ્રાહ્મણ રહેતા હતા જે પાણિનિનું વ્યાખ્યાન ભણાવતા હતા. આ બ્રાહ્મણે સિપ્રા નદીને કાંઠે જેનુ મંદિર આવેલું છે એવા ચિન્તામણિ નામના ગણેશને હમેશાં નમસ્કાર કરવાને નિયમ રાખ્યા હતા. એક વખત શિષ્યાએ૨૯ ફક્કિકા વ્યાખ્યાનના પ્રશ્નોથી તેને બહુ કંટાળા આપ્યા. એટલે ચામાસામાં તે નદીમાં આવેલા પૂરમાં તે બ્રાહ્મણે ઝંપલાવ્યું. પણ દૈવેચ્છાથી એક ઝાડ હાથ આવી ગયું એટલે તેના મૂળને ૧૧૩૫ (બીજાએ ૧૧૩૯ કહે છે) માં કપડવણજ્જ (કપડવજ) ગામમાં સ્વર્ગસ્થ થયા છે. ( જુએ જૈન ગુર્જર કવિએ ભાગ બીજો પૃ. ૬૭૪ તથા ૭૧૨) હવે નાગાર્જીનની જે કથા અહીં આપી છે તેમાં એના જન્મની જે કથા છે તેને લગભગ મળતી વધવા બ્રાહ્મણી અને નાગરાજના સખધથી શાલિવાહનના જન્મની કથા કથા સરિત્સાગર (જીએ તરંગ છઠ્ઠો ) માં ગુણાથ સબંધે અને ચતુર્વિશતિ પ્રખંધમાં શાલિવાહન સંબ ંધે પણ આપી છે ( જુએ પ્રબંધ ૧૫ મા ) નાગાર્જુનની માને રાજપુત્રની પુત્રી કહી છે જ્યારે શાલિવાહનની માને ફ્રિંજ પુત્રી કહી છે, એટલા ફેર છે. ઉલ્લેખ કરે છે, વળી આ જૈન શ્રુતપરંપરા નાગાર્જીનને સિદ્ધ પુરૂષ કહે છે. જે કે ઉપરની કથામાં તે! રસને ઉપયોગ કર્યા પહેલાં નાગાર્જુનનું મરણ થાય છે, એમ વાત છે, આયુર્વેદિક રસશાસ્ત્ર પણ નાગાર્જુન નામના એક રસસિદ્ધના રસસ'પ્રદાયના નાગાર્જુન લગભગ આંધ્રર્દષ્ટા ગણાય છે. નામના એક નાગાર્જુનના ગણાતા ત્રુટિત ગ્રંથ મળ્યા છે. આ ગ્રંથમાં નાગાર્જુન સાથે શાલિવાહનના વિચિત્ર સવાદ આપ્યા છે. સેન્દ્રમ ગદ્યકે રસ રત્નાકર (જે છપાઇ પણ ગયા છે) ઐાદ્ધ શ્રુત પરંપરામાં જેમ નાગાર્જુન અને કનિષ્કના સ'ખ'ધ દર્શાવતી કથાએ મળે છે. તેમ શાલિવાહન અને નાગાર્જુનના સબંધ દર્શાવતી કથાએ પણ મળે છે, નાગાર્જુન અને શાલિવાહનના સવાદના એક ગ્રંથ પણ ટીબેટન તથા ચાઈનીઝ ભાષામાં જળવાઈ રહેલ છે. અને તારાનાથે ( ઈ. સ. ૧૬૦૮ ) નાગાર્જુનની લાંખી કથા લખી છે. રાજતરગિણી આધિ સત્વ નાગાન્ત્નને કનિષ્કના સમકાલીન ઠરાવે છે અને ઐાદ્ધ માધ્યમિક દર્શનના આચાર્ય. માધ્યમિક કારિકાના લેખક નાગાનુનને ઇ. સ. ભીન્ન શતકની પાછલી અધ શતાબ્દીમાં કે ઈ. ૨૦૦ ની આસપાસમાં માનવા તરફે પુરાતત્વજ્ઞાનું સામાન્ય વલણ છે ( જીએ કીનું Hlstory of Sanskrit Literature p. 71. તથા મારૂં આયુર્વેદનાં દાર્શનિક તથા સસ્કૃત્ત સબંધી પ્રકરણેાના અભ્યાસ પૃ. ૬૨) ર૯ ફકિકા વ્યાખ્યાન એ પાતજલ મહાભાષ્યના અમુક વાદાત્મક કટકાઓનુ નામ છે, પણ એવા કટકાઓના જુદા સગ્રહેાની હસ્તપ્રત પણ મળે છે. ળિમાતિમાઘ્યમિકા વિષમા...( નૈ. ૨-૬૧ ) એવું જે નૈષધકાર કહે છે તે બરાબર છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રધા ૨૫૦ પકડી રાખી હેાડી મળતાં તેમાં ખેસી પ્રત્યક્ષ દર્શન આપનાર ઇષ્ટદેવ ગણેશને પ્રણામ કરતાં તેના સાહસથી સંતુષ્ટ થયેલા ગણપતિએ “વરદાન માગી લે” એમ કહેતાં તેણે પાણિનિ વ્યાકરણના ઉપદેશ આપવાનું માગ્યું. ગણુપતિએ ‘ ભલે’ એમ કહી તેને ખડી આપી હમેશાં વ્યાકરણનું વ્યાખ્યાન કરવા માંડયું. છ મહિના સુધી વ્યાકરણ દ્રઢ રીતે ભણ્યા પછી ગણપતિની ઝટ રજા લઇ પેાતાની ( વ્યાકરણના વ્યાખ્યાનની ) લખેલી પહેલી પ્રત હાથમાં લઇ ( ઉજ્જૈન ) શહેરમાં પ્રવેશ કરીને શહેરની કાઇ ખુલ્લી જગ્યામાં બેઠાં બેઠાં જ ઉંઘી ગયેા. પછી સવારે તેને એ સ્થિતિમાં જોઇ કાઇ વેશ્યાની દાસીએએ પાતાની શેઠાણીને આ વાત કરી એટલે તેણે તેને દાસીએ મારફત તેડાવી એમને એમજ ઝુલતા પલંગ ઉપર સુવારી દીધા. ત્રણ દિવસ અને ત્રણ રાત સુઈ રહ્યા પછી જરા ઉંધ ઉડતાં તેણે જોયું તે ચિત્રશાળા વગેરે આશ્ચર્યકારક ચિત્ર જોઈને પોતે સ્વર્ગમાં આવ્યા છે કે શું એમ વિચારમાં પડયા; ત્યાં તે વેશ્યાએ બધી વાત જણાવી સ્નાન, પાન, ભેાજન વગેરેથી તેને ખુશી કર્યા. પછી તે બ્રાહ્મણ રાજાની સભામાં ગયા અને પાનિ વ્યાકરણનું બરાબર વ્યાખ્યાન કર્યું એટલે રાજા વગેરેએ તથા રાજાના સર્વ પંડિતાએ તેના સારી રીતે સત્કાર કર્યાં. અને ભ્રાહ્મણે ત્યાંથી જે મળ્યું તે બધું લઈ આવીને તે વૈશ્યાને આપ્યું. આ પછી તેણે ચાર વર્ણની ચાર સ્ત્રી કરી, તેમાંથી ક્ષત્રિય પત્નીથી વિક્રમાદિત્યના જન્મ થયા, અને શૂદ્ર સ્ત્રીથી ભર્તૃહરિના જન્મ થયા. તે ભતૃહિર આ રીતે હલકી જાતિને હાવાથી તેને ધરના ભોંયરામાં રાખી છાની રીતે ભણાવવામાં આવતા અને બાકીના ત્રણને સામે ખેસારીને ભણાવવામાં આવતા. એક વખત ભતૃહિરના સંકેતવડે ખાકીનાને ભણાવતાં તેણે નીચેનું વચન કહ્યું:~ (૨૪) પૈસાની દાન, ભાગ અને નાશ એ ત્રણ ગતિ છે. આ પ્રમાણે ભણાવતાં ભર્તૃહરિએ ભોંયરામાંથી દેરડી હલાવી સંકેત ન કર્યાં, અને બાકીના સામે બેઠેલા ત્રણે છાત્રાએ એ શ્લાકના બાફીને ઉત્તરાર્ધ પૂછ્યા એટલે કાપેલા ઉપાધ્યાયે “ અરે વેશ્યાના હેકરા ! હજી દોરડીના સંકેત કેમ નથી કરતા ?” આ પ્રમાણે ક્રોધ કરીને કહ્યું એટલે ભતુંહરિએ સામે આવી શાસ્ત્રકારની નિન્દા કરી નીચે પ્રમાણે આખા લેાક કો: (૨૫) ઘણા શ્રમ કરવાથી મળેલું અને પ્રાણથી પણ વધારે મોટું જે ધન તેની તેા દાન એ એક જ સાચી ગતિ; બાકી તા વિપત્તિ સમજવી. 33 Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિ'તામણી આ પ્રમાણે ખેલીને ધનની એક જ ગતિ જણાવી. આ ભર્તૃહરિએ વૈરાગ્યશતક વગેરે ગ્રન્થા રચેલા છે. ૨૫૮ આ પ્રમાણે ભર્તૃહરિ ઉત્પત્તિ પ્રબંધ પૂરા થયા.૩૦ ૨૩ માળવાના ભૂષણુરૂપ ભાજરાજના આયુર્વેદ જાણનાર વાગ્ભટ વેદ્ય ધારા નગરીમાં રહેતા હતા. તે આયુર્વેદમાં કહેલાં કુપથ્યાનું સેવન કરાવીને, એના પ્રભાવથી રાગ ઉત્પન્ન કરીને, પછી તે ઊગાનું શમન કરવા માટે સુશ્રુતમાં કહેલાં ઔષધ તથા પથ્થાનું સેવન કરાવી એ રાગાને દૂર કરતા હતા. પાણી વગર કેટલા વખત જીવી શકાય એની પરીક્ષા કરવા માટે પાણીના ત્યાગ કરીને ત્રણ દિવસને અન્તે તરશથી જેનાં હાઠ અને તાળવું પીડાતાં હતાં એવા તેણે આ વચન કહ્યું:— (૨૬) ક્યારેક ઉઠ્યું, ક્યારેક ટાઢું, ક્યારેક ઉકાળીને ઠારેલું, અને ક્યારેક ઔષધાવાળું પાણી લેવાય; પણુ ક્યારેય પાણી તદ્દન નિષિદ્ધ નથી. આ પ્રમાણે પાણીના ગુણુ દેખાડનારૂં વચન તે મેલ્યા. તેણે પેાતાના અનુભવના વાગ્ભટ નામના ગ્રન્થ રચ્યેા છે.૩૧ આના જમાઈ જેનું લઘુ ૩૦ એક મેટા વૈચાકરણ ભર્તૃહરિ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે, અને એના વ્યાકરણ ગ્રન્થ ઉપરથી એને સમય ઈ. સ. ૬૫૧ નક્કી કરવામાં આવ્યા છે. વૈરાગ્ય શતકાર્દિશતકા એ ભતૃ હિરનાંજ રચેલાં છે. એવું મનાય છે. ભટ્ટીકાવ્ય પણ એનીજ કૃતિ ગણાય છે. આ જોતાં વિક્રમ સંવતને જેનાથી આરંભ થયા એમ કહે છે તે વિક્રમાદિત્યને ભર્તૃહરિનેા ભાઈ કરાવવામાં દંતકથા ભૂલે છે. ૩૧ આયુર્વેદિક સાહિત્યમાં વાગ્ભટ નામથી ત્રણ ગ્રન્થા પ્રસિદ્ધ છે (૧) અષ્ટાંગ સગ્રહ, કે વૃદ્ધે વાગ્ભટ (૨) અષ્ટાંગહૃદય અને (૩) રસરત્ન સમુચ્ચય, આ ત્રણે એકજ અન્યકર્તાની કૃતિઓ છે. એવું પર'પરાથી મનાય છે, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એ માન્યતા ખાટી છે. રસરત્ન સમુચ્ચય ગ્રંથ ઇ. સ. ૧૩ મા શતકના ગ્રન્થ છે. એ ગ્રંથના કર્તા હેલા એ ગ્રન્થાના કર્તા કે કર્તાઓથી જુદો હોવાનું તેા થેડી પણ ઐતિહાસિક દૃષ્ટિ જેનામાં હેાય તે કબુલ જ કરે છે. અષ્ટાંગ સંગ્રહ અને અષ્ટાંગ હૃદયના કર્તા એકજ છે એવું કેટલાક તજજ્ઞ વિદ્વાનો માને છે; જ્યારે ખીન્ન એચને જુદા ગણે છે. અષ્ટાંગ સંગ્રહુકારી વાગ્ભટ વરાહમિહિર વ્હેલાં અર્થાત્ ઇ. સ. ૬૦૦ × હેયાં થઇ ગયા હેાવા જોઇએ. (જીએ આયુવેંદ વિજ્ઞાન પુ. ૩ પૃ. ૩૫૮, ૩૫૯ ) ચીનાઈ મુસાફર ઇત્સંગ વ્હેલાં તે ઘણા સમથી મનાય છેજ. મેં પેતે અષ્ટાંગ હૃદયના કર્તાને અષ્ટાંગ સંગ્રહના કર્તાથી જીંદા માનવાના મત બેય ગ્રન્થાનાં સદ્ભુતનાં પ્રકરણા સરખાવીને આપ્યા છે. ( જીએ આયુર્વેદનાં દાનિક તથા સત્ત સબંધી પ્રરણાના અભ્યાસ પ્રુ. ૬ ) Page #280 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ વાહડ (વાગભટ) નામ હતું તે પિતાના સસરા મોટા વાહડ સાથે એક દિવસ સવારે રાજમહેલમાં ગયા હતા. ત્યાં ભેજના શરીરની સ્થિતિ જોઇને મોટા વાહડે કહ્યું કે “આજે આપ નીરોગી છે” ત્યારે નાના વાહડે મોટું બગાડયું, એ જોઈને શ્રી ભેજે કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપે કે “આજની રાતના છેવટના ભાગમાં મહારાજાના શરીરમાં કાળી છાયાના પ્રવેશથી સૂચિત રાજયશ્માને પ્રવેશ થયે છે” આ પ્રમાણે દેવની કૃપાથી તેણે ઈન્દ્રિયોથી ન જણાય એવી વાત કરી; એટલે એની કળાથી ખુશી થયેલા રાજાએ તેને ઉપાય પૂછે. ત્યારે તેણે ત્રણ લાખ દ્રવ્ય ખરચીને રસાયન તૈયાર કરવું પડે” એમ જવાબ આપ્યો. અને છ મહિને તેટલા પૈસો ખરચીને પરમ આદરથી એ રસાયન તૈયાર કર્યા પછી રાતે તેને કાચના શીશામાં ભરી રાજાના પલંગમાં રાખી મુકવું. સવારે દેવપૂજા પછી તે રસાયન ખાવાની ઈચ્છાથી રાજાએ રસાયન પૂજને ઉત્સવ કરી તે ખાવાની જ્યાં બધી સામગ્રી તૈયાર કરી ત્યાં નાના વાહડે ગમે તે કારણથી તે શીશાને જમીન ઉપર પછાડી ભાંગી નાખ્યો. રાજાએ “અરે આ શું કર્યું ?” એમ પૂછયું, ત્યારે તેણે જવાબ આપ્યો કે “ રસાયનની સુગંધથી જ રોગ દૂર થઈ ગયા પછી, રોગ ન હેય ને ખાવામાં આવે તે વાતને ક્ષય કરે એવાં આ રસાયનને નકામું શા માટે સાચવી રાખવું? આજની રાત પૂરી થઈ તે વખતે જ પહેલાં કહેલી કાળી છાયા મહારાજાના શરીરમાંથી નીકળીને દૂર ચાલી ગઈ દેખાય છે. પછી તે એ બાબતમાં મહારાજા કહે તે સાચુ.” આ પ્રમાણેના તેની અનુભવથી સાચી ઠરેલી વાત સાંભળી ખુશી થયેલા રાજાએ તેને દરિદ્રતાને નાશ કરે એવું ઇનામ આપ્યું. હવે આ વૈધે પૃથ્વી ઉપર ઉખેડી નાખેલા બધા રોગોએ સ્વર્ગમાં જઈ અશ્વિનીકુમાર પાસે પિતાની હારની વાત કરી. આ વાતથી મનમાં ચકિત થયેલા તે દેવ વૈદ્યો આસમાની રંગનાં બે પક્ષીનું રૂપ ધારણ કરી રોગના શત્ર રૂપ વાગભટના મહેલના ગેખ તળે ઝરૂખામાં બેસી જાહ-નીરોગી કોણ૩૨ એ શબ્દ કરવા લાગ્યાં. આથી તે આયુર્વેદ જાણનાર વૈદ્ય પાસેથી આવતા તેના આ શબ્દને સાભિપ્રાય માનીને, મનમાં લાંબો વખત વિચાર કરી નીચે પ્રમાણે જવાબ આપે. (૨૭) જે શાક ઓછું ખાય, ભાત સાથે ઘી ખાય, દૂધના પદાર્થો ૩૨ મેઢે ચાલતી દંતકથામાં એમ સાંભળ્યું છે કે છ ના જવાબમાં મિતમુ હિતમુ મરા મુજ (૧) ડું ખાય, હિતકારી ખેરાક ખાય અને શાક બિછું ખાય એમ વાક્ષટે કહ્યું. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રબંધ ચિંતામણી ખાવાની ટેવ રાખે, જમતાં જમતાં પાણી ન પીએ, કાયમ ઓછું ખાય પણ ભૂખે ન રહે, અને વાયડા તથા ગરમ પદાર્થો ન ખાય, પહેલાં ખાધેલું પચી જાય ત્યારે જ બીજી વાર ખાય અને પૌષ્ટિક પદાર્થો ઓછા ખાય તે નીરોગી રહે). (૨૮) જે વર્ષાઋતુમાં ઘેર રહે, શરદઋતુમાં પીવાયોગ્ય પદાર્થોનું પાન કરે, હેમન્ત અને શિશિરઋતુમાં સારી રીતે ખાય, વસંતઋતુમાં આનંદ કરે, અને ઉનાળામાં (બરે) ઉધે, તે, હે પક્ષી, નીરોગી રહે છે. આ પ્રમાણે કહ્યા પછી તેઓ પાછા ગયા. વળી ત્રીજે દિવસે ગીન્દ્રનું ૨૫ લઇને તેને ઘેર ગયા અને નીચેનું વચન કર્યું. . (૨૯) પૃથ્વીમાં જે ઉત્પન્ન થયું ન હોય, આકાશમાંથી પણ ન ઉતર્યું હાય, જેનો ભુકે ન થઈ શકે, તેમ જે પાણીમાંથી ન નીકળ્યું હોય તે ઔષધ કીયું એ, હે વૈદ્ય કહે. વૈદ્ય તેના જવાબમાં કહ્યું – (૩૦) પૃથ્વીમાંથી કે આકાશમાંથી ઉત્પન્ન થયું ન હોય તેમજ પાણી વગરનું હોય એવું પથ્થરૂપ પરમઔષધ તે પૂર્વાચાર્યોએ કહેલું લંઘન છે. આથી મનમાં ખુશી થઈને તે બે વૈદ્યો પ્રત્યક્ષ દર્શન આપી તથા જોઇતું વરદાન આપી પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. આ પ્રમાણે વિવ વાગભટ પ્રબંધ પૂરે થયો. ૨૪ ધામણઉલી નામના ગામમાં રહેનાર ધાર નામને એક વેપારી જે લક્ષ્મીથી કુબેરની સ્પર્ધા કરતો હતો તે સંધને અધિપતિ થઈને આનંદથી પૈસા ખરચી માણસને જીવિતદાન આપતો પિતાના પાંચે પુત્ર સાથે ગિરનારની યાત્રા કરવા ગયો અને ગિરનારની તળેટીમાં છાવણું નાખીને રહ્યો. ત્યાં એ પ્રદેશના દિગંબરમાર્ગના અનુયાયી એક રાજાએ આ શેઠીઓ સિતાંબરમાર્ગને અનુયાયી છે એમ ગણીને તેને (પર્વત ઉપર ચડતાં) અટકાવ્યો. આથી રાજાનાં તથા શેઠીઆનાં લશ્કરો વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં દેવભક્તિથી જેના સાહસને ઉત્તેજન મળ્યું છે એવા તે શેઠીઆના પાંચે મુ યુદ્ધના અપ્રતિમ રસથી લડતાં, મરણ પામ્યા અને ત્યાંજ ક્ષેત્રપતિ થયા. ક્ષેત્રપતિ તરીકે તેઓનાં નામ નીચે પ્રમાણે પડયાં. (૧) કાલમેઘ, (૨) મેઘનાદ, (૩) ભૈરવ, (૪) એકપદ અને (૫) ત્રિલોક્યા . તીર્યને શત્રુને મારતાં મરેલા તે પાંચે પર્વતની આસપાસ વિજય પામે છે. આ પછી એકલો બાકી રહેલે તેને પિતા ધાર કાન્યકુબજ દેશમાં ગયા અને શ્રી Page #282 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબળે ૨૬૧ બપ્પભટ્ટસૂરિ વ્યાખ્યાન કરતા હતા એ વખતે શ્રીસંઘને કહ્યું કે “રેવતકતીર્થમાં દિગબર સ્થિર થઈ બેઠા છે અને તેઓ સિતાંબરને પાખંડી ગણીને પર્વત ઉપર ચડવા નથી દેતા. માટે તેઓને જીતીને તીર્થને ઉદ્ધાર કર્યા પછી, પિતાના ધર્મની પ્રતિષ્ઠા જાળવનારા સૂરિઓએ વ્યાખ્યાન કરવા બેસવું જોઈએ.” આ તેના વચનરૂપ લાકડાંથી જેને ક્રોધાગ્નિ સળગી ઉઠયો છે એવા તે આચાર્ય ત્યાંના રાજાને સાથે લઈ ગિરનાર નજીક આવ્યા અને સાત દિવસ સુધી વાદ કરીને દિગંબરોને હરાવ્યા. પછી શ્રી સંઘના દેખતાં શ્રીઅમ્બિકાનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં તથા “ઉજજયની (ગિરનાર) પર્વત ઉપર કરેલો એક નમસ્કાર પણ” વગેરે દેવીને મેઢેથી સંભળાવ્યું. આ રીતે શ્વેતાંબર માર્ગની સ્થાપના થતાં હારેલા દિગંબરોએ બલાનક (દેવમંદિરના પ્રવેશદ્વાર ઉપર આવેલા) મંડપ ઉપરથી ઝંપાપાત કરીને આપઘાત કર્યો. આ રીતે ક્ષેત્રાધિપતિઓની ઉત્પત્તિને પ્રબંધ પૂરે થ.૩૩ એક વખત પાર્વતીએ શંકરને પૂછ્યું કે “તમે તે કેટલાક કાપડી (તમારા ભકત)ને રાજય આપે છે?” ત્યારે શંકરે જવાબ આપ્યો કે લાખમાં જે કોઈ એકને યાત્રાની સાચી વાસના ભકિત હોય તેને હું રાજ્ય આપું છું અને તેને પ્રત્યક્ષ પુર બતાવવા માટે પાર્વતીને કીચડમાં ખૂચી ગયેલ ઘરડી ગાયરૂપ બનાવી પિતે માણસરૂપે કીચડની હાર ઉભા રહ્યા અને પછી રસ્તે જતાં માણસને એ ગાયને બહાર કાઢવા માટે બોલાવવા લાગ્યા. પણ પાસે આવેલા સોમેશ્વરમહાદેવનાં દર્શન કરવા માટે ઉતાવળમાં જતા આ લોકો મોટે ભાગે તેની મશ્કરી કરી ચાલ્યા જતા હતા. કદાચ કઈ માણસ દયા લાવી ગાયને કાઢવા આગળ જાય તે તેને શંકર પોતે જ સિંહનું રૂપ ધારણ કરી બહીવરાવી કાઢી મૂકતા હતા. પણ એક યાત્રાળુ એવો આવ્યો કે જેણે મરણ થાય તે ભલે થાય પણ ગાયનું પડખું છોડયું નહિ. “આ એકજ રાજ્યને યોગ્ય છે” એમ શંકરે પાર્વતીને બતાવ્યું. - આ રીતે વાસના પ્રબંધ પૂરો થયો.૩૪ ૩૩ આ પ્રબંધમાં જેનો ઉલ્લેખ આવે છે તે શ્રી બપ્પભદિસૂરિને પ્રબંધ ચતુર્વિશતિ પ્રબંધમાં (જુઓ ૯ મે પ્રબંધ) તથા પ્રભાવકચરિત (પ્રબંધ નામો) માં મળે છે. ૩૪ આ વાસના પ્રબંધવાળી કથા સિંહાસન દ્વાત્રિશિકામાં મળે છે. ચંદ્રકાન્તમાં શેડા ફેરફારથી આ વાર્તા વિસ્તારને આપેલી છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રબંધ ચિંતામણી ૨૬ એક વખત એક કાપડી સામેશ્વરની યાત્રા કરવા જતાં રસ્તામાં લુહારના ઘરમાં એક રાત સુતા હતા, ત્યાં તે લુહારની સ્ત્રીએ પેાતાના ધણીને મારી નાખી એ તરવાર પેલા કાપડીના માથા આગળ મુકી ખુમાજીમ પાડી મુકી, તરત જ સિપાઇઓ દ્વાડી આવ્યા અને ગુન્હેગાર તરીકે તેને પકડી તેના હાથ કાપી નાખ્યા. આથી તે કાપડી મનમાં દેવને ધ્રુષ દેવા લાગ્યા, ત્યારે શંકરે રાતમાં પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે “ સાંભળ ! તારા આગલા જન્મમાં એક બકરીના એક ભાઈએ કાન પકડી રાખ્યા અને બીજા ભાઇએ તેને મારી નાખી. તે બકરી મરીને આ બાઈ રૂપે જન્મી; જેણે તેને મારી હતી તે આ જન્મે તેના ધણી થયા અને તેં તેના કાન પકડયા હતા, તેથી તારા મેળાપ થતાં તારા હાથ કપાયા; તેમાં મારે શું દોષ ?” આ પ્રમાણે કૃષાણિકા પ્રખધ પુરા થયા. હેલાં શંખપુર નગરમાં શ્રી શંખ નામે રાજા થઇ ગયા. તેના શહેરમાં નામ અને કર્મમાં ધનદ ( ધન આપનાર ) નામના એક શેઠીએ રહેતા હતા. લક્ષ્મીને હાથીના કાનના સુપડા જેવી ચંચળ જાણીને તે એક દિવસ હાથમાં કાંઇક ભેટ લઈને રાજા પાસે ગયા અને તેને ખુશી કર્યા. આથી રાજાએ ભેટ આપેલી જમીનમાં, પેાતાના ચારે પુત્રો સાથે વિચાર કરીને, શુભ મુર્તમાં તેણે એક જૈન મંદિર બંધાવ્યું. અને તેમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓની સ્થાપના કરી તેના નિભાવ માટે આવકનાં ઘણાં સાધના ઉભાં કયાં. પછી તેની સેવામાં લાગી રહેલા તે શેઠે અનેક જાતનાં પુષ્પવૃક્ષેાવાળા સુંદર બગીચા કરાવ્યેા અને તેના ઉપર વ્યવસ્થાપકા નીમ્યા. આ અરસામાં તેના પૂર્વજન્મનાં વિધ્નકારક કર્મના ઉદય થવાથી ક્રમે કરીને તેની લક્ષ્મી હરાઇ ગટ્ટ અને કરજ થઇ જવાથી ત્યાં રહેવામાં માન હાનિ જાણીને નજીકના એક નાના ગામમાં રહેવા લાગ્યા. અને ત્યાંથી શહેરમાં આવે જાય તથા દીકરાઓ માકલે તેમાંથી પેાતાના નિર્વાહ કરે એ રીતે કેટલાક કાળ ગયા. એક વખત ચાતુર્માસિક પર્વે પાસે આવતાં, તે ધનદ શેઠ શંખપુરમાં ગયે અને ત્યાં પુત્રો સાથે પેાતાના મંદિરનાં પગથી ચડતા હતા ત્યાં પોતાના બગીચાની માળણે આવીને ચેાસર હાર ભેટ કર્યું આથી પરમ આનંદમાં આવી જઇ જિતેન્દ્રની તે હારથી પૂજા કરી પછી રાતે ગુરૂ આગળ પેાતાની ખરાબ સ્થિતિની ખૂબ નિન્દા કરી એટલે ગુરૂએ ૫ કપર્દી યક્ષને આકર્ષવાન ૩૫ કપદીયક્ષના ઉલ્લેખ આ ગ્રંથમાં ઘણીવાર આવે છે. ધણાં જૈન મદિરમાં કંપીયક્ષની મૂતિ–માથુ બળદનું અને બાકીનું શરીર માણસનું એવી—હાય છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ પ્રબંધ એક મંત્ર આપ્યો, અને તેણે તે પછી કાળી ચૌદશની મધરાતે તે મંત્રના જપથી કપર્દી યક્ષનું પ્રત્યક્ષ દર્શન કર્યું, એટલે તેની પાસે ગુરૂએ શીખવ્યા પ્રમાણે “ચાતુર્માસિક સમયે ફુલના ચેસર હારથી કરેલી પૂજાના પુણ્યનું ફળ આપે” એમ માગ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે “એક કુલથી કરેલી પૂજાનું પણ ફળ સર્વત જ આપી શકે છે, હું આપવા સમર્થ નથી. પરંતુ તે શેઠીઆને પિતાને સાધર્મિક ગણીને અસાધારણ પ્રેમવાળા સંબંધને લીધે તેના ઘરમાં ચારે ખુણામાં સુવર્ણથી ભરેલા ચાર કળશ મુકી પતે અંતધ્ધન થઈ ગયો. તેણે સવારમાં પિતાને ઘેર આવીને ધર્મ દાનમાં પરાયણ એવા પિતાના પુત્રોને તે દ્રવ્ય આપ્યું. અને તેઓએ આ વૈભવ કેવી રીતે મળે એમ આગ્રહથી પોતાના પિતાને પૂછયું ત્યારે તેઓના હૃદયમાં ધર્મપ્રભાવને ઉદય થાય એ હેતુથી “જિન પૂજાના પ્રભાવથી સંતુષ્ટ થયેલા કપર્દીયક્ષે આ આખું” એમ કહ્યું. તેઓએ પણ સંપત્તિ મળતાં તે પિતાના જન્મસ્થાનમાં પિતાના ધર્મનાં સ્થાને ઉભાં કરીને જૈનધર્મની વિવિધ પ્રભાવના દ્વારા પરધર્મીઓના મનમાં પણ જૈન ધર્મને દ્રઢ કર્યો. આ રીતે વીતરાગની પૂજાને ધનદપ્રબંધ પુરો થયે. આ રીતે આચાર્યશ્રી મેરૂતુંગે રચેલા પ્રબંધ ચિંતામણિને વિક્રમાદિત્યે કરેલ પાત્ર પરીક્ષા પ્રબંધથી આરંભી શ્રીજિનપૂજા વિષે ધનદ પ્રબંધ સુધીના વર્ણનવાળે પ્રકીર્ણક પ્રબંધ નામને પાંચમો પ્રકાશ પૂરે થયો. (૩૧) બહુશ્રુત અને ગુણવાન વૃદ્ધો મોટે ભાગે દુર્લભ થઈ ગયા છે અને શિષ્યોમાં પ્રતિભા ન હોવાથી ઉંચા પ્રકારનું શ્રત લુપ્ત થતું જાય છે માટે ભવિષ્યમાં થનારા બુદ્ધિશાળી માણસો ઉપર પરમ ઉપકાર કરવા માટે સપુરૂષના પ્રબંધને ગુંથીને અમૃતના સદાવ્રત જેવો આ ગ્રન્થ રચ્યો છે. (૩૨) પ્રબન્ધને આ ચિન્તામણિ હાથમાં લેવાથી ચિન્તામણિરૂપ થાય છે, લાંબે વખત પાસે રાખવાથી સ્યમંતક મણિરૂપે ભાસે છે અને હૃદયમાં રાખવાથી શુદ્ધ કૌસ્તુભમણિની શોભા ધારણ કરે છે, તેથી આ ગ્રન્થને લીધે ડાહ્યો માણસ લક્ષ્મીપતિ (વિષ્ણુ) જેવો થઈ જાય છે. (૩૩) હું મન્દબુદ્ધિવાળો હોવા છતાં જેવા સાંભળ્યા તેવા પ્રબંધથી આ ગ્રન્થની સંક્લના કરી છે. માટે બુદ્ધિવાળા સજજનોએ મત્સર દૂર કરીને તેને ઉંચે ચડાવ. આને લોકો કપડી જખ (સ કદચક્ષ) કહે છે. કપદયક્ષ દ્વારપાળ ગણાય છે, (જુઓ કી. કે. સ, ૯ શ્લે. ૨૨ ઉપરની ટિપ્પણું) Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રબંધ ચિંતામણી (૩૪) જ્યાંસુધી આકાશમાં, સૂર્ય અને ચન્દ્ર જુગારીઓ પેઠે ગ્રહરૂપી કડીઓ વડે રમે ત્યાંસુધી સૂરિઓએ ઉપદેશેલે આ ગ્રન્થ પણ જીવતો રહે. શ્રી વિક્રમ સંવત ૧૩૬૧ના ફાગણ સુદિ ૧૫ અને રવિવારે વઢવાણમાં આ પ્રબંધ ચિંતામણિ ગ્રન્થ સમાપ્ત થયો.૩૬ સમાપ્ત ---=-=-===8 ૩૬ એક હાથ પ્રતમાં ૧૩૬૧ ના વૈશાખની પૂર્ણિમાએ ગ્રન્થ સમાપ્ત થશે એમ લખ્યું છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ માણસ, શહેર, નદીઓ વગેરેનાં વિશેષ નામની અનુક્રમણિકા અક્ષતા ૩૨ ટિ. ૫૦, અક્ષટલ ૧૪૩, અગત્યમત ૧૪૮, અગ્નિવેતાલ ૪, ૫, ૭૫, અગ્નિશિખ ૫ ટિ. ૯, અજમેર ૨૪૭ ટિ. ૨૧, અજયદેવ કે પાલ ૧૨૭ 2િ. ૪૬, ૧૫૦ ટિ. ૮૩, ર૦૧, ૨૦૩ ટિ. ૫૯, ૨૦૪ અણહિલ ૩૪ અણહિલપુર ૩૫, ૩૬ ટિ. ૬૫, ૪૬, ૪૭, પર, ૫૩ ટિ. ૮૧, ૬૧, ૭૩, ૭૫, ૧૦, ૧૧૦, ૧૧૨, ૧૧૬, ૧૧૭, ૧૨૫, ૧૨૭, ૧૩૨, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૯, ૧૫૦, ૧૫ર ટિ. ૮૭, ૧૫૫, ૧૫૮, ૧૬૨ ૧૬૪, ૧૬૬, ૧૭૨, ૧૭૩, ૧૭૫, ૧૮૨, ૧૮૪, ૧૮૫, ૧૪૮, ૧૯૧, ૧૯૨, ૧૯૭, ૧૮૪, ૧૯૮, ૧૯૯ ટિ. પર, ૨૦૬ ટિ. ૬૩, ૨૦૬, ટિ. ૬૩, ૨૦૭, ૨૪૦ ટિ. ૧૫ અનિત્યતા લોક ચતુષ્ટય પ્રબંધ ૯૮, અનુપમાં ૨૦૮, ૨૧૮, ૨૨૦, ૨૨૧, અનુપમાસરોવર ૨૧૦ અંધક અપ્રશિખ ૧૮, અભયતિલક ગણિ ૪૨ ટિ. ૬૯ અભયદેવસૂરિ ૧૨૦ ટિ. ૨૯, ૨૨૫, ૨૫૫, અમદાવાદ ૧૧૫ ટિ. ૧૬, અમર ૨૦, અમરૂબીન જમાલ ર૨૯ ટિ. ૧૦ અમિતગતિ ૨૨૮, અમ્બા Page #287 -------------------------------------------------------------------------- ________________ અમ્બિકા ૨૧, અરિષ્ટનેમિ પ્રાસાદ ૧૪૦, અરિસિંહ ૧૧૬ ટિ. ૧૮, ૨૦૬ ટિ. ૬૩, ૨૦૯ ટિ. ૬૭ ૨૧૩ ટિ. ૭૦, અરૂશ્વતી ૬૮, અર્ણોરાજ ૧૪૮ ટિ. ૭૮, ૧૯૧ ટિ. ૪૧, અર્જુન ૭૪, ૯૦, અર્જુન દેવ કે અર્જુન વર્મા ૨૦૫, ૨૦૫ ટિ. ૨, ૨૪૭, ટિ. ૨૧ અર્ધાષ્ટમદેશ ૧૭૬, અણુંદ ૨૩૩, અલમસૂર ૨૨૯ ટિ. ૯ અવન્તી ૨, ૩, ૪, ૬, ૨૩, ૨૬, ૧૦૪, ૨૨૨, ૨પર ટિ. ૨૪, ૨૫૬ અવન્તીનાથ ૧૬૧ અશ્વાથ અશ્વવારપ્રબંધ ૧૦૧ અશ્વિનીકુમાર ૨૫૯ અષ્ટાપદ ૨૧૧, ૨૫૩ અષ્ટાંગહૃદય અને સંગ્રહ ૨૫૮ ટિ. ૩૧ અસારવા ૧૧૫ ટિ. ૧૬ આકડદેવ ૩૮, ૪૦ આકેવાલીયા ગામ ૨૨૦ આદિ તીર્થકર ૧, ૨૨૪ આદિત્યદાસ ૨૫ર ટિ. ૨૪ આદિનાથ ૨૧૮ આનાક કે આના (રાજા) ૧૬૧, ૧૨, ૧૬૮ ટિ. ૮, ૧૬૯, ૧૯૪, ૧૯૯, ૨૦૬ આનુપદેશ ૧૭૨ ટિ. ૧૭ ૨૫, ૨૯, ૭૨ આણ ૧૭૧, ૧૭૨ ટિ. ૧૭, ૨૦૪ ૮. ૬૧, ૨૧૨, ૨૩૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ આભડ ૧૪૯, ૧૫૦, ૨૦૩, ટિ. ૫૯ આભીર ૧૩૪, ૧૩૬, ૧૯૯ ટિ, ૫૧ આમશર્મા ૨૦૩ ટિ. ૫૯ આમિગ પુરેહિત ૧૭૪ આંબડ ૧૧૯, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૯૦ ટિ. ૨૯ આમ રાણિગને પુત્ર ૧૯૬ ટિ. ૪૫ આલટ ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૭, ૨૦ આરાસણ ૧૪૮ ટિ. ૭૮ આલિગ ૧૨૪ ટિ. ૪૧, ૧૨૬ ટિ. જ, ૧૯૩ આલિંગ ૧૬૪, ૧૬૭, ૧૭૦ આલિમ ૨૧૭ આયા ૧૦૧ આવશ્યકવન્દનો નિક્તિ ૨૧૨ આશરાજમસ્ત્રી ૨૦૧૭ આશરાજવિહાર ૨૧૦ આશાપલ્લી ૧૧૫, ૧૧૬ ટિ. ૧૮ આશાબિલી ૧૫૩, આશાભીલ આશાવલ ૧૧૫ ટિ. ૧૬ આહી ઉચા ૧૯૯ ટિ. ૫૧, ઉજજયની ૨ ટિ. ૫, ૪ ટિ. ૬, ૮, ૯, ૧૮, ૨૫ ઉજજયન્ત ૨૧૦, ૨૬૧, ઉંઝાગામ ઉત્તરાયન ૧૪૧ ઉઠ્યચન્દ્ર ૧૦૧, ઉદયન ૧૧૮, ૧૧૯, ૧૬૫, ૧૬૭, ૧૬૮ ટિ. ૮, ૧૭૩, ૧૭૬, ૧૭૭, ૧૭૮, ૧૪૩, ૧૮૪, ૨૦૪, ઉદયન ચૈત્ય ૧૮૭, , વિહાર ૧૧૯, ઉદયપુર પ્રશસ્તિ ૧૯, ૪૦. ૧૫૪, Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રભદેવ ઉદયમતી ઉદયસિંહ ઉયાદિત્ય ઉદા–જીએ ઉયન ઉપદેશ તરંગિણી ૧૩૩ ટિ. ૫૬, ૨૧૬ ટિ. ૭૪, ૨૧૭ ટિ. ૭૫ ઉપમિતિ ભવપ્રપંચ ૮૦ ઉપસર્ગ રસ્તાત્ર ૨૫૨ ઉપાસકદશાહ ૨૦૮ ૯૩ ટિ. ૪૪, ઉપેન્દ્ર ઉમાપતિષર ઉર્વશી ઉશરટ ઋતુસંહાર ઋષભદેવ એક પદ એશ્મીરૂની અઝીસ ઓઝા ગૌ. ડી. કંકરોલ કચ્છ દેશ કંઠાભરણુ કુંડેશ્વરી કાકાષ ઋષભપંચાશિકા ૮૬, કથાપ્રકાશ થાવલિ કથાસરિત્સાગર ચંદ્ર મહાકાલ કનિષ્ક તાજ ચડ ૧૪૭, ૧૧૨, ૧૧૩, ૧૧૭, ૨૧૨ ટિ. ૬૮, ૨૪૦ ટિ. ૨૧ ૨૩૬, ૨૩૮ ૧૯૦ ૭, ૧૮, ૨૬૮ ૨૧ ૧, ૨૭ ટિ. ૪૨, ૧૩૧, ૧૩૨ ૨૬૦ ૨૨૭ ટિ. ૬, ૨૨૯ ટિ. ૯, ૨૫ ૧૩૭, ૧૪૩ ટિ. ૭૧, ૧૬૨. ૪૮ ૩૧ ટિ. ૪૮, ૪૯ ટ, ૮૪, ૫૦ ટિ. ૮૫, ૫૧ ટિ. ૮૭, ૬૧ ૧૨૯ ૩૬ ૨૫૫ ટિ. ૨૭ ૧૮ ૧૩ ટિ. કર ૨ ટિ. ૫, ૫ ટિ. ૯, ૬ ટિ. ૧૧, ૧૨ ટિ. ૨૯, ૨૨, ૨૯, ૨૫૫ ટિ. ૨૮ ૩. ૨૫, ૨૫૫ ટિ. ૨૮ ૩૦ ટિ, ૪૫, ૩૩ ટિ. ૫૬, ૨૪૨ ટિ. ૧૭ ४७ Page #290 -------------------------------------------------------------------------- ________________ કંથકેટ ૧૪૪, ૪૫, કન્યાદુર્ગ 1 પડવંજ ૨૫૫ ટિ. ૨૮. પદ મંત્રી ૧૮૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૯૦, ૧૯૧, ૨૦૧, ૨૦૦૨ કપદ યક્ષ ૨૧૦, ૨૬૨, ૨૬૩ કપિલકાટ ૫૦. કબવિહાર' ૧૯૨ કર્ણ (સૂર્યપૂત્ર) ૫૧, ૭૦, ૨૧૬, ૨૪૩ કર્ણ (પહેલે રાજા ગુજરાતનો) ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮ ટિ. ૨૨, . ૧૧૯ ટિ. ૨૭, ૧૩૯ ટિ. ૬૨, ૧૬૧, ૧૬૩ ટિ. ૩,૧૬૪ કર્ણરાજ ડાહલને ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬ ટિ. ૬૧, ૧૦૮, ૧૪૯, ૧૯૫ કર્ણમેરૂ મંદિર ૧૧૬, ૧૫૧, ૧૫૨ કર્ણસાગર ૧૧૬ કર્ણસુંદરી ૧૧૬ ટિ. ૧૮, ૧૧૮ ટિ. ૨૨ કર્ણાટ ૫૯,૭૨, ૭૩ ટિ. ૧૭, ૧૯,૧૧૨, ૧૧૪ ટિ. ૧૩, ૧૪૦, કર્ણાટક (૧૫૮, ૧૯૯ ટિ. ૫૧, ૨૪૭ ટિ. ૨૧ કર્ણાટકી ૨૪૩ ટિ. ૧૯ કર્ણાદિત્ય ૪૨ ટિ. ૭૦ કર્ણાવતી ૧૧૫ ટિ. ૧૬, ૧૧૬, ૧૧, ૧૪૭, ૧૪૧, ૧૭૭ કર્થેશ્વર ૧૧૬ કર્પરકવિ ૧૦૬ ટિ. ૬૧ કપૂરમંજરી ૭૧ ટિ. ૧૩ કલવિણું ૧૭૧ કલપંચાનન ૧૬૮, ૧૬૯ કલાપી કવિ ૧૫ ટિ. કલિંગ દેશ કલ્પપુસ્તક ૨૨૬ કલ્યાણ ૧૧૪ ટિ. ૧૩ કલ્યાણ કટકનગર ૩૦, ૩૨ ટિ. ૫૦, ૩૩, ૩૫, કાકલ પડિત ૧૪૬ કરે કાકરગામ ૩૩, ૩૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ર૭૦ ૨૨૫ કાઠીઆવાડ ગેઝીટીઅર કાતંત્ર કાદંબવંશ કાન્તી શહેર ૧૩૭ ૧૨૯ ૧૧૪ ટિ. ૧૩, ૨૪ ટિ. ૬૧, ૨૪૭ ટિ. ૨૧ ૨૩૪, ૨૫૪ ૩૦, ૩૧, ૩૨ ટિ. ૫૦, ૩૩, ૭૨, ૨૬૦ ૧૬૬ ૧૯૧ ૧૮૭ ૪૯, ૧૬૩ ટિ. ૩, કાન્હડદેવ કાન્હ કામંદકીયનીતિ કોમલતા કામશાસ્ત્ર કામિતતીર્થ કાલકાચાર્ય કોલડી કાલમેઘ કાલિકા કાલિદાસ કાવેરી કાવ્યાલંકારવૃત્તિ કાશહેદ શહેર, કાશી કાશ્મીર કીથ કીરદેશ કીતિકૌમુદી ૨૩૨ ૨૩, ૨૫ ૧૩૬ ૨૬ ૦ ૮, ૨૦ ૮, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૮૮ ટિ. ૩૪, ૯૧ ટિ, ૪૦, ૧૦૭ ૧૭૧ ટે-૧૪ ૮૦ ટિ. ૨૪ પ૫, ૨૦૪ ટિ. ૬૧ ૧૦૪, ૧૫૮, ૧૪૮, ૧૪૯, ૨૩૯, ૨૪૧ ૧૧૪ ટિ. ૧૩-૧૪, ૧૨૮ ટિ. ૪૭ ૧૯૯ ટિ. ૫૧ ૪૪ ટિ. ૭૫, ૪૬ ટિ. ૭૮, ૪૭ 2િ. ૭, ૪૯ ટિ. ૮૪, ૫ર ટિ. ૯૦, ૬૧, ૧૦૧, ૧૦ ૯, ૧૧૬ ટિ. ૧૮, ૧૨૫ ટિ. ૪૨, ૧૩૫, ૧૩૭, ૧૨, ૧૬૯ ટિ. ૧૦, ૧૭ર ટિ. ૧૭, ૨૦૪ ટિ. ૬૧-૬૨, ૨૦૭ ટિ. ૬૫, ૨૧૩ ટિ. ૭૦, ૨૧૫ ટિ. ૭૧ કીર્તિરાજ કંકણદેશ જુઓ કેકણ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ કુડગેશ્વર ૧૬૫ કુન્તલ દેશ ૨૪૨, ૨૪૭ ટિ. ૨૧ કુમારદેવી ૨૦૭ કુમારદેવી તળાવ ૨૧૦ કુમારપાલ, ૧૬, ૧૨૪ ટિ. ૪૧, ૧૨૭ ટિ. ૪૬, ૧૨૮ કિ. ૪૭ ૧૨૯ ટિ, ૧૩૯ ટિ. ૬૩, ૧૬૩, ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭ ટિ. ૭, ૧૬૮, ૧૬૯, ૧૭૦ ટિ. ૧૨, ૧૭૨, ૧૭૩, ૧૭૬ ટિ. ૨૦, ૧૮૦ ટિ, ૨૩, ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૯૦, ૧૯૧, ૧૯૪, ૧૯૫ ૧૯૮, ૧૯૯, ૨૦, ૨૦૧, ૨૦૩ ટિ. ૫૯, ૨૦૬ ટિ. ૬૩, ૨૧૧ કુમારપાલ પ્રતિબંધ ૧૭૬ ટિ. ૨૦, ૧૭૮ કિ. ૨૦,૧૮૨ ટિ. ૨૭, ૧૯૬ ટિ. ૪૫, કુમારપાલ પ્રબંધ ૩૨ ટિ. ૫૦, ૩૩ કિ. ૫૩, ૧૪-૩૫ ટિ. ૬, ૩૬ ટિ. ૬૪, ૩૦, ૪૦, ૪૨ ટિ, ૭૦, ૪૪ ટિ. ૭૭, ૪૬ ટિ. ૭૮, ૫૦ ટિ. ૮૬, ૫ર ટિ. ૮૯-૯૦, ૬૦, ૧૧૨ ટિ, ૮, ૧૧૪ ટિ. ૧૪, ૧૧૫ ટિ. ૧૫, ૧૧૬ ટિ. ૧૮, ૧૧૮ ટિ. ૨૭, ૧૨૧ ટિ. ૩૩, ૧૨૪ ટિ. ૪૧, ૧૨૫ ટિ. ૪ર, ૧૨૮ ટિ. ૪૭, ૧૩૯ ટિ. ૬૨૬૩, ૧૪૦ ટિ. ૬૪, ૧૫૧ ટિ. ૧૫ર ટિ, ૮૭, ૧૬૩ ટિ. ૨-૩, ૧૬૪ કિ. ૪, ૧૬૭ ટિ. ૭, ૧૬૮ ટિ. ૮, ૧૭૨ ટિ. ૧૬-૧૭, ૧૮૨ ટિ. ૨૪, ૧૮૫ ટિ. ૩૧, ૧૮૭ ટિ. ૩૪, ૧૮૮ ટિ. ૩૬-૩૭, ૧૮૮ ટિ. ૪૦, ૧૯૧ કિ. ૪૧, ૧૮ર ટિ. ૪૨, ૧૯૪ ટિ. ૪૩, ૧લ્પ રિ. ૪૪, ૧૯૬ ટિ. ૪૫, ૧૯૯ ટિ. ૫૧, ૨૦૦ કિ. ૫૪, ૨૦૨ ટિ. ૫૮ કુમારપાલવિહાર કુમારવિહાર '} ૧૮૯, ૧૯૨, ૧૯૪, ૧૯૯ ટિ, ૫ર કુમારસંભવ C૮, ૨૧, ૮૦ ટિ. ૨૪ કુમુદચન્દ ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭ ૧૪૮ ત્રિ. ૭૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ રીડર કુરકુરલાદેવી કુલચન્દ્ર કુસુમવતી ૧૪૬ ૭૬, ૧૦૮ ૭૩ ટિ. ૧૬ ૩ર ટિ. ૫૦ ૨૦૪ ટિ. ૬૧ કેહણ કૈલાસ ૧૪૨, ૧૧૬ કણુ કોકણદેશ ૭૨, ૧૭૧, ૧૭૨, ૧૮૭, ૧૯૯ ટિ. ૫૧, ૨૫૦, કોછરબદેવી કોપકાલાનલ ૨૪૪ કથા ૧૦૧ કોલ્હાપુર ૧૫૬, ૧૫૭, ૧૬૨ કેશલ ૭ર જુઓ કોકણ કૌતુકીસીલણ ૧૫૮ ક્ષેત્રપાલ ૨૮ ક્ષેમંકર ૫ ટિ. ૯, ૧૪ ટિ. ૩૫ ક્ષેમરાજ ૩૬, ૩૭, ૩૮, ૪૦, ૪૧, ૧૬ ૩ ટિ. ૩ સેમેન્દ્ર ૬૩ ખંભાત ૧૬૫, ૧૯૨, ૨૧૩, ૨૨૫ ટિ. ૨ ખેંગાર કે અંગાર ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૬૨ ખેડગામ ૨૨૩ ગંગા ૧૬૧, ૨૩૮ ગંડશ્રી બહસ્પતિ ૧૭૯, ૧૮, ૧૯૨, ૧૯૩ ગયકર્ણદેવ ૧૯૫ ટિ. ૩૪ ગર્દભીલ ૨૩, ૨૫ ગાડરારઘટ્ટ ૨૦૪ ગાથાકેષ ૨૮ ટિ. ૪૪, ૩૦ ગાથાસપ્તશતી ગાગિલ ૧૪ર ટિ. ૬૯, ૧૭૪ ટિ. ૧૮ ગાળ ૧૨૫ ટિ. ૪૨ ગિરનાર ૧૩૫, ૧૩૬, ૧૩૮, ૧૩, ૧૪૭, ૧૭૯, ૧૯૬, ૨૧૧, ૨૧૩ ટિ. ૭૦, ૨૨૬, ૨૬૦, ૨૬૧ હe Page #294 -------------------------------------------------------------------------- ________________ ગીતગાવિંદ ગુડતિ ગુણચન્દ્ર ગુણાઢય ગુપ્તવંશ ગૂર્જરદેશ ગોવિદાચાર્ય ગૌડદેશ ગૌતમી પુત્રશા તકર્ણી ગા ગાદાવરી ૧૭૬ ગાનશ ગાપગૃહિણી પ્રબંધ ૧૦૨ ગાવર્ધન રાજા ૨૩૪ ગાવર્ધન વિ ધાધડદેવ ચન્દ્રનાથદેવ ૩૫ ૨૩૮ કિ. ૧૩ ૨૧૪ ૨, ૧૪૮ ટિ. ૭૮, ૨૦૩ ટિ. પ ૨૯, ૨૫૬ કિ. ૨૮ ૨૨ ૩૧, ૩૩, ૪૪, ૪૫, ૫૫, ૧૧૦, ૧૧૭, ૧૨૮ કિ. ૪૭, ૧૩૮ ટિ. ૧૪૦, ૧૫૪, ૧૧૯, ૨૦૫ ૨૦૩ ૧૧૪ ટિ. ૧૩, ૨૪૭ ટિ. ૨૧ ૨ ટિ. ૫, ૫૬ ૨૩૮ ટિ. ૧૩ ૬૯ ૫૬, ૭૫, ૧૫૦, ૨૩૬ ૨૬ ૪૦, ૪૧, ૪૨ ૨૩૨ કિ. ૧૧ ૧૬૩ ૧૬૮, ૧૬૯ ૨૦૭ ટિ. ૬૫ ૯૫ ટિ. ૪૬ ધેાસક વેપારી ચલાદેવી ચલિંગ ચંપ ચડીશતક ચતુર્વિ’શતિકા ૯૧ ચતુર્વિજ્ઞતિ પ્રબંધ ૧૫૦ ટિ. ૮૩, ૧૬૨, ૧૬૮ ટિ. ૮, ૧૯૭ ટિ. ૪૮ ૨૦૩ ટિ. ૫૯, ૨૧૩ ટિ. ૭૦, ૨૧૬ ટિ. ૭૩, ૨૧૭ ટિ. ૭૫, ૨૧૯ ટિ. ૭૯,૨૨૧ ટિ. ૮૩, ૨૨૫ ટિ. ૩, ૨૪૦ ક. ૧૫, ૨૪૨ ટિ. ૧૭, ૨૫૫ ટિ. ૨૮, ૨૬૧ ટિ. ૩૩ પર ટિ. ૯૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ચન્દનાચાર્ય ચન્દાવર ૨૪૨ ટિ. ૧૭ ચન્દ્રગુપ્ત ૨૨, ૨૪, ૨૬ ચન્દ્રપુર ૧૧૪ ટિ. ૧૩ ચન્દ્રપ્રભ સ્વામી ૧, ૨૧૧, ૨૨૦, ૨૨૮ ચન્દ્રરાજ ૫૭ ટિ. ૯૯ ચન્દ્રલેખા ૨૫૪ ચન્દ્રાદિત્ય ૪૨ ટિ. ૭૦ ચન્દ્રાવતી ૨૧૨ ચમ્પ રામાયણ ૧૦૩ ટિ. ૫૭ ચહારમકાલ ૮૫ દિ. ૨૯ ચાંગદેવ ૧૭૬, ૧૭૭ ચાચિગ ૧૭૬, ૧૭૭, ૧૭૮ ચાચિણેશ્વર પર ટિ. ૯૦ ચાણકય ૧૪૨ ચાણકય નીતિશાસ્ત્ર ૯૨, ચાર્જ ૧૨૯ ચાપત્રટવંશ ૩૧, ૬૧ ચામુંડ (રાષ્ટ્ર) ૨૦૭, ૨૧૯ ટિ. ૭૯ ચામુંડ ( ચાવડે રાજા) ૩૮, ૪૦, ૪૧, ૪૨, પર, પર ટિ. ૯૦ ચામુંડા ૧૭૬ ચારભટકે ચારૂભદ ૧૬૮ ટિ. ૮ ચારિત્ર સુંદરગણિ ૧૧૪ કિ. ૧૩, ૧૧૫ ટિ. ૧૫, ૧૨૪ કિ. ૪૧, ૧૨૭ ટિ. ૪૬, ૧૩૯ ટિ. ૬૩, ૧૬ ૩ ટિ. ૩, ૧૬૪ ટિ. ૪, ૧૮૫ ટિ. ૩૧, ૧૮૮ ટિ. ૩૭, ૨૦૦ ટિ. ૫૩ ચાલુક્ય જુઓ ચૌલુક્ય ચાવડાઓ ૪૩ ટિ. ૭૨ ચાવડા વંશ ૩૨ ટિ. ૫૦, ૩૮ ૩૯ જુઓ ચાપત્કટ પણ વાહડ ૧૧૯, ૧૬૮ ટિ. ૮, ૧૯૭, ૧૯૮, ૨૦૭ સામાન ૨૧૫ ટિ, ૭૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વસ ચિતોડ ૧૦૧ 2િ. ૫૪, ૧૩૯ ટિ. ૬૩, ૧૬૩ ચિ. ૩, ૧૬૯ ટિ. ૧૦, ૧૭૦ ચિંતામણિગણેશ ૨૫૬ ચિત્રકસિદ્ધિ ૨૨૬ ચીખલી ૧૭૧ ટિ. ૧૪ ચુડાસમા ૧૩૭ ચદેશ ૭૨ ચેદીશ્વર ૧૦૯ ચોહાણું ૧૮૯ ટિ. ૩૯ ચૌદેશ ૨૩૪ ચૌલાદેશ ચૌલાદેવી જુઓ ચલાદેવી ચૌલુકય કે ચાલુક્ય ૪ર ટિ. ૬૯, ૧૦, ૬૪, ૧૧૪ ટિ. ૧૩, ૧૨૮, ૧૪૫ ૧૫૬, ૧૬૧, ૧૬૯ ટિ. ૧૦, ૨૪૭ ટિ. ૨૧ છત્રોટક ૧૫૫ જગઝપણ બિરૂદ) પર જગદેવ ૨૦૩ ટિ. ૫૯, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૭ જમના ૨૩૯ જમાયશષ જન્મ કે જામ્બ ૩૩, ૩૫ જખ્ખદીપ ૧૪૨ જયકેશી રાજા ૧૧૨, ૧૧૪ ટિ. ૧૩, ૧૫૮, ૧૫૯ જયચન્દ્ર ૧૫૮, ૨૩૯, ૨૪૨, ૨૪૩ ટિ. ૧૯ જયતલદેવી ૨૦૮, ૨૧૮ જયદેવ ૨૧૬ જયદેવ ( ગીત ગેવિંદના કર્તા) ૨૩૮ ટિ. ૧૩ જયન્તસિંહ ર૦૫ 2િ. ૬૨ જયતી ૧૬૩ કિ. ૩ જ્યમંગલસરિ ૧૩૨ ટિ. ૫૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ જયા ૨૮ ર૭૬ જયશિખરી ૩૨ ટિ. ૫૦ જયસિહદેવ જુઓ સિદ્ધરાજ જયસિંહ જયસિંહસૂરિ ૪૨ ટિ. ૭૦, ૧૨૪ ટિ. ૪૧, ૧૨૫ ટિ. ૪૨, ૧૭૯ ટિ. ૬૩, ૧૪૦ ટિ. ૬૪, ૧૫૧ ટિ, ૧૬૩ 2િ. ૩, ૧૬૪ ટિ. ૪, ૧૬૭ ટિ. ૭, ૧૬૮ ટિ. ૮, ૧૬૯ ટિ. ૧૦, ૧૭૮ ટિ. ૨૦, ૧૮૦, ટિ. ૨૩, ૧૮ર ટિ. ૨૪, - ૧૮૭ ટિ. ૩૪, ૧૯૬ ટિ. ૪૫-૪૭ ૧૧૪ ટિ. ૧૩ જાતક કથા કે માળા ૧૬ ટિ. ૩૭, ૮૭ ટિ. ૩૩ જાતકગ્રંથ ૨૫૧ જાતિ સ્મરણ જન્મ ૧૩૮ જાબાલિપુર ૧૮૨ ટિ. ૨૫, ૨૧૨ ટિ. ૬૮ જાલંધર ૯૧ ટિ. ૪૦, ૧૯૮ કિ. ૫૧ જિનદત્તસૂરિ ૨૧૧ જિનપ્રભસૂરિ ૧૦૧ ટિ. ૫૪, ૧૮૭ ટિ. ૩૪, ૨૧૨ ટિ. ૬૯, ૨૨૯ ટિ. ૧૦ જિનમંડનગણિ ૩૨ ટિ. ૫૦, ૩૩ 2િ. ૫૩-૫૪-૫૫, ૩૪ ટિ. ૫૮, ૪૪ ટિ. ૭૩ વધારે ઉલ્લેખ માટે જુઓ કુમારપ્રાલ પ્રબંધ જિનસેન ૨૩, ૨૪ જિનહર્ષ ૨૧૨ ટિ. ૬૯ જીમૂતવાહન ૨૧૬ જૂનાગઢ ૧૩૬ ટિ, જેજાકભુક્તિ ૧૦૯ જેસલ ૧૩૫, ૧૬૦ જૈત્રસિંહ ૨૨૧ જેન કે જેનેન્દ્ર વ્યાકરણ ૧૨૬ જ્ઞાનસાગર ૨૮ ઝાલાજાતિ ૧૫૪, ૧૫૫ લિકા વિહાર ૧૯૬ Page #298 -------------------------------------------------------------------------- ________________ ટાની ટેક ટંકશાળા ડામર ડાહુલદેશ ૧૦૨, ૧૦૯, ૧૩૪, ૧૯૫ ટૂંક ૨૫૩ તપાગર॰ પટ્ટાવલી ૧૪૮ ટિ, ૭૮ તારાનાથ તિર્થંગદેશ તીર્થકલ્પ २७७ ૧ કિ. ૧, ૯ ટિ. ૧૭, ૧૦ ટિ. ૨૨, ૧૬ ટિ. ૩૮, ૨૨, ૨૮ ટિ. ૪૪, ૩૦ ટિ. ૪૫, ૫૫ ટિ. ૯૪, ૧૯ ટિ. ૧૦૩, ૬૮ ટિ. x ૮, ૭૦ ટિ, ૧૨, ૮૫ ટિ. ૨૯ ૧૧૩ ટિ. ૧૦-૧૧, ૧૨૧ ટિ. ૩૧, ૧૨૨ ટિ. ૩૫, ૧૨૯ ટ. ૪૮, ૧૩૮ ટિ. ૬૧, ૧૪૧ ટિ. ૬૮, ૧૪૭ ટિ. ૭૬, ૧૫૩ ટિ. ૮૮, ૧૭૦ ટિ. ૧૨, ૧૭૮ િ ૨૧, ૧૮૯ ટિ. ૩૯, ૧૯૬ ટિ. ૪૬, ૨૨૬ કિ. ૫, ૨૨૮ ટિ. ૭, ૨૩૨ ટિ. ૧૧ ૨૧૮ ટિ. ૭૭, ૪ ૨૦ તારિખ-ઇકિસ્તા ૨૦૪ ટિ. ૬૧, તારિખ-~-સારઠ ૧૩૭ તિલકમંજરી ૬૨, ૮૧ ટિ. ૨૫, ૮૯, ૯૧ ડુંગ तु३० તેજપાલ તેજલપુર તૈલપ ૨૩૨ ૭૧, ૭૨, ૭૩, ૭૬, ૭૭, ૧૦૫, ૧૦૬, ૧૦૮, ૧૨૪ ટિ. ૩૮ ૪૪, ૪૬, ૫૬, ૭૩ ૨૨, ૨૩, ૨૪, ૨૭, ૨૯, ૧૦૧ ટિ. ૫૪, ૧૩૧, ૨૨૯ ટિ. ૧૦ ૨૪૫, ૨૪૬ ૧૦૯ ૨૦૭, ૨૦૮, ૨૧૨, ૨૧૭, ૨૧૯, ૨૨૦, ૨૨૧ ૨૧૦ ૪૪ ટિ. ૭૫, ૪૬, ૫૩ ટિ. ૯૧, ૫૬, ૫૭, ૬૨, ૬૩, ૨, ૭૩, ૧૬૮ ટિ. ૮, ત્યાગભટ ૧૬૩ ત્રિભુવનપાલ ત્રિભુવનપાલવિહાર ૧૮૫, ૧૯૯ ટિ. પર ત્રિપુરૂષધર્મસ્થાન ૪૮, ૧૭૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ત્રિપુરૂષપ્રાસાદ ૪૭, ૧૧૨, ૧૨૯ ત્રિલોચનપાલ ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત ૧૨૮ ટિ. ૪૭, ૧૮૨ ત્રિલોથપાદ ૨૬૦ થાંભડા ૨૨૫ ટિ. ૨, ૨૫૫ ટિ. ૨૬ વાહડ ૧૪૭, ૧૪૮ ટિ. ૭૮ દક્ષિણાપથ ૫૬, ૭૫ દંડક ૪૨ ટિ. ૭૦, ૬૦ દંડાધિપતિ ૧૩૮ દધીચિ ૫૧, ૨૧૬, ૨૪૩ દશરથ દશવૈકાલિક દાન્ત દામોદર ૭૧ ટિ. ૧૪, ૧૦૮ દિગબરમત ૧ ટિ. ૧, ૨૩, ૭૬, ટિ. ૨૨ ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૨૬૦ દિગંબર ૭૫, ૨૬૧ દીપ ૧૯૯ ટિ. ૫૧ દીલ્હી ૨૪૭ ટિ. ૨૧ દુર્ગાદેવી ૨૦૧, ૨૦૯ દુર્લભરાજ પર, પર ટિ, ૯૦, ૨૩, ૫૩ ટિ. ૯૧ દુર્લભસરોવર દેમતીરાણું ૧૦૨ દેવચન્દ્ર ૧૭૬, ૧૭૭ દેવડ ૧૭૬ દેવબોધ ૧૮૮ ટિ. ૩૭ દેવરાજ ૨૦૬ દેવલ પ૭ ટિ. ૯૯ દેવસૂરિ કે દેવાચાર્ય ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ ૧૭૪ ટિ, ૧૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ વડર દેવાદિત્ય દેશળ દેહદનો લેખ દ્રશ્ન દ્રૌપદી 6યાશ્રય ૨૨૩ ૧૩૭, ૧૩૮ ૧૩૫, ૧૩૮ ૯ ટિ. ૧૬, ૩૪ ટિ. પ૭ ૭૪ ટિ. ૧૮ ૪૨ ટિ. ૬૮, ૪૭ ટિ. ૭૯, ૪૯ ટિ. ૮૪, ૫ર ટિ. (-૯૦, ૧૦, ૧૧૪ ટિ. ૧૩, ૧૧૫ ટિ, ૧૫, ૧૧૬ ટિ. ૧૮, ૧૨૫ ટિ. ૪૨, ૧૨૯, ૧૩૫, ૧૩૬ ટિ., ૧૩૯ ટિ. ૬૨-૬૩, ૧૫૩ 2િ. ૮૮, ૧૬૨, ૧૬૮ ટિ. ૮, ૧૬૮ ટિ. ૧૦, ૨૫૪ દ્વારકા ધનંજય ધનદ ધનપતિ ધનપાલ ૨૬૨ ૨૫૪ ૬૩, ૮૧, ૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૧૦૭, ૧૦૮ ૨૫૫ ૧૭૬, ૧૭૭, ૧૯૫ २२० ૨૫૫ ધનેશ્વર ધંધુકા ધરણિગ ધરણેન્દ્ર ધર્મદેવ ધર્માલ્યુદયા ૨૧૩ ટિ. ૭૦ ધર્મવહિક ૧૩, ૬૫ ટિ. ૪, ૬; ધર્મારણ્ય ૩૨ ટિ. ૫૦, ૩૫ 2િ. ૬૦, ૩૬ ટિ. ૬૪, ૩૦, ૪૦, ૬૦ ધામણ ઉલીગામ ૨૬૦ ધાર વેપારી ૨૬૦ ધાર કે ધારાનગરી ૭૫, ૭૯, ૮૧, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૬, ૧૦૯, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૨૫૮ ધારાવર્ષ ૧૭૨ ટિ. ૧૭ ધોળકા ૨૦૬ ટિ. ૬૩, ૨૨૦ ટિ. ૮૨ નગરચર્ચા ૧૬ ટિ. ૩૬ ગર પુરાણ ૧૩૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ નદય નદીયા ૨૩૮ ટિ. ૧૩ નન્દરાજા ૧૯, ૨૨૩, ૨૫૧, ૨૫ર ટિ. ૨૪ નદિવર્ધન રાજા ૨૩૫ નદીશ્વરાવતાર નયચક ગ્રન્થ ૨૨૪ નયચન્દ્રસૂરિ નરનારાયણનંદ ૨૨૧ ટિ. ૮૪ નરવર્મા ૧૨૩ ટિ. ૩૭, ૧૨૫ ટિ. ૪૨ નરવાહન ૨૩, ૨૪ નરસિંહ નરસિંહદેવ ૧૯૫ ટિ. ૪૪ નર્મદા ૧૧૩ ટિ. ૧૦, ૧૮૫ ૨૧ નવઘણ ૧૩૪, ૧૩૫, ૧૩૭, ૧૮૪ ટિ. ર૯ નવનંદ નવસાહ સાંક ચરિત ૨૧, ૨૫, ૨૯, ૫૩ ટિ. ૮૧, ૫૪ ટિ. ૯૨, ૬૨, ૯૩ ટિ. ૪૪ નવાંગવૃત્તિ ૨૨૫, ૨૫૫ હવાન નહાપાન નહુષ ૧૮૩ નાઈકિદેવી ૨૦૪ નાગહંદ ૫૫ ટિ. ૯૩ નાગાર્જુન ૨૯, ૫૧, ૨પ૩, ૨૫૪, ૨૫૫ નાચિરાજ ૧૦૬ ટિ. ૬૧, ૨૪૭ ટિ. ૨૧ નાનાક કવિ ૨૧૬ ટિ. ૭૩ નાભાગ ૧૮૩ નાભિરાજા ૧, ૧૩૨ નીલકંઠ મહાદેવ ૧૦૬ નેમીનાથ ૧૩૬, ૧૦૮, ૨૦૯, ૨૧૧, ૨૧૨, ૨૫૪ ન્યાયઘંટા ૨૩૪ પંચકુલ ૩૩ ટિ. ૫૬, ૩૪, ૧૨૧ પચ શબ્દ ૨૨૯ Page #302 -------------------------------------------------------------------------- ________________ १७४ ૨૮૧ પચાસર ગામ ૩૧, ૦૨ ટિ, પ૦, ૩૫ પટ્ટાવલીઓ પદ્મગુપ્ત પદ્માકર ૨૪ર ટિ. ૧૭ પદ્માવતી ૨૪૧ પદાવલી ૨૩૮ ટિ. ૧૩ પરકાય પ્રવેશવિદ્યા ૧૨ પરમર્દી રાજા ૨૦૪, ૨૪૨ ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૪૭ પરમાર વંશ ૩૦ ટિ. ૪૬, ૪૯, ૫૪, ૧૯, ૨૪૭ ટિ. ૨૧ પરમાહેત ૧૬૩ ટિ. ૧, ૧૮૨ ટિ. ૨૫ પરશુરામ ૧૩૯ ટિ. ૬૨ પરાશર પરિમલ પરિશિષ્ટ પર્વ ૨૨, ૮૩ કિ. ૨૬ પાયલચ્છી ૮૧ ટિ. ૪૧ પાટણ- જુએ અણહિલપુર પાટણ પાટલીપુત્ર શહેર ૨૨૩, ૨૩૫, ૨૫૦ પાણિનિ ૧૨૯, ૨૫૬, ૨૫૭ પાતાક ૨૨૫ પાલલિતપુર ૨૫૩ પાદલિપ્તાચાર્ય ૨૫૩ પારિજાત મંજરી ૨૦૫ ટિ. ૬૨ પાર્શ્વનાથ ૩૫, ૧૮૫, ૨૫૪, ૨૫૫ પાલક ૨૩. પાલીતાણું ૨૦૯, ૨૧૦ પાશુપતાચાર્ય ૧૮૦ ટિ. ૨૨ પાહિણી ૧૭૩, ૧૭૬ પીપલુલાતખાવ ૩૪ પુણ્યસાર ૨૭૫ પુષ્પમિત્ર ૨૩ પુષ્યમિત્ર ૨૫ પૂર્તમાર્તડ ૧૦૩ ટિ. ૫૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પૃથ્વીરાજ ૧૩૬, ૨૪૩ ટિ. ૧૯, ૨૪૫, ૨૪૬, ૨૪૭ પૃથ્વીરાજ રાસો ૨૪૦ ટિ. ૧૯, ૨૪૭ ટિ, ર૧ પૈઠણ ૨ ટિ. ૫, ૨૬ પિરવાડ વંશ ૨૦૭ પ્રતાપમા ૨૦૩ કિ. ૫૯ પ્રતિષ્ઠાન શહેર ૨, ૨૫, ૨૭, ૨૯ પ્રજ્ઞાચાર્ય ૧૪૭ પ્રબંધકેષ ૧૨ ટિ ૨૮, ૨૨, ૨૮ 2િ. ૪૩, ૧૭ર ટિ. ૧૭ વળી જુઓ ચતુર્વિશતિ પ્રબંધ. પ્રબંધકૃત ૨૦૨ પ્રભાચંદ્ર ૯૧ ટિ. ૪૧, ૯૬ કિ. ૪૮ ૧૬૪ કિ. ૪, વળી જુઓ પ્રભાવક ચરિત પ્રભાવક ચરિત ૧૩ ટિ, ૩૨, ૨૨, ૨૩, ૨૭, ૨૯, ૮૦ ટિ. ૨૪, ૮૧ટિ ૨૫, ૯૧ ટિ. ૪૧, ૯૫ ટિ. ૪૬, ૧૨૬ ટિ. ૪૩, ૧૨૮ ટિ. ૪૭, ૧૩૩ ટિ. ૫૭, ૧૩૪ ટિ. ૫૮, ૧૩૫, ૧૩૭, ૧૩૯ ટિ. ૬૨-૬૩, ૧૪૦ ટિ. ૬૪, ૧૪૮ 2િ. ૭૮, ૧૬૭ ટિ. ૭, ૧૬૮ ટિ. ૮, ૧૬૮ ટિ, ૧૦, ૧૭૨ ટિ. ૧૭, ૧૭૪ કિ. ૧૮, ૧૭૮ ટિ. ૨૦, ૧૮૦ ટિ. ૨૩, ૧૮૪ ટિ. ૨૯, ૧૮૫ ટિ. ૩૧, ૧૮૭ કિ. ૩૪, ૧૮૮ ટિ. ૩૭, ૧૯૮ ટિ. ૪૯, ૨૨૫ ટિ. ૩, ૨૫૫ ટિ. ૨૮, ૨૬૧ ટિ. ૩૩. પ્રભાસક્ષેત્ર ૧૮૯, ૨૧૧ પ્રવચન પરીક્ષા ૩૯, ૪૦, પર ટિ. ૯૦, ૧૧૨ ટિ. ૮, ૧૧૬ ટિ. ૧૮ પ્રવર શહેર પ્રિયગુમંજરી પ્રેમલદેવી ૧૬૬ ટિ. ૫ કકિકા ૨૫૬ ફોધી ૧૪૮ ટિ. ૭૮ ફાર્બસ ૧૨૯ ટિ. ૫૧, ૧૫૩ ટિ. ૮૮-૮૯, ૨૨૮ ટિ, ૭. ફુલાકે કુલડ ૪૯ બઉલાદેવી ૧૬૩ ટિ. ૨. બકુલાદેવી ૧૬૩ ચિ. ૨ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩. બર્બર બખ્તીયાર ખીલજી ૨૩૮ કિ. ૧૩ બનારસ ૨૪ર ટિ. ૧૭. બપ્પભદિસૂરિ ૨૬૧ બએરા શહેર ૧૯૮, ૧૪૯ ટિ. ૫૧ ૧૫૭, ૧૬૧, ૧૬૨ બર્બરકણું ૧૬૧, ૧૬૨ બલમિત્ર ૨૩. બલાનકમંડ૫ ૨૬૧ બલિ ૫૧, ૭૦, ૮૬, ૧૨૯, ૨૧૬, ૨૪૩ બાલ ૫૬ ટિ. ૯૭-૯૮, ૬૧, ૬૨, ૬૫ ટિ. ૩, ૮૦ ટિ. ૨૪, ૮૮ ટિ. ૩૪, ૯૩ ટિ. ૪૪, ૯૬ ટિ, ૪૮ બલ્લાલસેન ૨૩૮ ટિ. ૧૩ બાઉલાગામ બાકવિ ૯૪, ૫, ૯૬ 2િ. ૪૮, ૧૦૭ બાબરીઆવાડ ૧૬૨ બોર૫ ૪૪, ૪૬, ૪૬ ટિ. ૭૮, ૫ર ટિ, હ૦, ૬૧ બાલચન્દ્ર ૨૦૩ ટિ. ૫૯, ૨૧૬, ૨૧૭ બાલભારત ૭૧ ટિ. ૧૩ બાલમલરાજ જુઓ મૂલરાજ બીજે. બાલ રામાયણ ૭૧ ટિ. ૧૩ બાહલાદ ૧૧૩, ૧૨૧, ૧૨૨ ૪૨ ટિ. ૬૯, ૧૦૩ ટિ. પ૬, ૧૧૮ ટિ. ૨૨ ૪૨ ટિ. ૭૦, ૬૦ બીજપૂરક પ્રબંધ ૯૯ બુલર ૨૧૩ ટિ. ૧૭૦ બૃહત્કથા બૃહજજાતક ર૫ર ટિ. ૨૪ બૃહત્સંહિતા ર૫ર ટિ. ૨૪ બૃહદુત્તરાધ્યન ૧૪૬ બૃહસ્પતિ જુએ ગંશ્રી બૃહસ્પતિ બહસ્પતિશાસ્ત્ર ૨૩૧ બેખેગેઝીટીઅર ૪૦, ૪૧, ૧૧૩ ટિ, ૧૦, ૧૧૪ ટિ. ૧૩, ૧૧૯ ટિ. ૨૭, ૧૨, ૧૭૧ ટિ, ૧૪, ૨૦૪ ટિ. ૬૧, રર૯ ટિ. ૧૦ બિહણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બૌદ્ધમત બ્રહ્માનું મંદિર ભક્તામર સ્તોત્ર ૧૪૯ ૧૩૧. ભટ્ટમાત્ર ભટ્ટારિકાભિરૂઆણું ૧૧૨ ભટ્ટારિકા ૩૭ શ્રીગેશ્વરી ભટ્ટીકાવ્ય ૨૫૮, ટિ. ૩૦ ભતૃહરિ ૨૫૭, ૨૫૮ ભદ્રબાહુ - ૨૫૧, ૨૫૨ ભંભેરી જુઓ બેબેરા ભરત ૧૩૨, ૧૮૩, ૧૮૪ ભરતખંડ ૧૩૨ ભરૂચ શહેર ૧૮૫, ૧૮૬, ૨૧૩ ભવભૂતિ ૧૧ ટિ. ૨૭, ૧૦૭ ભાગવતપુરાણ ૨૫ ભાગવતી દીક્ષા ૨૫ર ટિ. ૨૪ ભાનુમતી ૧૦૮ ભાનુમિત્ર ભાવબૃહસ્પતિ જુઓ ગંડ બ્રહસ્પતિ ભિલ્લમાલ ૮૦ ભીમ રાજા (પહેલા) ૫૩, ૬૪, ૬૯, ૭૩, ૭૫, ૭, ૭૭, ૯૭, ૯૮, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૨, ૧૨૪ ટિ. ૩૮, ૧૬૩, ૧૮૯ ટિ. ૩૮ ભીમ બીજે રાજા ૨૦૩ ટિ. ૫૯, ૨૦૪ ટિ. ૬૧, ૨૦૫, ૨૦૬ ભીમડીયાક ૭૩ ટિ. ૧૭ ભીમેશ્વરદેવ ૧૧૨ ભુવડ ૩૨ ટિ. ૫૦. ભુવનપાલ ૨૧૫ ટિ. ૭૧ ભુવનાદિત્ય ૪૨ ટિ. ૭૦ ભૂપલ સ્ત્રી ૨૫૩ ભૂભટ કે ભૂવડ ૪૦, ૪૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ ભૂયગડદેવ યા ભૂયડેશ્વર ભૂયદેવ ભૂયરાજ પ્રબંધ ભૃગુપર ભરવ ભૈરવાનયાગી ભાગપુર ભાગાવા ભાજ ભેાજ પ્રબંધ ભાજ વ્યાકરણ ભોળાદ મક્કા મંડલીશહેર મતિસાગર મનપાન મદનમંજરી મદનશંકર મદનરાની મદનરેખા મધ્યદેશ મમ્માણીય ખાણુ મયણુલ્લદેવી ૨૮૫૩ ૩૮, ૪૨ ટિ. ૭૦, ૬૦ ૩૭, ૪૨ ટિ. ૭૦, ૬૦ ૩૭ 30 ૩. જુઓ ભચ ૨૬૦ ૧૧ ૭૩ ૧૩૫ ૧૮, ૧૫, ૧૬, ૬૦, ૬૧, ૬૨, ૬૪, ૬૭, ૬૮, ૬૯, ૭૧ ટિ. ૧૩, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭, ૮૦, ૮૯, ૯૦, ૯૨, ૯૩, ૯૫, ૯૬ ટિ, ૪૮, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦ ટિ. પર, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૨૮ ટિ. ૪૭, ૧૮૯ ટિ. ૩૮, ૧૯૫ ટિ. ૪૪, ૨૪૭ ટિ, ૨૧, ૨૫૮, ૨૫૯ ૧૫ ટિ. ૫૫ ટિ. ૯૩, ૬૧, ૬૬ કિ. ૫, ૬૯ ટિ. ૧૦૬ ૮૦ કિ. ૨૪, ૮૨ ટિ. ૩૪, ૮૯ ટિ. ૩૮, ૯૧ ટિ. ૪૦, ૯૩ ટિ. ૪૪, ૯૫ ટિ. ૪૬, ૧૦૭, ૧૦૮ ૧૨૮ ટિ. ૪૭ ૧૧૩ ટિ. ૧૦ ૨૧૭ ૪૭ ૨૩૪ ૧૧૭, ૧૧૮ ૧૦૮ પર ૨૦૬ ૨૪૮, ૨૪૯ ૮૧ ૧૮૫, ૨૧૭ ૧૧૨, ૧૧૩, ૧૧૪ કિ. ૧૩, ૧૧૫, ૧૨૧, ૧૨૨, ૧૪૭, ૧૫૪ ટિ. ૯૦, ૧૫૮, ૧૫૯, ૨૪૭ કિં. ૨૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ : મયૂરકવિ ૯૪, ૯૫, ૯૬ ટિ. ૪૮, ૧૦૭ મરૂદેવી મદેશ–મરૂમંડળ ૧૧૮, ૧૯૮ 2િ. ૫૧, ૨૨૫ મલધારિહેમસૂરિ ૧૨૦ મલય મલ ૨૨૪, ૨૨૫ મલ્લિકાર્જુન ૧૭૧, ૧૭૨ મહણિકા ૩૩ મહમદારી ૨૦૪ ટિ. ૬૧ મહાકાલ ૮૯, ૧૩૦ મહાનંદ - ૨૪૮ મહાભારત ૨ ટિ. ૩, ૯૦ મહારાષ્ટ્ર દેશ ૧૫૪, ૧૯૯ ટિ, ૫ મહાલક્ષ્મી ૧૫૭, ૨૩૨ મહાવીર ૨૩, ૨૪, ૨૦૦, ૨૫૨ ટિ. ૨૪ મહીનદી ૧૦૨ મહીપાલ 9૧ ટિ. ૧૩ મહેન્દ્રપાલ ૭૧ ટિ. ૧૦ મહેન્દ્રસૂરિ ૮૧ ટિ. ૨૫ માંગૂ ૧૫૪, ૧૫૫ માઘકવિ ૭૭, ૭૮, ૭૦, ૮૦ માણિજ્યપંડિત ૧૪૨, ૧૪૮ ટિ. ૭૮ માનતુંગાચાર્ય ૯૬, ૧૦૭ મધિાતા ૫૬ માન્યખેટ ૫૩ ટિ. ૯૧ મારવાડ જુઓ મરૂ માલવમંડલ જુઓ માળવા માળવાદેશ ૨ ટિ. ૫, ૨૬, ૨૯, ૩૦, ૩૦ ટિ. ૪૬, ૫૦, ૫૪, ૫૫, ૬૦, ૭૩ ટિ. ૧૭, ૭૬,૧૦૪, ૧૦૮, ૧૧૬ ટિ. ૧૮, ૧૨૩, ૧૨૫ ટિ. ૪૨, ૧૨૮ ટિ. ૪૭, ૧૩૦, ૧૩૧, ૧૩૮, ૧૩૯, ટિ. ૬૩, ૧૫૮, ૧૫૯, ૧૬૦ ટિ. ૯૭, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૯ ટિ. ૫૧, ૨૦૫, ૨૪૭ ટિ. ૨૧, ૨૫૮ માલતીમાધવ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ૫૦ મુંજ માલદેવ ૨૧૦ માલવસંવત ૨૪ માહેચ મિરાતે અહમદી ૩, ૪૦ મીનળદેવી જુઓ મયણલદેવી ૫૩, ૫૩ ચિ. ૯૧, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૧૯, ૬૦, ૬૨, ૬૩, ૭૭, ૯૧ ટિ. ૪૧ મુંજરાજ પ્રબંધ ૬૨, મુંજાલદેવ મુંજાલમંત્રી ૧૧૪, ૧૨૪, ૧૨૭ મુંજાલ ઉપાસક ૨૦૮ મુંજાલસ્વામી મંદિર ૧૧૮ મુદ્રિત કુમુદચન્દ્ર ૧૪૮ ત્રિ. ૭૮, ૧૭૪ ટિ. ૧૮ મુનશી ક. મા. ૧૩૭ મુનિદેવાચાર્ય ૧૪૮ મુનિચંદ્ર ૧૪૮ ટિ. ૭૮ મુંબઈગેઝીટીઅર જુઓ બેખેગેઝીટીઅર મૂલનાયક ૧૯૧, ૨૧૮, ૨૨૪ ૪૧, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૯, ૫૦, ૫૧, ૫૨, ૬૦, ૬૧, ૧૨, ૧૩૦ ટિ. ૫૨, ૧૩૬, ૧૫૩ ટિ. ૮૮, ૨૦૦ મૂલરાજકુમાર ૧૧૦, ૧૧૧, ૧૧૨ મૂલરાજ બીજે ૨૦૪ મૂલરાજવસહિકા ૪૬ ભૂલેશ્વર મંદિર ૪૭ ટિ. ૮૦ મૂલદેવસ્વામીપ્રાસાદ ૪૬ મૂષકવિહાર ૧૯૨ મૃણાલવતી ૫૭, ૫૮, ૧૯, ૬૩ મેઘદૂત ૮ ટિ. ૧૫, ૨૧ મેઘનાદ મેદપાટ જુઓ મેવાડ મેરૂતુંગરિ ૧૪૮ ૧૯૯ ટિ. ૫૧ મૂલરાજ મેવાડ, Page #309 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૮ ૧૭૬ મોઢવાહિક મોઢવંશ ૧૭૬ મોઢેરક ૧૬૬ ટિ. ૫ મોઢેરપુરાવતાર ૨૧૦ મેહ પરાજય ૪૩ ટિ. ૭૨, ૧૬૪ ટિ. ૪, ૧૬૮ ટિ. ૮, ૧૬૯ ટિ. ૧૦, ૧૮૨ ટિ. ૨૬, ૧૯૯ ટિ. પર ૌર્યવંશ ૨૩ યમુના ૧૬૧ યવને યશઃ ૫ટહ ૧૨૪ ટિ. ૪૧ યશશ્ચન્દગણિ ૧૪૮ ટિ. ૭૮, ૧૭૫, ૧૮૬, ૧૮૭ યશોધર્મ ૨૪ યશોધવલ ૧૨૪ યશોભદ્ર ૧૪૬ યશરાજ યશોવર્મા ૧૨૩, ૧૨૫, ૧૨૭, ૧૨, ૧૫૮, ૧૬૧ યશોવરમંત્રી ૨૧૨, ૨૧૩ યાદવ ૪૯ ટિ. ૮૪, ૨૧૫ ટિ. ૭૧ યુગાદિદેવ ૧૪૦, ૧૮૩, ૨૧૭, ૨૨૧ યુધિષ્ઠિર ૫૬, ૧૭૫ “કાવિહાર ૧૯૨ યાગરાજ ૩૬, ૩૮, ૪૦, ૪૧ યોગશાસ્ત્ર ૧૮૨, ૧૯૧ ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૯, ૨૩૦ ૧૮૩ રઘુકુલ ૧૫૬ રઘુવંશ ૮ ટિ. ૧૫, ૯૨, રણથંભોર ૧૮૯ ટિ. ૩૬ . રણસિંહ ૨૫૩ રત્નપરીક્ષા ગ્રન્થ ૧૪૮ રત્નપ્રભ ૧૪૩, ૧૪૭ રત્નમંદિરગણિ ૫૪ ટિ. ૯૨, ૫૫ કિ. ૯૩-૯૫, ૫૬ ટિ. ૯૬-૯૭, Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ૯૮, ૫૮ ટિ. ૧૦૧-૧૦૨, ૬૦ 2િ. ૧૦૪, ૨, ૮૦ ટિ. ૨૪, ૮૮ ટિ, ૩૪, ૮૯ ટિ. ૩૮, ૯૦ ટિ. ૩૯, ૯૬ ટિ. ૪૮, ૧૦૭, ૧૦૮ રત્નમાલ શહેર ૨૩૦ ૨નમાળા ૩૨ ટિ. ૫૦, ૩૦, ૪૦, ૪૨ ટિ. ૭૦, પર ટિ. ૯૦, ૧૧૬ ટિ. ૧૮ રત્નશેખર ૨૩૦, ૨૩૨ રત્નાકર ૧૪૩ રત્નાદિત્ય ૩૮, ૪૦, ૪૧ રંભામંજરી નાટિકા ૨૩૯ ટિ. ૧૪ રવિકીર્તિ ૨૧ રસરત્ન સમુચ્ચય ૨૫૮ ટિ. ૩૧ રાજ કર ત્રિ. ૭૦, ૪૩, રાજધર ૧૬૮ રાજતરંગિણી ૨૫૫ ટિ. ૨૮ રાજદમન (કે મદન) શંકર પર ટિ. ૯૦ રાજપિતામહ બિરૂદ ૧૭૧, ૧૮૩, ૧૮૭ રાજ માર્તડ ૧૦૭ ટિ. ૫૭ રાજ મૃગાંક ૧૦૩ ટિ. ૫૭ રાજ વલ્લભ ૬૨, ૭૩ કિ. ૧૬, ૧૦૮, રાજ વિડંબન ૭૩ ટિ. ૧૭, રાજ શેખર કવિ ૭૧, ૯૬ ટિ. ૪૮, ૧૦૭, રાજાવલી કોષ્ટક ૩૬ ટિ. ૬૫, , ૪૦ રાજિ જુઓ રાજ રાણકદેવી ૧૩૫, ૧૬, ૧૩૭, ૧૩૮ રા. દી. શાસ્ત્રી ૨ ટિ. ૫, ૪ ટિ. ૭, ૯ ટિ. ૧૭, ૨૩, ૩૭ કિ. ૫૬, ૫૫ ટિ. ૯૪, ૧૧૪ ટિ. ૧૧, ૧૨૧ ટિ. ૩૧, ૧૨૨ ટિ. ૩૫, ૧૩૮ ટિ. ૬૧, ૧૪૧ ટિ. ૬૮, ૧૪૩ ટ. ૭૦, ૧૪૭ ટિ. ૭૬, ૧૫૦ ટિ. ૮૯, ૧૮૦ ટિ. ૩૮-૩૯, ૧૯૬ ટિ. ૪૬ રાપણુપુર ૩૧ ટિ. ૪૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૮૮ રાધાવેધ રામ ૫૧, ૫૬, ૫૮, ૧૫૬, રામચન્દ્ર કવિ ૧૩૩, ૧૮૮ ટિ. ૩૭, ૧૯૦, ૨૦૨, ૨૦૩, રામલાલ ચુ. મોદી ૬૯, ૪૧, રામેશ્વર રાવણ ૫૬, ૫૮, ૬૮ રાષ્ટ્ર કુટ ૨૦૭ રાસમાળા ૩૨ ટિ. ૫૦, ૪૦, ૪૧, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૫૩ ટિ. ૮૮, ૧૫૪ ટિ. ૯૦, ૧૬૨, ૨૨૯ ટિ. ૧૦, ૨૪૭ ટિ, ૨૧, રૂદતીવિત ૧૮૨, ૧૮૩ રૂદ્રમહાકાલ ૧૩૦, રુદ્રમહાલય ૧૩૦, ૧૬૦ ટિ. ૯૭ દ્રાદિત્ય ૫૪, ૫૬, ૫૭, ૫૮, ૬૩ રૂપસુંદરી કર ટિ. ૫૦, રેવતગિરિરાસુ ૧૩૫, ૧૪૭, ૧૩૯ ટિ. ૬૨ રેવા ૧૬૧ રૈવતક તીર્થ ર૬૧ (જુઓ ગિરનાર પણ) રેવતકેદ્વાર પ્રબંધ ૧૩૯ રાહક રેહણાચલ લંકા ૫૯, ૭૫, ૧૫૬ લક્ષ ૫૦, ૫૧ લક્ષ્મણુસેન ૨૩૬, ૨૩૮ લક્ષ્મણવતી, ૨૩૬, ૨૩૮ ટિ. ૧૩ લક્ષ્મદેવ ૧૦૯ લલુભેજરાજ ૨૯૮ લધુવાહડ ૨૫૯ લલિતા સરવર ૨૦૯, ૨૧૫ ટિ. ૭૨ લવણુપ્રસાદ ૧૯૯, ૨૦૫ ટિ. ૬૨, ૨૦૬, ૨૧૦, ૨૧૭, ૨૧૯ લાખ ૪૯, ૫૦, ૫૧, ૬૧, ૨૦૦ ટિ. ૫૭ લાછી છીપણું ૧૧૯ ૬૪. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લાટ . ૪૪ ટિ. ૭૫, ૬૧, ૭૨, ૧૯૯ ટિ. ૫૧, ૨૧૫ ટિ. ૭૧, લીલાદેવી ૪૩, ૬૦ લીલે વૈદ્ય ૧૧૭ ૧૧૮ લૂણપાલ ૨૧૪, ૨૧૫ લુણપાલેશ્વર ૨૧૫ લુણિગ ૨૧૦, ૨૧૨ ભૂણિગવસહિ ૨૧૨ ભૂતારાગ ૫૦, ૨૦e વજદક ૧૫૫ વડનગર ૧૦૯ વટપક ૧૯૧ વડસર ગામ ૧૨૪ વડોદરા ૧૯ વઢવાણ ૧૩૪, ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૮૩ વઢીઆર ૩૧, ૪૭ ટિ. ૮૦ વનરાજ ૩૨, ૩૩, ૩૪, ૩૬, ૩૮, ૪૦, ૪૧, ૧૩૮ ટિ. ૬૦ વયજલદેવ ૪૮, ૨૦૪ વરરૂચિ ૬, ૧૮, ૧૯, ૨૦, ૯૯ વરાહ વરાહમિહિર ૨૦, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૮ ટિ. ૧ વર્ધમાનની પ્રતિમા ૨૨૮ વર્ધમાનસૂરિ ૮૧, ૨૨૮ વર્મલાત ૮૦ ટિ. ૨૪ વલભી ૨૨૩, ૨૨૫, ટિ. ૩, ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯ વલભીને નાશ ૨૩૦ વિલભરાજ પર વલસાડ ૧૭ળ ટિ. ૧૪ વસંતવિલાસ ૪૨ ટિ. ૬૯, ૪૬ ટિ. ૭૮, ૪૭ ટિ. ૭૮, પર ટિ. ૮૯, ૧૯, ૧૧૬ ટિ. ૧૮, ૧૬૨, ૧૬૯ ટિ. ૧૦, ૧૭૨ ટિ. ૧૭, ૨૦૪ ટિ. ૬૧, ૨૧૦ ટિ. ૭૦, ૨૧૫ ટિ. ૭૧, ૨૧૬ ટિ, ૭૫ વસ્તુપાલ ૨૦૬ ટિ, ૬૩, ૨૦૭, ૨૦૯ ૨૧૨, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮ ટિ. ૭૭, ૨૨૦, ૨૨૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧ વસ્તુપાલચરિત ૨૧૩ ટિ. ૭૦, ૨૧૫ ટિ. ૭૧, ૨૧૬ ટિ. ૭૩, ૨૧૭ કિ. ૦૫ વસ્તુપાલતેજપાલ ૪૨ ટિ. ૬૯, ૪૬ ટિ. ૭૮, ૬૧, ૧૧૬ ટિ. ૧૮ પ્રશસ્તિ વસ્તુપાલતેજપાલ ૨૦૭ ટિ, ૬૫ રાસા વાગ્ભટપુર વાગ્ભટમંત્રી વાગ્ભટ વૈદ્ય વાગ્ભટ વૈધપ્રબંધ ૨૬૦ વામ્ભટાલંકાર વાધેલા વંશ વાત્સ્યાયન વામન વામનસ્થલી વામરાશિવિપ્ર થાયટીય વાયડગચ્છ વારાણસી વારાહીગામ વારાહીભ્રુચ વારાહીસંહિતા વાળા દેશ વાલ્મિકિ વાસુકી વાસ્તુશાસ્ત્ર વાહ ૧૮૪, ૧૮૫ ૧૬૭, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૯૫, ૧૯૬, ૧૯૭ ૨૫૮, ૨૫૯ ૧૬૭ કિ. ૭ ૨૦૬ ર ૮૦ ટિ. ૨૪, ૮૬ ૨૧૯ કિ. ૭૯ ૧૯૩ ૧૧૯ ૨૧૧ ૫૩ ૧૫૩ ૧૧૩, ૧૬૧ ૨૫૧ ૧૫૨ ૯૦ ૨૫૩, ૨૫૪ ૨૧૨ ૧૧૯, ૧૪૨ ટિ. ૬૯, ૧૬૮, ૧૬૯ વિક્રમાંકદેવચરિત ૪૨ ટિ. ૬૯, ૧૦૩ ટિ. ૫૬ વિક્રમાદિત્ય ક્ર ૨ ટિ. ૫, ૩, ૪, ૫, ૬, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, વિક્રમાર્ક ૧૬, ૧૬, ૧૮, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૯, ૫૧, ૬૬, ૯૯ ટિ. ૫૧, ૧૦૦ ટિ. પર, ૧૬૫, ૧૦૬, ૨૨૨, ૨૨૩, ૨૫૭, ૨૫૮ ટિ, ૩૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્ય ત્રિભુવનમલ વિક્રમ સંવત. વિગ્રહરાજ વિચારચતુર્મુખ ૧૮૮, ૧૯૯ બિરૂદ વિચારશ્રેણી વિજયસેનસૂરિ વિજયા વિદ્યાધર વિદ્યાપતિ વિધ્યાચળ વિભીષણ વિમલમંત્રી વિમલવસહિા વિસ્તક ઝાડ વિશ્વલ વિશાલા વિશ્વામિત્ર વિશ્વેશ્વર કવિ વિસેમીરા વીતરાગ સ્તુતિ વીરચર્યાં વીરધવલરાા વીરમતી વીશળ થીસલદેવ વૃદ્ધવાદીસુરિ વૈરાગ્યશતક વૈરીસીંહ ૨૯૩ ૧૧૪ કિ. ૧૩, ૨૪૭ કિ. ૨૧ ૨૪, ૨૬ ૪૪, ટિ. ૭૪, ૬૧, ૧૯૦, ૧૯૧ ટિ. ૪૧ ૩૯, ૪૦, ૪૪, .િ ૭૩, ૫૨ ટિ. ૯૦, ૬૧, ૧૧૨ ટિ. ૮-૯, ૧૧૬ ઢિ, ૧૮, ૧૬૧, ૨૨૦ ટિ, ૮૧ ૨૦૮, ૨૨૦ ૯૨, ૯૩ ૨૪૦ ૧૦૩ ૧૪૦ ૧૫૬ ૨૦૮ ૨૧૨ ૧૭૧ ૧૯૦ ૧૯, ૮૧ ૧૭૪ ૧૮૮, ૧૮૯ ૧૮ ૧૮૨ ૧૬, ૬૯ ૨૦, ૨૦૭, ૨૦૮, ૨૧૦, ૨૦, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧ ૩૨ ૧૩૭, ૧૩૮ ૨૨૦ ૨૭ ૨૪૬ કિ. ૨૦, ૨૫૮ ૩૭, ૩૯, ૪૦, ૪૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વ્યાધ્ર પલ્લી શક ૨૩, ૨૫ શાલ મંત્રી ૨૫૧ શકારિ શકુનગૃહ ૨૦૧ શકુનિકાવિહાર ૧૮૩, ૧૮૫, ૧૮૭ શકાવતાર શંકર દિગ્વિજય ૧૨ ટિ. ૨૯, શંખ ૨૧૩, ૨૧૪, ૨૧૫ ટિ, ૭૧ શંખપુર ૨૬૨ શિખરાજા ૨૬૨ શતાનપુર ૨૪૮ શત્રુંજય ૧૩૧, ૧૩૯, ૧૪૦, ૧૭૯, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૯૬ ૨૧૩, ૨૧૭, ૨૨૦, ૨૨૪ શત્રુંજયાવભર ર૧૧ શરણ ૨૩૮ ટિ. ૧૩ શાકટાયન ૧૨૯, ૧૪૬ શાકંભરી ૪૪ ટિ. ૭૪, ૪૫, ૧૮૯ ટિ. ૩૯ શાતવાહન જુઓ સાતવાહન શાન્તિસૂરિ શારદાનંદ ૧૯, ૨૦ શાધરપદ્ધતિ ૫૧ ટિ. ૮૮, ૨૩૮ ટિ. ૧૩ શાલિવાહન ૨૫૫ ટિ. ૨૮ શાલિવાહન પ્રબંધ ર૭ શાહબુદ્દીન ૧૩૬, ૨૪૨ ટિ. ૧૭, ૨૪૭ ટિ. ૨૧ ૨૨૨ , શિબિ ૨૧૬ શિલાદિત્ય જુઓ શીલાદિત્ય શિલાહારવંશ ૧૭૩ ટિ. ૧૭ શિવચિત ૨૦૪ 2િ. ૬૧ શિવપુરાણ ૪૮, ૧૮૦ શિશુપાલ વધુ ૭૭, ૮૦ ટિ. ૨૪ ૧૪૧, શિકા Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીનગર ૧૧. શીતા ૯૨, ૯૩ શીલગુણસૂરિ ૩૨, ૩૫ શીલાદિત્ય ૨૨૪, ૨૨૫, ૨૨૯, ૨૩૦ શહેર ૧૫૩ ટિ. ૮૮, ૧૬૦ કિ. ૨૭ શુકસંવાદ શુકલતીર્થ પર ટિ. ૯૦, ૧૧૩ ટિ. ૧૦ શુલકેશી ૧૧૨ શુભશીલ પપ ટિ. ૯૩, ૫૬ ટિ. ૯૮, ૫૭ ટિ. ૯૯, દર શેત્રુજા જુઓ શેત્રુજય શોભનમુનિ ૮૧, ૮૨, ૮૩, ૯૧, શોભન રાજા ૨૧૯ શોભન સુત્રધાર ૨૧૨ શ્રીદેવી ૩૩, ૩૫ ૧૩૧ શ્રીપર્વત શ્રીપાલકવિ ૪ર ટિ. ૬૯, ૧૩૨, ૧૯૬ કિ. ૪૫ શ્રી પુંજરાજ ૨૩૨, ૨૩૩, ૨૩૪ શ્રીમાતા ૨૩૨, ૨૩૩, ૨૩૪ શ્રીમાલજ્ઞાતિ ૧૯૬ ટિ. ૪૫ શ્રીમાલનગર ૭૮, ૮૦, ૨૨૮ શ્રીમાળના રાજા ૨૩૪, ૨૪૪ શ્રીમાલવંશ ૧૧૮ શ્રીસ્થળ પર ટિ. ૮૯, ૧૩૦ દિ. પર શ્રીહર્ષ ૫૪ ટિ. ૮૨ વેતાંબરમત ૧ ટિ. ૧, ૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૪, ૧૪૮ વદર્શન સમુચ્ચય ૧૪૪ ટિ. ૭૩ સર્જયદ ૨૧૩, ૨૧૫ સગરા ૧૭૦ સાજન ૧૩૬, ૧૩૮, ૧૩૯ સત્યપુરાવતાર ૨૧૦ સૂત્રાગાર સવપરીક્ષા પ્રબંધ ૧૧ ૧૮૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૩૪ સાંગણ સદક્તિકણંમત ૨૩૮ ટિ. ૧૩ સન્મતિ તર્ક ૨૭ સપાદલક્ષ ૪૪ ટિ. ૭૪, ૧૬, ૧૬૨, ૧૬૯, ૧૯૨, ૧૯૭, ૧૯૯ દિ. ૫૧, ૨૪૫ સપાદલક્ષના રાજ ૪૪, ૪૫, ૪૬, ૬૧, ૧૩૪, ૧૬૮, ૧૯૦, ૧૯૧ ટિ. ૪૧ સમરાંગણ સૂત્ર ૧૦૭ ટિ. ૫૭ સમસ્તરાજ વિડંબન કરે સમુદ્રવિજય ૨૫૪ સમોવસણું ૧ ટિ. ૧ સરસ્વતી કઠાભરણ ૮૫, ૮૬, ૧૦૩ 2િ. ૫૭, ૨૦૯ ટિ. ૬૭ સર્વદેવ સહસ્ત્રલિંગ સરેવર ૧૨૩, ૧૪૯, ૧૩૧, ૧૩૨, ૧૫૮, ૧૬૦ ટિ. ૯૭, ૧૬ર, સાડ સાકાશ્ય ૨૦૭, ૨૧૯ ટિ. ૭૯ સાતવાહન ૨૧, ૨૭, ૨૮, ૨૯, ૨૫૩, ૨૫૪ સાન્તરકુળ ૨૪૭ ટિ. ૨૧ સાન્તમંત્રી ૧૧૮, ૧૨૦, ૧૨૧, ૧૩, ૧૫૯, ૧૬૦ સાત્વસહિકા ૧૨૦ સાબ્ધિ વિગ્રહિક ૬૮, ૬૯, ૭૬, ૯૭ ટિ. ૪૯ સાબરમતી ૧૧૫ ટિ, ૧૬, ૧૫૩ સાંભર ૪૧, ૪૪ ટિ. ૭૪ સામતસિંહ ૩૮, ૪૦, ૪૩ સામળ ૧૨૪, ૧૬૮, ૧૬૯ સારસ્વત મંડલ ૬૧ સારસ્વત વ્યાકરણ ૧૮૮ ટિ. કપ સાલિગવસહિકા ૧૯૨ સાહસક (વિક્રમ) ૫ સિતાંબરમાર્ગ ૨૬૭, ૨૬૧ સિદ્ધપાલ ૧૯૬ ટિ. ૪૫ સિદ્ધપુર ૧૭૦ સિંધણ ૨૧૫ ટિ. ૭૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ સિદ્ધરાજ ૪૧, ૪૪ ટિ. ૭૩, ૧૧૦, ૧૧૫ ૧૧૬ ટિ. ૧૮, ૧૧૮, ૧૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮ ટિ. ૪૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૪૩, ૧૩૪, ૧૩૫, ૧૪૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૪, ૧૪૬, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૧, ૧૨, ૧૬૪, ૧૬૬, ૧૬૮ ટિ. ૮, ૧૭૪ ટિ. ૧૮, ૧૯૩, ૨૪૨, ૨૪૭ ટિ. ૨૧ સિદ્ધર્ષિ ૮૦ . ૨૪. સિદ્ધસેનાચાર્ય ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૨૧, ૨૬, ૨૭ સિદ્ધહેમ ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૪૬ ટિ. ૭૫ સિદ્ધહેમપ્રશસ્તિ ૧૧૬ ટિ. ૧૮, ૧૨૮ 2િ. ૪૭, ૧૨૯ ટિ. ૪૮ સિલ્વદેશ ૧૯૯ ટિ. ૫૧ સિન્ધરાજ ૫૩ 2િ. ૯૧, ૬૧, ૨, ૨૧૫ કિ. ૭૧ સિધુલ કે સિમ્પલ ૫૪, ૫૫, ૬૨ સિપ્રા નદી ૨૫૬ સિંહ ૨૧૫ ટિ. ૭૧ સિંહદન્ત ભટ ૫૪ સિંહપુર સિંહાસનÁાત્રિ ૫ કિ. ૩, ૯ ટિ. ૧૮, ૧૦ ટિ. ૨૩, ૧૧ ટિ ૨૬, , , ૧૩ ટિ. ૩૨, ૧૪.૩૫, ૧૮, ૨૨, ૨૩, ૨૬૧ ટે. ૩૪. ૧૩ ટ ક ર ઉ છે'. સિહોર ૧૫૩ ટિ. ૮૮ સીંધલ જુઓ સિંધુલ સાયક ૫૪ ટિ. ૯ર સીલણ . સીલ ( ૧૫૮, ૨૦૧૬ સુતકીર્તિકલિની ૩૩ 2િ. ૫૬, ૩૬ ટિ. ૬૫, ૩૦, ૪૦, ૪૬ ટિ. ૭૮, : - - ૪૭ ટિ. ૯-૮૧, ૪૯ ટિ, ૮૪, પર ટિ. ૯૦, ૬૧ ૧૬૨, ૧૬૯ ટિ. ૧૦, ૧૭૨ ૮િ. ૧૭, ૨૦૪ ટિ. ૬૧ સુકૃતસંકીર્તન ૩૬ ટિ, ૬૫. ૨૯, ૪૦, ૪૬ ટિ. ૭૮, ૪૭ ટિ. ૭૯ –૮૧ ૪૯ ટિ. ૭૪, પર ટિ, ૯૦, ૬૧, ૧૦૯, ૧૧૬, ટિ. ૮, ૧૨૫ ટિ. ૪૨, ૧૬૨, ૧૬૯ ટિ. ૧૦, ૧૭૨ ટિ. ૧૭, ૨૪ ટિ. ૬૧, ૨૦૭ ટિ. ૬૫, ૨૧૩ ટિ. ૭૦, ૨૧૫ ટિ. ૭૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ સુધા સુપ્રતિષ્ઠાન સુભગા સુભટવ સુભદ્રદેવ સુરાષ્ટ્ર સુંવર સુભાષિતરત્નસંદેહ ૬૩ સુભાષિતાવિલ સુરથે।ત્સવ સુરપાળ સુશ્રુત સૂર્યશતક ૨૦૪ ટિ. ૬૧ ૨ ટિ. ૫ જી પ્રતિષ્ઠાન ૨૨૩ ૨૦૫ ટિ. ૬૨ ૮૦ કિ. ૨૪ સુવર્ણપુરૂષસિદ્ધિ સુવ્રતસ્વામીનું મંદિર ૧૮૬ સુવ્રતસ્વામી સેલંકી સાલાક ૧૪ ટિ. ૩૫ ૨૯૮ ૧૧૬ ટિ. ૧૮, ૧૨૫ ટિ. ૪૨ ૩૨ ટિ. ૫૦ ૧૯૬ ટિ. ૪૫ જીએ સારડ ૧૮૩ ૯, ૧૯૭, ૨૨૭ મૂહવ સેઢી નદી સેન્ધવીદેવી સામનાથ કે સામેશ્વર સોમનાથપાટણ ૩૬, ૪, ૧૫૯, ૧૭૯, ૧૯૨, ૨૧૧, ૨૨૮ સામપ્રભાચાર્ય ૧૯૬ ટિ. ૪૫ સામાદિત્ય ૪૨ કિ. ૭૦ સામેશ્વર કવિ ૧૮૬, ૧૮૭ ૪૩ ટિ. ૭૧, ૨૫૮ ૫ ૨૩૯, ૨૪૧, ૨૪૨ ૨૨૫ ટિ. ૨, ૨૫૪, ૨૫૫ ટિ. ૨૬ ૧૮૬ સામેશ્વર પ્રધાન ૨૪૬ સાર ૪૩, ૪૬, ૪૭, ૧૧૨, ૧૧૩, ૧૨૧, ૧૨૨, ૧૭૯, ૧૫૪, ૧૯, ૧૬૬, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૨૬૧, ૨૬૨ ૧૦૧ ટિ. ૫૪, ૧૨૫ ટિ. ૪૨, ૧૭૨ ટિ. ૧૭, ૧૧૪ કિ. ૧૮, ૨૦૩ ટિ. ૫૯, ૨૦૬ ટિ. ૬૩, ૨૦૯ ટિ. ૨૭, ૨૧૩ ટિ. ૭૦, ૨૧૫, ૨૧૬, ૨૨૦, ૨૪૭ ટિ. ૨૧ ૧૩૫, ૧૬૬, ૧૩૭, ૧૩૮, ૧૧, ૧૬૨, ૧૮૩, ૧૨૪ ટિ. ૨૯, ૧૯૪, ૧૯૫, ૧૯૯ ટિ. ૫૧ ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૨ ૧૧૯, ૧૭૦, ૧૩૧, ૧૯૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨ સૌરાષ્ટ્ર સેહડ ૨૦૫ સૌભાગ્યસુંદરી ૧૦૮ ૫૧ ટિ. ૮૭ સ્તંભનક ૨૨૫, ૨૫૫ સ્યાદ્વાદ રત્નાકર ૧૪૮ ટિ. ૭૮ હનુમન્નાટક ૮૮ ટિ. ૩૪ હમ્મીર ૧૮૯ હમ્મીર મદમદન ૨૧૫ ટિ. ૭૮ હમ્મીર મહાકાવ્ય ૪૪ ટિ. ૭૪, ૬૧, ૨૪૭ ટિ. ૨૧ હરિપાલ ૧૬૩ હરિભદ્ર ૧૪૪ ટ ૭૩, ૨૦૧૭ હરિવંશ ૨૪ હરિશ્ચન્દ્ર ૨૪૨, ટિ. ૧૭ ૯૬ ટિ. ૪૮ હર્ષચરિત ૧૪૩ ટિ. ૭૧ હલાયુધ ૨૪ હેમખંડ હેમચન્દ, હેમરિ સર ટિ. ૬૯, ૪૪ ટિ. ૭૫, ૪૬ ટિ. ૭૮, ૫૧ ટિ. કે હેમાચાર્ય ૮૭, ૫ર ટિ. ૯૦, ૬૦, ૬૧, ૭૭ ટિ. ૨૩, ૧૯, ૧૧૪ ટિ. ૧૩, ૧૧૫ કિ. ૧૫, ૧૨, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૩, ૧૩૪, ૧૩૯ ટિ. ૬૩, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮ ટિ. ૭૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૬૩ ટિ. ૩, ૧૬૫, ૧૭, ૧૭૨ ટિ. ૧૭, ૧૭૩, ૧૭૪, ૧૭૫, ૧૭૬, ૧૩૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૪૩, ૧૪૫, ૧૮૬, ૧૮૭, ૧૮૮ ૧૪૯, ૧૯૦, ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૨૦૦, ૨૦૧, ૨૦૩, ૨૧૧ હેમડવડો ૧૯૪ હેમસૂરિ મલધારી ૧૨૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ Page #322 -------------------------------------------------------------------------- ________________