SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વનરાજગ્નિ ચાપાત્કટ વશ ૪૧ ગ્રંથામાં કહેલું છે. અને હમણાં સાંભરમાંથી મળેલા સિદ્ધરાજના વખતના એક લેખમાં (જીએ I. A. December 1929 p. 234 ) મૂળરાજનું ગાદીએ બેસવાનું વર્ષ ૯૯૮ આપેલું હાવાથી હવે ૮૦૨ થી ૯૮ ચાવડાકાળ માનવા ચેાગ્ય લાગે છે. પ્રત્યેક રાજાનાં રાજ્યકાળનાં વર્ષાં બાબતમાં બીજા ગેસ પુરાવા ન મળે ત્યાં સુધી ઉપર કહેલા ગ્રંથૈને સરખાવી અટકળજ કરવાની રહે છે. અને એમ્બે ગેઝેટીઅરે નીચે પ્રમાણે વર્ષોં આપેલ છે. વનરાજ યાગરાજ રત્નાદિત્ય વૈરીસિંહ ક્ષેમરાજ ચામુંડ ધાધડ અજ્ઞાતનામા ૮૨૧ થી ૮૩૬ ૮૩ થી ૮૬૨ ૮૨ થી ૨૯૭ આ પ્રમાણે ગાઢત્રણ કરવાનાં કારણેામાં હાય એ લગભગ અસંભવિત છે વગેર ાપા ૧ વનરાજ ૨ યાગરાજ ૩ રત્નાદિત્ય ૪ વૈરીસિંહ ૫ ક્ષેમરાજ ૮૯૭ થી ૯૦૦ ૯૦૦ થી ૯૧૨ ૯૧૨ થી ૯૩૭ ૯૩૭ થી ૯૬૪ ૯૬૪ થી ૧૯૩ ૯૩ થી ૧૦૧૭ Jain Education International ૮૦૨ થી ૮૬૧ ૮૬૧ થી ૮૭૦ ૮૭૦ થી ૮૭૩ ૮૭૩ થી ૮૮૪ ૮૮૪ ની ૯૧૩ ૧૫ વર્ષ ૨૬ ૩૫ રા. રા. ગાવિન્દભાઇએ પ્રાચીન ગુજરાતમાં ઉપરની વંશાવળી જ ઉતારી છે. ગુજરાતી રાસમાળામાં, ખીજાં નામ, હિંદી રાજમંડલ ગ્રંથને અનુસરી ચામુંડ યુવરાજ આવ્યું છે. ( જુએ રાસમાળા ત્રીજી આવૃત્તિ પા. ૩૦ માં ટીપ) જે ચાલુચવંશાવળી સાથે ગરબડ થયાનું પરિણામ લાગે છે. શ્રી. રામલાલ ચુનીલાલ મેદીએ ઉપર આપેલી બધી વંશાવળીઓને સરખાવી નીચે પ્રમાણે ગેાઠવણુ સ્વીકારી છે . ( જીએ ભાવનગર સાહિત્ય પરિષદ રિપોર્ટ ઇતિહાસ વિભાગ પૃ. ૩૮) For Private & Personal Use Only ♠ ૧૨ ૨૫ ૨૭ ૨૯ ૨૪ ૧૯૬ વનરાજ ૧૯ વર્ષ જીવ્યા ગેઝેટીઅરે કર્યો છે. ૫૯ 3 ૧૧ www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy