________________
સ્નાત્ર-પુજા સાથે
૪૩ શ્રીશ્રમણ સંઘભ્ય શાંતિભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિભવતુ, શ્રીપૌરભુખ્યાનું શાંતિભવતુ, શ્રીપરજનસ્વ શાંતિભવતુ, શ્રી બ્રહ્માસ્ય શાંતિભવતુ, ૩% સ્વાહા » સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
એષા શાંતિ: પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશં ગૃહીવા કુંકુમદનકપૂરાગધૂપવાસકુસુમાંજલિસમેત: સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેત: શુચિશુચિવપુ: પુષ્પવસચંદનાભરણાલંકૃત: પુષ્પમાલાં કઠે કૃત્વા, શાંતિમુદ્રષયિત્વા, શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ,
શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદે (દેશ) ને શાંતિ થાઓ, શ્રી રાજાધિ (મહારાજાઓ)ને શાંતિ થાઓ,
શ્રી રાજાઓનાં નિવાસસ્થાને શાંતિ થાઓ, શ્રી શેષિકેનેવિમંડળીના સભ્યોને શાંતિ થાઓ, શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ, શ્રી નગરજનેને શાંતિ થાઓ, શ્રી બ્રહ્મલેકને શાંતિ થાઓ. છ સ્વાહા, ૐ સ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથને સ્વાહા.
આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા, અને સ્નાત્ર વગેરે મહોત્સવને અંતે બેલ. તેને વિધિ એ છે, કે– કેસર, ચંદન, કપૂર, અગરુને ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુ રાખીને શાંતિકલશ ગ્રહણ કરીને શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઉભું રહે. બાહ્ય-અત્યંતર મેલથી રહિત તથા શ્વેતવસ્ત્ર ચંદન અને આભરણેથી અલંકૃત એ પૂજક કંઠમાં પુષ્પમાળાને ધારણ કરીને શાંતિની ઉદ્ઘેષણ કરીને તે શાંતિકલશનુ પાણી આપે, તે દરેકે માથે લગાડવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org