________________
૩૮
પ્રબંધ ચિંતામણિ
શ્રી રત્નાદિત્યે રાજ્ય કર્યું, પછી સં. ૯૯૧ થી ૭ વર્ષ શ્રી. સામંતસિંહ રાજ્ય કર્યું. આ પ્રમાણે ચાપોત્કટ વંશમાં સાત રાજાએ થયા અને વિ. સં. ના ૯૯૮ વર્ષ સુધી રાજ્ય ચાલ્યું. પરિશિષ્ટ ( વ ) ચાવડા વંશની વશાવી.
પ્રબંધકારેાના કહેવા પ્રમાણે ચાવડા વંશના કુલ ૧૯૬ વર્ષના રાજ્યકાળમાં કાઈ પણ રાજ્યકર્તાના ઉત્કીર્ણ લેખ હજી સુધી મળ્યા નથી, એટલે એ વંશ વિષે જે કાંઈ માહીતી મળે છે તે એ વંશના ડેલા રાજા પછી લગભગ ચારસેથી પાંચમા વર્ષે અને છેલ્લા રાજા પછી બસ્સાથી ત્રણસે। વર્ષે લખાઇ છે. અને એ વંશાવળી વિષેનાં લખાણામાં પરસ્પર વિરોધ પણ ભ્રૂણા છે. ઉપર પ્ર. ચિં.ની વધારે પ્રતામાં આપેલી વંશાવળી ઉતારી છે, પણ પીટર્સનવાળી વર્મજ્ઞક હાથપ્રતમાં તથા છાપેલી પ્રતમાં નીચે પ્રમાણે પાઠ છેઃ૧ વનરાજ સં. ૮૦૨ થી ૫ વર્ષ, ૨ માસ ૨ યાગરાજ સં. ૮૬૨ આષાઢ સુદિ ૩ થી
અને ૨૧ દિવસ સુધી ૮૭૮ શ્રાવણ શુદિ ૪ સુધી ૧૭ વર્ષ ૧ માસ અને ૧ દિવસ સં. ૮૮૧ કાર્તિક સુદિ ૯ સુધી ત્રણ વર્ષ, ૩ માસ જ્યેષ્ઠ સુદિ ૧૩ શનિ સુધી
૩ રત્નાદિત્ય સં. ૮૦૮ શ્રાવણુ સુદિ ૫
થી
૪ (નામ નથી) સં. ૮૮૧ થી સં. ૮૯૮ ૫ ક્ષેમરાજ સં. ૮૯૮ થી સં. ૯૨૨ ભાદરવા
સુદ ૧૫ રવિ સુધી વર્ષ ૩૮ માસ ૩ દિ. ૧૦
૭ શ્રી આકદેવ સં. ૯૩૮ થી સં.
૬ ચામુંડ સં. ૯૩૫ આશ્વિન સુદિ ૧ સેામથી સં. ૮૩૮ માધ વિદ ૩ સામ સુધીમાં ૧૩ વર્ષ ૪ માસ ૧૬ દિન ૧૯૬૫ પે!ષ સુદી ૯ સ્મુધ સુધી વર્ષ ૨૬ માસ ૧ દિ. ૨૦ ૨૭ વર્ષ ૬ માસ ૫ દિવસ વર્ષ મે માસ
૮ ભૂયગડ સં. ૯૬૫ થી ૯૯૧ આષાઢ સુદિ ૧૫ સુધી
આ પ્રમાણે ચાપેટ વંશમાં સાત પુરૂષોએ ૧૯૦ અને સાત દિવસ રાજ્ય કર્યું.
Jain Education International
(જીએ મૂળ પૃ. ૨૨ ની ટિપ્પણી) આ પાઠ કેટલા અશુદ્ધ છે તે કહેવાની જરૂર નથી. હસ્તપ્રત મેળવ્યાથી મુશ્કેલી ઘટતી નથી પણ વધે છે કારણ કે એમાં પુરા આંકડાજ નથી આપ્યા. નામ સાત આપ્યાં છે, છતાં આઠ નામ માને તાજ કાંઈક મેળ ખાય એવું છે અને ક્રમ પણ ઉપરથી જુદા
For Private & Personal Use Only
www.jainelibrary.org