SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રમ* ચિ'તામણી ૨૨ અવન્તી પુરીમાં એક વખત એક બ્રાહ્મણ રહેતા હતા જે પાણિનિનું વ્યાખ્યાન ભણાવતા હતા. આ બ્રાહ્મણે સિપ્રા નદીને કાંઠે જેનુ મંદિર આવેલું છે એવા ચિન્તામણિ નામના ગણેશને હમેશાં નમસ્કાર કરવાને નિયમ રાખ્યા હતા. એક વખત શિષ્યાએ૨૯ ફક્કિકા વ્યાખ્યાનના પ્રશ્નોથી તેને બહુ કંટાળા આપ્યા. એટલે ચામાસામાં તે નદીમાં આવેલા પૂરમાં તે બ્રાહ્મણે ઝંપલાવ્યું. પણ દૈવેચ્છાથી એક ઝાડ હાથ આવી ગયું એટલે તેના મૂળને ૧૧૩૫ (બીજાએ ૧૧૩૯ કહે છે) માં કપડવણજ્જ (કપડવજ) ગામમાં સ્વર્ગસ્થ થયા છે. ( જુએ જૈન ગુર્જર કવિએ ભાગ બીજો પૃ. ૬૭૪ તથા ૭૧૨) હવે નાગાર્જીનની જે કથા અહીં આપી છે તેમાં એના જન્મની જે કથા છે તેને લગભગ મળતી વધવા બ્રાહ્મણી અને નાગરાજના સખધથી શાલિવાહનના જન્મની કથા કથા સરિત્સાગર (જીએ તરંગ છઠ્ઠો ) માં ગુણાથ સબંધે અને ચતુર્વિશતિ પ્રખંધમાં શાલિવાહન સંબ ંધે પણ આપી છે ( જુએ પ્રબંધ ૧૫ મા ) નાગાર્જુનની માને રાજપુત્રની પુત્રી કહી છે જ્યારે શાલિવાહનની માને ફ્રિંજ પુત્રી કહી છે, એટલા ફેર છે. ઉલ્લેખ કરે છે, વળી આ જૈન શ્રુતપરંપરા નાગાર્જીનને સિદ્ધ પુરૂષ કહે છે. જે કે ઉપરની કથામાં તે! રસને ઉપયોગ કર્યા પહેલાં નાગાર્જુનનું મરણ થાય છે, એમ વાત છે, આયુર્વેદિક રસશાસ્ત્ર પણ નાગાર્જુન નામના એક રસસિદ્ધના રસસ'પ્રદાયના નાગાર્જુન લગભગ આંધ્રર્દષ્ટા ગણાય છે. નામના એક નાગાર્જુનના ગણાતા ત્રુટિત ગ્રંથ મળ્યા છે. આ ગ્રંથમાં નાગાર્જુન સાથે શાલિવાહનના વિચિત્ર સવાદ આપ્યા છે. સેન્દ્રમ ગદ્યકે રસ રત્નાકર (જે છપાઇ પણ ગયા છે) ઐાદ્ધ શ્રુત પરંપરામાં જેમ નાગાર્જુન અને કનિષ્કના સ'ખ'ધ દર્શાવતી કથાએ મળે છે. તેમ શાલિવાહન અને નાગાર્જુનના સબંધ દર્શાવતી કથાએ પણ મળે છે, નાગાર્જુન અને શાલિવાહનના સવાદના એક ગ્રંથ પણ ટીબેટન તથા ચાઈનીઝ ભાષામાં જળવાઈ રહેલ છે. અને તારાનાથે ( ઈ. સ. ૧૬૦૮ ) નાગાર્જુનની લાંખી કથા લખી છે. રાજતરગિણી આધિ સત્વ નાગાન્ત્નને કનિષ્કના સમકાલીન ઠરાવે છે અને ઐાદ્ધ માધ્યમિક દર્શનના આચાર્ય. માધ્યમિક કારિકાના લેખક નાગાનુનને ઇ. સ. ભીન્ન શતકની પાછલી અધ શતાબ્દીમાં કે ઈ. ૨૦૦ ની આસપાસમાં માનવા તરફે પુરાતત્વજ્ઞાનું સામાન્ય વલણ છે ( જીએ કીનું Hlstory of Sanskrit Literature p. 71. તથા મારૂં આયુર્વેદનાં દાર્શનિક તથા સસ્કૃત્ત સબંધી પ્રકરણેાના અભ્યાસ પૃ. ૬૨) ર૯ ફકિકા વ્યાખ્યાન એ પાતજલ મહાભાષ્યના અમુક વાદાત્મક કટકાઓનુ નામ છે, પણ એવા કટકાઓના જુદા સગ્રહેાની હસ્તપ્રત પણ મળે છે. ળિમાતિમાઘ્યમિકા વિષમા...( નૈ. ૨-૬૧ ) એવું જે નૈષધકાર કહે છે તે બરાબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy