________________
૨૬૪
પ્રબંધ ચિંતામણી
(૩૪) જ્યાંસુધી આકાશમાં, સૂર્ય અને ચન્દ્ર જુગારીઓ પેઠે ગ્રહરૂપી કડીઓ વડે રમે ત્યાંસુધી સૂરિઓએ ઉપદેશેલે આ ગ્રન્થ પણ જીવતો રહે.
શ્રી વિક્રમ સંવત ૧૩૬૧ના ફાગણ સુદિ ૧૫ અને રવિવારે વઢવાણમાં આ પ્રબંધ ચિંતામણિ ગ્રન્થ સમાપ્ત થયો.૩૬
સમાપ્ત ---=-=-===8
૩૬ એક હાથ પ્રતમાં ૧૩૬૧ ના વૈશાખની પૂર્ણિમાએ ગ્રન્થ સમાપ્ત થશે એમ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org